________________
ઃ મનુષ્યગતિમાર્ગણામાં ઉસ્થાન-ઉદયભાંગા : ઉઠસ્થાન સામ | વૈ૦૧૦ આમ | સા૦૦| તીવેકેo| કુલ
૨૦
૨૧–
૨૫-
૨૮૯
O
૨૮
| પ૭૬
૫૮૭
૨૯
].
૫૭૬
૫૮૮
૩૦
૧૧૫૨
૧ | ૧૧૫૫
૩૧
| કુલ- ૨૬૦૨ + ૩૫ + ૭ + ૨ | + ૬ =૨૬૫ર
દેવગતિમાર્ગણામાં દેવને-૨૧/૦૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે તેના ૬૪ ઉદયભાંગા થાય છે.
એકેન્દ્રિયમાર્ગણામાં એકેને ૨૧/૦૪/૨પ/ર૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને એકેન્દ્રિયના-૪૨ ઉદયભાંગા થાય છે.
બેઈન્દ્રિયમાર્ગણામાં બેઈન્દ્રિયને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયમાર્ગણામાં-૬ ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. ચઉરિન્દ્રિયમાર્ગણામાં ૬ ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે.
પંચેન્દ્રિયમાર્ગણામાં પંચેઇતિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકનો સમાવેશ થાય છે. એટલે પંચેન્દ્રિયમાણામાં તિર્યંચપંચ૦ના-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. મનુષ્યના-૨૦/૦૧/રપ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૧)
૩૧૨