________________
ઉપાઘ્યાયજી મ. ના સાહિત્ય દ્વારા મહોપકાર :
• શ્રી બુડેરાયજી મહારાજ ‘મુહપત્તિ કી યf' નામના ગ્રંથમાં એવું લખે છે કે પોતે સ્થાનકવાસી પરંપણ છોડી મૂર્તિપૂજક બન્યા પછી ઉપાધ્યાયજી રથિત અઘ્યાત્મસાર સાદિ ગ્રંથો વાંચ્યા બાદ મન સુસ્થિર સુદઢ બન્યું અને ત્યારે જ નિશ્ચય કર્યો કે, આજથી ઉપાઘ્યાયજી મારા માનસિક ગુરુ!
• પંડિત સુખલાલજી પણ પૂ. ઉપાધ્યાયજી રચિત ‘પ્રતિમા શતક’ ગ્રંથ વાંચ્યા બાદ જ સ્થાપના નિક્ષેપામાં દઢ શ્રદાળુ બન્યા હતા. આવી કેટકેટલીય ઉપકાર ગંગા પૂ. ઉપાધ્યાયજીને વહાવી હતી. જેને કાગળમાં કેટલી કંડારાય?
આ ભલે આગમ ગ્રંથ નથી પણ પ્રભુની પથરાયેલી વાણીનો નિચોડ જીવન માર્ગદર્શન, ક્રમિક ગુણોના જીવને વિકાસ માટે અમરકૃતિ છે. જીવનની ઢળતી સંધ્યાએ બધા શાસ્ત્રોના અવાહન પછી આ સર્જન છે.
પાછળ ‘સાર' શબ્દ લાગે, ‘રહસ્ય’ શબ્દ લાગે, પ્રદીપ શબ્દ લાગે, ‘પરિક્ષા’ શબ્દ લાગે આંકડાઓથી ગ્રંથ ઓળખાય એવા સેંકડો ગ્રંથના સર્જન કર્યા. 3૨ અષ્ટકો છે. કંઠસ્થ કરજો, અર્થ સમજજો.
૧૨
GYAN #IYA 3 T