________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
•निरावरणप्रत्यक्षस्वरूपवर्णनम् . • સૂત્રમ- મારે પરીક્ષા -૨૧ --भाष्य- आदौ भवमाद्यम्। सूत्रक्रमप्रामाण्यात् प्रथमद्वितीये शास्ति, तदेवमाद्ये मतिज्ञान-श्रुतज्ञाने *परोक्षं प्रमाणं भवतः। 'तीर्थकराणां' प्रत्यक्षज्ञानिनां, विशुद्धशब्दनयाभिप्रायेण चेदमेकमेव प्रत्यक्षं प्रमाणमिति ।। आचार्यसिद्धसेनोऽप्याह- “अभित्रि मादृशां भाज्यमभ्यात्मं तु स्वयंदृशाम्। एकं प्रमाणमर्थ-क्यादैक्यं तल्लक्षणैक्यतः ।।"(प्रमाण-द्वात्रिंशिकायाम्?) अर्थैक्यं कुतः ? । तल्लक्षणैकत्वात् अर्यते गम्यते परिच्छिद्यत इति। अथवा प्रमातव्यं प्रमेयं प्रमातुः प्रमातुमीप्सिततमं प्रमाणार्ह वा कर्मसाधनत्वानतिक्रमादेकનક્ષત્વિનું TI9T1 .. अयमिदानीं विवेको नावधृतः पञ्चविधस्य मध्ये किं परोक्षं किं वा प्रत्यक्षमिति, तद्विवेकावधारणाय
- હેમગિરા – સુત્રાર્થ - આદિના બે મતિ-શ્રુત જ્ઞાન પરોક્ષ છે. તે ૨૨ . ભાષ્યાર્થ :- આદિમાં જે રહે તે ‘નાદ' કહેવાય. સૂત્રમાં બતાવેલ ક્રમ જ પ્રમાણ હોવાથી આદ્ય બે તરીકે સૂત્ર(૧-૨)માં કહેલ પ્રથમ (મતિ) અને દ્વિતીય (શ્રુત) જ્ઞાન લેવા. તે આ પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. - નિરાવરણ:- સ્વયં જ = આત્માથી જ થનાર (જેમાં મન કે ઈન્દ્રિયની લેશમાત્ર સહાય નથી) એવું અભ્યાત્મ=પ્રત્યક્ષ જ્ઞાન તો નિરાવરણી (ઘાતિકર્મરહિત). સ્વયં (આત્મ)દષ્ટિવાળા પ્રત્યક્ષજ્ઞાની તીર્થકરો (ઉપલક્ષણથી કેવળી)ને હોય છે. નૈગમાદિ સાત નયોમાં વિશુદ્ધ શબ્દ નય અર્થાત એવંભૂતનયના અભિપ્રાયથી માત્ર એક જ પ્રત્યક્ષ પ્રમાણ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન સૂરિએ પણ કહ્યું છે ? “અમારા જેવા (છબસ્થો)ને અભિત્રિ (આત્મા, મન, અને ઈન્દ્રિય)ની અભિમુખતા વાળું જ્ઞાન હોય છે. જ્યારે સ્વયંદષ્ટિઓ (સર્વજ્ઞો)ને તો અભ્યાત્મ જ્ઞાન જ હોય.'
# લક્ષણની એકતાથી અર્થનું ઐક્ય વળી અર્થના લક્ષણમાં એક્તા હોવાથી અર્થમાં પણ ઐક્ય જ છે અને તેથી પ્રમાણ પણ એક (પ્રત્યક્ષ) જ છે. શંકા :- અર્થનું ઐક્ય કઈ રીતે ઘટે ? સમાધાન :- સર્વ અર્થોનું લક્ષણ એક હોવાથી અર્થ એક છે. તે આ રીતે :- જે જણાય, પરિચ્છેદ કરાય તે અર્થ. આ વ્યુત્પત્તિ દરેક અર્થમાં ઘટે છે. આ વ્યુત્પત્તિ દ્વારા દરેક અર્થની એકતા સિદ્ધ થાય છે. તે અપેક્ષાએ અર્થ એક છે. અથવા તો અર્થનું ઐક્ય આ રીતે સમજવું કે- પ્રમાતવ્ય કહો કે, પ્રમેય કહો તેમજ પ્રમાણ કરવાને ઈષ્ટ કહો કે પ્રમાણને કાબેલ વસ્તુ કહો આ બધા એકાર્થક છે. અર્થાત્ આ પદાર્થ માત્રમાં કર્મત્વ, સાધકતમત્વ આદિ રહેલ છે. તે અપેક્ષાએ પદાર્થમાં ઐક્ય છે. તે આ મુજબ + ૮ નાન, પરં નાનામિ = ઘટને જાણું છું, પટને જાણે છે વગેરે શાબ્દ બોધમાં દરેક પદાર્થ કર્મ બને છે એથી દરેક પદાર્થમાં કર્મત્વ છે. તેમજ દરેક પદાર્થના જ્ઞાનમાં પદાર્થ પોતે સાધકતમ-કારણ પણ છે કારણ કે જો ઘટ જ ન હોય તો જ્ઞાન શી રીતે થાય ? માટે દરેક પદાર્થમાં સાધનત્વ પણ છે. આ રીતે દરેક પદાર્થમાં કર્મત્વ, સાધનત્વની ૨. “આ સૂત્ર ૫.તિ. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૫ '... ત્રિદયમMવર્ત પાટ મુ.પ્રત ન કૃe (RTA) ૨. તે રીતે परिच्छिद्यतेऽक्षेणेत्यर्थ इति व्युत्पत्त्याऽर्थेक्यादित्यर्थः। (उपाध्यायश्रीयशोविजयकृत तत्त्वार्थविवरणे पृ.१९१) ३. 'प्रमातुः' इति पाठो મુ.કતો ન હૃદ: (માં છે.)