________________
ખેવના એમણે રાખી છે. લોકો પગતળે રજકરણને કચડે છે, પણ વ્યક્તિ મટી, વિશ્વમાનવી બનેલા આ માણસના જીવનનું ખરું રજકણ જેને કચડી શકે એવા નાચીજ થવાની એમની ખ્વાહિશ રહસ્ય એ છે કે એણે માથે ધૂળ ધરી હતી વસુંધરાની. હા, કેવળ હતી. સ્વર્ગમાં બેઠેલા અને કર્મોની નોંધ વહી રાખતા ચિત્રગુપ્તને ભારતની ભૂમિની જ નહીં સમગ્ર વિશ્વની. એમના પગ ધરતી પર બદલે એમણે પોતાના આત્માને જ પોતાનાં વિચારો અને કાર્યોને હતા અને મસ્તક એફિલટાવરની જેમ આકાશગામી હતું. પોતાના નિર્લેપ અને તટસ્થરૂપે નિહાળતા અને એનું ગુપ્તચિત્ર સાચવતા આવા વ્યક્તિત્વ અને ચારિત્ર્ય વડે આકાશમાંના ધ્રુવતારાની માફક સાક્ષીરૂપે આંતરઆત્માને રાખ્યો હતો.
વિશ્વના મહાન માણસોની હારમાં એમનું સ્થાન અગામી બની ઉપસંહાર :
અચળ થયું છે. શાં શાં પાસાંની વાત કરું? એમની સાદાઈ, એમની કરકસર, એમનો અભય, એમનો સ્વાદ અને અન્ય ઈન્દ્રિયોનો સંયમ, એમનો
‘કદમ્બ' બંગલો, ૩૫, પ્રોફેસર્સ સોસાયટી, અપરિગ્રહ, એમનો અહિંસક જીવનાધિગમ - ઘણું હજુ કહી
સૌરાષ્ટ્ર કૉલોની પાસે, મોટા બજાર, શકાય. પણ અહીં અટકીએ. તનથી તન, મનથી મૃદુ, બુદ્ધિથી
વલ્લભ વિદ્યાનગર -૩૮૮૧૨૦ બલવીર, ચિત્તથી શુદ્ધ આ વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્વ છે.
ફોન નં. ૦૯૭૨૭૩૩૩000
At Utmanzai (NWFP) the native village of Khan Abdul Gaffar Khan (Seen on the left)
Mahadeo Desai is with Gandhi, 1938
આ અંકના ફોટાનું સૌજન્ય : Visual Archives of Kulwant Roy Curated by Aditya Arya
National Gallery of Modern Arts
ઑક્ટોબર- ૨૦૧૮ પ્રબુદ્ધ જીવન :ગાંધી સાર્ધશતાબ્દી વિશેષાંક
(સત્ય-અહિંસા-અપરિગ્રહ) (૧૭