________________
બા અને બાપુ : અજર અમર સખ્ય ધરાવતાં વિદુપીના આજ સુધીમાં કાવ્ય, નવલકથા, કિશોરકથા, સંસ્મરણ નિબંધોના સાત પુસ્તકો
- અરૂણ ગાંધી
ડૉ. અરુણ મણિલાલ ગાંધી. કસ્તૂરબા અને બાપુના પાંચમા પૌત્ર. તેમનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૯૩૪ એ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં થયો હતો. માતા-પિતા સુશીલા અને મણિલાલે પોતાનાં સંતાનોને બાપુ-ચીંધ્યા માર્ગે ઉછેર્યા હતાં. બાળપણના અને તરુણાવસ્થાના ઘણા મહિના તેમણે બા-બાપુ સાથે વર્ધાના સેવાગ્રામ આશ્રમમાં ગાળ્યા. દક્ષિણ આફ્રિકાનો રંગભેદ અને ત્યાંનું હિંસાથી ખદખદતું વાતાવરણ જોઈ અરુણનું યુવાન લોહી ઊકળી ઊઠતું. બાએ તેને પોતાના આક્રોશને વિધ્વંસક માર્ગે ન લઈ જતાં પરિવર્તન માટેની શક્તિ બનાવતાં શીખવ્યું હતું. કેટલોક સમય ભારતના ગ્રામીણ ગરીબો માટે કામ કર્યા બાદ અરુણ ગાંધી અને તેમનાં પત્ની સુનંદા શાંતિ અને અહિંસાની વાત વિશ્વફલક પર મૂકવાનું સ્વપ્ન લઈ અમેરિકામાં સ્થિર થયાં. ૨૦૦૭માં સુનંદાએ ચિરવિદાય લીધી. શાંતિ અને અહિંસાનાં બીજ દૂર દૂર સુધી ફેલાવવા લાંબા પ્રવાસો કરતા રહેતા અરુણ ગાંધી પોતાને શાંતિખેડૂત (પીસ ફાર્મર) ગણાવે છે અને એક દિવસ શાંતિનાં આ બીજ, હરિયાળો પાક બની માનવજાતને અર્પણ કરી શકાશે તેવી આશા સેવે છે.
આગાખાન મહેલમાં બા – બાપુ કેદ હતાં ત્યારની વાત. આગાખાન મહેલમાં બધાને બાપુના આ નિર્ણયની જાણ તો એક દિવસ બાપુ કામ કરતા હતા. બાએ પૂછયું, “શું લખો છો?’ હતી છતાં તેમનામાંના થોડાએ બાપુને સમજાવ્યા. સુશીલાએ યાદ
બાપુએ કહ્યું, ‘વાઈસરોયને કાગળ લખું છું. બ્રિટીશ સરકાર અપાવ્યું કે છેલ્લે ૧૯૩૯માં ઉપવાસ કર્યા ત્યારે પાંચ જ દિવસમાં હિંદ છોડો આંદોલનને ખોટા અર્થમાં લઈ રહી છે.'
બાપુની તબિયત બગડી ગઈ હતી. હવે તેઓ વધારે વૃદ્ધ થયા છે. ‘કેવો ખોટો અર્થ?'
જેલની કઠોરતાથી શક્તિ વધારે હણાઈ ગઈ છે. આ બધી દલીલો ‘તેઓ લોકોને કહે છે કે ‘હિંદ છોડો' આંદોલન દ્વારા હિંસક બાપુએ ન સાંભળી ત્યારે સુશીલાએ બીજી રીતે બાપુને રોકવા રીતે બ્રિટિશ સરકારને ઉખાડી ફેંકવાનું આપણું કાવતરુ હતું. આવું કોશિશ કરી. ‘બાની તબિયત ખૂબ નાજુક છે. તમારી ચિંતા તેમના કહી તેઓ દેશમાં અને દુનિયામાં હમદર્દી ઉઘરાવી રહ્યા છે.” પર ખરાબ અસર કરશે.' બાપુએ તે દલીલ પણ અમાન્ય કરી. બાપુએ કસ્તુરબાને આખી વાત વિગતે સમજાવી અને ઉમેર્યું. ‘તું ‘બાને તમે ઓળખતાં નથી. તેનામાં ગજબની શક્તિ છે. તમારા તો જાણે છે કે આંદોલન શરૂ થયું તે પહેલાં જ આપણે પકડાઈ બધા કરતાં તે મજબૂત છે.' ગયાં હતાં. તો પછી આપણે આ હિંસાનું આયોજન કેવી રીતે કર્યું બધી સમજાવટના અંતે બાપુએ વાઈસરૉયનો પત્ર બાજુએ હોય?’
મૂકી એટલું જ કહ્યું કે હું ઈશ્વરના આદેશની રાહ જોઉં છું. તે કહેશે ‘તમે ક્યાંક આના વિરુદ્ધ ઉપવાસ પર તો નથી ઊતરવાના તેમ કરીશ. ને?' કસ્તૂરબાના અવાજમાં ચિંતા આવી ગઈ. “જોજો, હવે તમે સરોજિની નાયડુએ બીજા દિવસે બપોરે કહ્યું, “ચાલો, સારું નાના નથી. ઉપવાસથી તમારી તબિયત ખરાબ થઈ જશે.'' થયું કે બાપૂ ઇશ્વરનો આદેશ સાંભળવા તો તૈયાર થયા. મને
બાપુ હસવા લાગ્યા. નકામી ચિંતા ન કર. હું ઉપવાસ કરીશ ખાતરી છે કે આવી તબિયત જોઈ ઇશ્વર બાપુને ઉપવાસ કરવાનો તેવું તને કેમ લાગ્યું?'
આદેશ નહીં જ આપે! ‘આટલાં વર્ષ તમારી સાથે કાઢ્યાં પછી હું એટલું પણ ન બાએ કહ્યું, ‘બરાબર છે, પણ એક વાત યાદ રાખજો. આદેશ સમજું? તમને લાગે છે, તે કરતાં હું તમને વધારે સારી રીતે ભલે ઇશ્વર આપે. તેનું અર્થઘટન તો બાપુ જ કરવાના છે.” ઓળખું છું.'
બા સાચાં પડ્યાં : ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૩ થી બાપુના ત્રણ - કસ્તૂરબાએ વધુ કંઈ ન કહ્યું. તેમને ખબર હતી કે બાપુ ધાર્યું સપ્તાહના ઉપવાસ શરૂ થયા. તે દિવસે બા-બાપુ સવારે ચાલવા કરશે. બાપુ સાચા હતા. તેની તેમને ખાતરી હતી. પત્ની તરીકે ગયાં ને મહાદેવભાઈનાં અગ્નિસંસ્કાર કર્યા હતા તે જગ્યાએ તેમને પતિની તંદુરસ્તીની ખેવના હોય, પણ જો બિટિશ લોકો આવ્યાં. પ્રાર્થના કરી, ફૂલો ચડાવ્યાં અને મહેલમાં પાછાં આવ્યાં. અવળો પ્રચાર કરી રહ્યા હોય તો બાપુના ઉપવાસને પત્ની તરીકે કસ્તૂરબાએ જાહેર કર્યું કે બાપુના ઉપવાસને પોતાનો ટેકો છે. પોતે ટેકો આપવો જોઈએ તે તેઓ સમજતાં હતાં.
પણ પોતે હંમેશા કરતાં તેમ પોતાનો ખોરાક ઓછો કરશે. એક જ
કીશ.
૧૮) (સત્ય- અહિંસા- અપરિગ્રહ
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮