________________
२३४
•દિતીયાવધિજ્ઞાન વિધ• तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ सूत्रम्- यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।।१-२३।। भा. 'यथोक्तनिमित्तः, क्षयोपशमनिमित्त इत्यर्थः। तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं મત્તિ
द्विविधोऽवधिरित्युक्तम्, तत्रैकं भेदं प्रतिपाद्य द्वितीयभेदं दर्शनयन्नाह- यथोक्तमित्यादि । अथवा यथा देव-नारकावधिर्भवं क्षयोपशमं चोभयमपेक्षते एवं किं क्षयोपशमजोऽपि अवश्यं मनुष्यादिभवे प्राप्ते भवत्येव उत नेति ? । उच्यते- न तत्र भवः सन्नपि कारणतयाऽभ्युपेयते, तद्भावेऽप्यभावादवधेः, किंतु क्षयोपशम एव प्राधान्येन निरूप्यते- यथोक्तनिमित्त इत्यादिना । यथा येन प्रकारेण उक्तं उदितं निमित्तं हेतुरस्य स यथोक्तनिमित्तः ।।
ननु भवोऽपि उदितं निमित्तं तस्येत्याशङ्कय स्वयमेनं यथोक्तं निमित्तशब्दमुच्चार्यार्थं कथयति । यथोक्तनिमित्त इति । क उक्त एवं बुद्धिर्भवेत्? । उच्यते- एवं क्षयोपशमनिमित्त इत्यर्थः, क्षयश्चोपशमश्च क्षयोपशमौ तौ निमित्तमस्य अत एवमभिधीयते क्षयोपशमनिमित्त इति, यथा सम्यग्दर्शनादि
– હેમગિરી સુત્રાર્થ :- યથોક્ત નિમિત્તવાળું ૬ વિકલ્પવાળું અવધિજ્ઞાન શેષોને હોય છે. ૧-૨૩
ભાષ્યાર્થ :- યથોક્તનિમિત્ત એટલે ક્ષયોપશમનિમિત્ત એવો અર્થ કરવો. તે આ ક્ષયોપશમનિમિત્તવાળું અવધિજ્ઞાન છ પ્રકારે છે.
અવતરણિકા :- અવધિજ્ઞાનમાં બે પ્રકાર કહ્યા, તેમાંથી પ્રથમ “ભવપ્રત્યય” અવધિને કહીને. હવે બીજો ભેદ દર્શાવતાં ત્રેવીસમું સૂત્ર કહે છે. અથવા- બીજી રીતે અવતરણિકા કરવી – જેમ દેવ અને નારકોનું અવધિજ્ઞાન “ભવ” અને “ક્ષયોપશમ બન્નેની અપેક્ષા રાખે છે. તેમ શું મનુષ્યાદિ ભવ પ્રાપ્ત થયે છતે આ ક્ષયોપશમજન્ય અવધિ (અવધિનો લોપશમ) પણ અવશ્ય હોય જ છે કે નહીં?
જવાબ :- (મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં અવધિજ્ઞાન હોય જ એવો નિયમ નથી) જો કદાચ ક્ષયોપશમજન્ય અવધિ થાય તો પણ ત્યાં માનવભવને કારણ તરીકે ન સ્વીકારાય. કારણ કે માનવભવ હોવાં છતાં ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાન નથી પણ હોતું. તેથી મનુષ્ય અને તિર્યંચના અવધિજ્ઞાનમાં ક્ષયોપશમ જ પ્રધાન હેતુ છે, આજ વાતને ૨૩માં સૂત્રમાં બતાવી છે. શેષ મનુષ્યાદિને યથોચિત (અ.૨-સૂ.૮માં) કહેવાયેલ હેતુવાળુ અવધિ જ્ઞાન હોય છે.
શંકા :- પૂર્વ ૧/૨૨ સૂત્રમાં ભવને અવધિના નિમિત્ત તરીકે કહ્યું છે. તથા આગળ ૨/૩ સૂત્રમાં ક્ષયોપશમને પણ અવધિજ્ઞાનમાં નિમિત્તે કહ્યું છે. તો નિમિત્ત શબ્દથી ભવ અને ક્ષયોપશમ બન્નેનું ગ્રહણ થઈ શકશે. પણ માત્ર “ભવ’ને કોઈ નિમિત્ત તરિકે ન માની બેસે, એથી આ આશંકા(દોષ)ને દૂર કરવા ભાષ્યકારે સ્વયં જ સૂત્રમાં જે “થોનિમિત્ત:' શબ્દનો ઉલ્લેખ કર્યો
૨. “પામ્' TA.I ૨. “વા સેવનારાવધા
મä
..રૂ. “શમાંsft (ઉં.મ.સં.) | T.
ર.૬ ટિ રૂ |