Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst

View full book text
Previous | Next

Page 355
________________ २७० • વરિન ઇમેવજ્ઞાન • तत्त्वार्थाधिगमसूत्रम् १/३२ સૂત્રમ્- મતિકૃતાવો વિપર્યયશ્વાશ-રરા ___ भाष्य- किं चान्यत्। क्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षयादेव केवलम् । तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि भवन्तीति ।।३१।। मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानमिति *विपर्ययश्च भवति, अज्ञानं चेत्यर्थः। ज्ञानविपर्ययोऽज्ञानमिति। मत्यादिज्ञानचतुष्टयसहभावो न गम्यते । किंचान्यदित्युपपत्त्यन्तरमालम्बते मत्यादीनि चत्वारि=मनःपर्यायपर्यवसानानि ज्ञानानि=मति-श्रुतावधि-मनःपर्यायावरणीयकर्मणां क्षयोपशमावुररीकृत्य प्रवर्तन्ते, तदावरणीयकर्मक्षयोपशमनिमित्तानि केवलं पुनः क्षयकारणमेव, तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि भवन्तीति । अन्येषां तु ग्रन्थः 'ज्ञान-दर्शनावरणयोस्तु कृत्स्नक्षयात् केवलज्ञान-दर्शने भवतः तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि सन्ति,' ज्ञान-दर्शनयोर्विशेष-सामान्यग्राहकयोर्ये आवरणे आच्छादने तयोरेव कृत्स्नक्षयात् केवले ज्ञानदर्शने विशेष-सामान्यग्राहके उत्पद्येते, अतश्चत्वारि क्षयोपशमनिमित्तान्येकं क्षयादेवं केवलं कथं पुनरत्र सहावस्थायिता घटेत? ।।३१ ।। एवं मत्यादि ज्ञानपञ्चकं प्रमाणं प्रदर्श्य प्रमाणाभासाविश्चिकीर्षया आह- मति-श्रुतावधयो विपर्ययश्च, - હેમગિરા - સુત્રાર્થ - મતિ-શ્રુત અને અવધિ, અજ્ઞાનરૂપ પણ છે. ૧-૩૨ ભાષ્યાર્થ - વળી બીજું, મતિ આદિ ચાર જ્ઞાનો ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ છે. જ્યારે કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળીઓને ચાર જ્ઞાનો ન જ હોય. li૩૧/l. મતિજ્ઞાન -શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વિપર્યય (અજ્ઞાન) રુપ પણ હોય છે. જ્ઞાનનું વિપર્યય તે અજ્ઞાન. મતિથી માંડી મન:પર્યાય સુધીના જ્ઞાનો મતિ, મૃત અવધિ અને મન:પર્યાયના આવરણીય કર્મોનો ક્ષયોપશમને આશ્રયી પ્રવર્તે છે. આ ચારે જ્ઞાનો ક્ષાયોપથમિક કહેવાય. જ્યારે કેવળજ્ઞાન તદાવરણીય કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જ થનારું હોવાથી ક્ષાયિક છે તેથી કેવળીને બાકીના ચાર ક્ષાયોપશિમક જ્ઞાન ન હોય. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે- “જ્ઞાન અને દર્શનાવરણ કર્મના યથાવત્ સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે. તેથી કેવળીને શેષ ચાર જ્ઞાન ન હોય.” આ ચાર જ્ઞાનો ક્ષયોપશમ નિમિત્તે થનારા અને કેવળજ્ઞાન ક્ષય નિમિત્તે થનારું છે. તો આ બેઓનું સહાવસ્થાન કઈ રીતે ઘટે ? અર્થાત ન ઘટી શકે. ૩૧ી આ પ્રમાણે મતિ આદિ જ્ઞાન પંચકરૂપ પ્રમાણને કહીને પ્રમાણાભાસ કહેવાની ઈચ્છાથી કહે છે. : * વિપરીતજ્ઞાન અજ્ઞાન છે # પ્રસ્તુતમાં જ્ઞાનનું વિવરણ ચાલે છે. તેથી મતિ, શ્રુત, અવધિ એ વિપર્યયવાળા છે, એમ જે સૂત્રમાં કહ્યું, તેમાં વિપર્યય તરીકે મતિ આદિ “જ્ઞાન”નું વિપર્યય “અજ્ઞાન” સમજવાનું છે. . સન્નીતિ TA. ૨. સત્તિ મી * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૪

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462