________________
શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી
“કમ ચેવ માધિકારતે...” ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ હોય કે જૈન દર્શનને કર્મોગ ” હોય. આપે એ ઉપદેશને અક્ષરશ: આપના જીવનમાં ઉતારી વતન વાંકાનેરથી મેહમયી : મુંબઈ નગરીમાં આવી અર્થ –ઉપજનમાં કાર્યરત થયા.
આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા આદિ ધાર્મિક સંસકારોનું જે દઢ સીંચન આપનામાં થયેલ, અને આપના લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનેના એગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજકલ્યાણના સદ્કાર્યોસાર્વજનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આર્ટસ અને કેમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી–તે ખરેખર પ્રશંસનીય છે.
પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાનાં કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના.