Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

View full book text
Previous | Next

Page 381
________________ २९६ •પર્વમૂતતક્ષણમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- व्यञ्जनार्थयोरेवम्भूत इति ।। अत्राह- उद्दिष्टा भवता नैगमादयो नयाः। तन्नया इति कः पदार्थ इति ?। विद्यमानं घटं चेप्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यमस्ति, अनभिधेयत्वात्, यदि चास्य घटशब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्ताः सर्वसङ्करैकत्वादयो दोषा उपजायेरनित्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यशब्दस्याभिधेयो भवति, एवमसंक्रमगवेपणपरोऽध्यवसायः समभिरूढः ।। एवम्भूतनयलक्षणोनिनीषया आह- व्यञ्जनेत्यादि । व्यञ्जनं शब्दस्तस्यार्थः अभिधेयो वाच्यः तयोर्व्यञ्जनार्थयोरेवं संघटनं करोति घट इति यदिदमभिधानं तच्चेप्टाप्रवृत्तस्यैव जलधारणाहरणसमर्थस्य वाचकं, चेप्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः, इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसाय एवम्भूतोऽभिधीयते इति ।।अत्रावकाशे नोदकः प्रश्नयति- उद्दिष्टा: अभिहिताः लक्षणतस्त्वया-नैगमादयः पञ्च । तंत्र नैगमादि - હેમગિરા - ભાષ્યાર્થ :- વ્યંજન (શબ્દ) પ્રમાણે વર્તતા (અર્થ ક્રિયાયુક્ત) અર્થનો જે બોધ તે એવંભૂત નય કહેવાય. પ્રશ્ન :- નૈગમાદિ નયો જે તમારા વડે ઉદિષ્ટ કરાયા (કહેવાયા) તેમાં “નય” એ શું પદાર્થ છે. અર્થાત્ નય પદનો અર્થ શું છે? વાચ્ય બનતાં એકરૂપ બની જશે. તેથી સાંકર્ય તથા એકત્વાદિ દોષો આવે, તેથી શબ્દાન્તરથી કહેવાતાં = અભિધેય વિષયો અન્ય શબ્દના અભિધેય ન બને. આ પ્રમાણે અન્ય શબ્દના અર્થમાં નહીં સંક્રમણ થનાર શબ્દ રુપ અધ્યવસાય તે સમભિરૂઢ છે. હવે એવભૂત નયને દર્શાવતાં કહે છે : * એવંભૂતનયના સ્વરૂપને સમજીએ # વ્યંજન' એટલે ઘટાદિ શબ્દ અને “અર્થ એટલે ઘટાદિ પદાર્થ. એવંભૂત નય આ બન્ને (શબ્દ + અર્થ)ને સંઘટિત કરે છે. અર્થાત્ શબ્દને અર્થથી વિશેષિત કરે છે. અને અર્થને શબ્દથી વિશેષિત કરે છે. આશય એ છે કે જ્યારે જે પદાર્થ સ્વશબ્દને અનુરુપ પ્રવૃત્તિ નિમિત્ત ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે જ તે સ્વ શબ્દથી વાચ્ય જાણવો. જેમ કે બધટ: ચેષ્ટાયા” એ વ્યુત્પત્તિ અનુસાર ઘટ જયારે ચેષ્ટામાં પ્રવૃત્ત હોય છે. અર્થાત્ જલાવરણાદિમાં પ્રવૃત્ત હોય ત્યારે જ તે “ઘટ’ શબ્દથી બોલાય. અગર જો ચેષ્ટામાં પ્રવૃત્ત ન હોય પણ ખૂણાદિમાં પડેલો હોય તો તે “ઘટ’ શબ્દથી વાચ્ય અર્થ ન બને. આ પ્રમાણેની યથાર્થતા = વાસ્તવિકતાને સ્વીકારનારો અધ્યવસાય તે એવંભૂત છે. આ અવસરે શંકાકાર પ્રશ્ન કરે છે કે- જે નૈગમાદિ પાંચ નો લક્ષણ થકી તમારા વડે મુ. (મ.) ૪. પચચ શદ્ર મુ.(હું ) / ૨. તત્ર નયા ઉં.. ૨. શયદામ* મુ.(મ) રૂ. સર્વસત્વ ૬. વીચ 5( મા) ૬. અત: નૈ" મ.વં..

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462