________________
• વલિનઃ સમ્પર્શનું નાસ્તિ •
तत्त्वार्थाधिगमसूत्रम् १/८
भाष्य- तत् केवलिनो नास्ति । तस्मात् न केवली सम्यग्दर्शनी, सम्यग्दृष्टिस्तु भवति ।। इति ?। सूरिराह- अत्रोच्यते - अपायसद्द्रव्येत्यादि । अपायो =निश्चयज्ञानं=मतिज्ञानांशः, सद्द्रव्याणि पुनः शोभनानि प्रशस्तत्वात् विद्यमानानि वा द्रव्याणि मिथ्यादर्शनदलिकानि अध्यवसायविशोधितानि सम्यग्दर्शनतया आपादितपरिणामानि, अपायश्च सद्द्रव्याणि च अपाय- सद्द्रव्याणि तेषां भावः अपाय-सद्द्रव्यता, इत्थंभूतलक्षणा तृतीया, यावत् सोऽपायः सम्भवति यावद् वा नि सम्भवन्तीत्येषाऽपाय-सद्द्रव्यता तया सम्यग्दर्शनम् ।
१५०
‘अपाययुक्तानि सद्द्रव्याणी 'ति विनाशाशङ्कानिराचिकीर्षया सुहृद् भूत्वा सूरिराचष्टे - अपायः = आभिनिबोधिकम्, तृतीयो भेदः आभिनिबोधिकस्य निश्चयात्मकः प्रसिद्धः तेन योगस्तद्योगः तस्मात् तेनापायेन योग इति वोच्यते, यतः सम्यग्दर्शनपुद्गलेषु सत्सु चापगतेषु च भवतीति, व्यापी स इत्यर्थः तद्योगात् सम्यग्दर्शनम्, एतेनापायेन यावदस्ति सम्बन्ध इति, तेन च सम्बन्धः । सत्सु च सद्द्रव्येष्वक्षीणदर्शनसप्तकस्यासत्सु च सद्द्रव्येषु क्षीणदर्शनसप्तकस्य, उभय्यामप्यवस्थायां सम्यग्दर्शनं द्रष्टव्यम्। उभय्यामप्यवस्थायां सम्यग्दृष्टिव्यपदेशो नास्ति । तत् केवलिनो नास्तीत्यादि । → હેમગિરા
ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શન કેવળીને નથી, તેથી કેવળી સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે. સૂરીશ્વર કહે છે કે અપાય અને સદ્રવ્યતા વડે થતી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. ‘ઊપાયસદ્રવ્યતા’ પદનો અર્થ અને વિગ્રહ આ મુજબ છે- અપાય :- નિશ્ચયરૂપ જ્ઞાન, જે મતિજ્ઞાનનો એક અંશ છે અને સદ્રવ્ય :- પ્રશસ્ત શોભન એવા દ્રવ્યો અથવા અધ્યવસાયોથી વિશુદ્ધ બનેલા મિથ્યાદર્શનનાં દલિકો જે સમ્યગ્દર્શન તરીકે પરિણત થયેલા છે. એવા દ્રવ્યો સદ્રવ્ય કહેવાય. પાયસદ્રવ્યતા પદમાં અપાય અને સદ્રવ્ય પદ વચ્ચે દ્વન્દ્વ સમાસ થઈ ‘ભાવ’માં ‘’ પ્રત્યય લાગ્યો છે {કોઈ વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત વ્યક્તિ કે વસ્તુ તેની તે વિશિષ્ટ અવસ્થાનાં સૂચકને જે તૃતીયા વિભક્તિ થાય તે ઈથંભૂત લક્ષણા તૃતીયાવિભક્તિ કહેવાય. છે. જેમ નમ: તાપસઃ જટાઓ વડે (ઓળખાતો) તાપસ તેમ પ્રસ્તુતમાં પણ} ઈથંભૂત લક્ષણરૂપ તૃતીયા વિભક્તિ થતાં અપાયસદ્રવ્યતવા પ્રયોગ થયો છે. જ્યાં સુધી તે અપાય છે અથવા જ્યાં તે સદ્ભવ્યો સંભવે છે ત્યાં આ અપાયસદ્રવ્યતા છે. આ અપાયસદ્રવ્યતા (રૂપ વિશેષ અવસ્થા) વડે ઓળખાતી જે રુચિ છે તે જ સમ્યગ્દર્શન છે. કોઈ ‘અપાય સદ્રવ્ય'માં રહેલ અપાય શબ્દનો અર્થ ‘વિનાશ’ કરી ‘વિનિષ્ટ થયેલ સદ્રવ્યવાળુ સમકિત' એવો અર્થ (શંકા) ન કરી બેસે, માટે તે શંકાનું નિરાકરણ કરતા ભાષ્યકાર સ્વયં જ હિત બુદ્ધિથી અપાયનો અર્થ સ્પષ્ટ કરે છે.
* અપાયસદ્રવ્યની વિચારણા
અપાય= આભિનિબોધિક, જે પદાર્થના નિશ્ચય કરાવવામાં પ્રસિદ્ધ એવો મતિજ્ઞાનનો ત્રીજો ૨. સદ્રાણિ પં.૫ ૨. ત્યમૂતલક્ષળે (બિનિ ૨ારૂ।૨૨)। સિદ્ધહેમ- હેતુ ર્તુવરનેત્યશ્રૃતનક્ષ ૨/૨/૪૪),