________________
( ૧૦૨ )
નહી ? ” ધીમે સાદે પણ જુસ્સાથી ખેલતા એ અલિષ્ઠ ધસાધુ એને મારવા લાગ્યા.
“ હાં ! હાં ! મને મારા માં ? હું સાચું જ કહું છું. મહારાજ ? ’
• રાંડ ? હજી ખાતુ ખેલે છે; જ્યાંસુધી સાચું નહી કહે ત્યાં લગી હું તને ડુ તેમનથી, સમજી ? જાનથી મારી નાખીશ. તારા સ્વરજ કહી આપે છે કે તું તિષ્યરક્ષિતા નથી.”
“ એ તમારી ભ્રમણા છે ! મારા સ્વર જરા બદલાઈ ગયા છે તેથી તમને એમ લાગતું હશે. ”
ઃઃ
“ આહા ? હજીય સાચુ ખેલતી નથી, ખેાલ ? મેલે છે કે ગળુ દખાવી મારી નાખું ? હજી સમય છે સત્ય કહી દે ? તારી સાથે આવેલી પેલી કાણુ છે અને તુ કાણુ છે ? ”
,,
એમની આ રકઝકમાં પ્રચ્છન્નપણે ઉભેલા રાજાને મજા પડતી હતી. એણે જોયું કે, “ અહીંને અહીં એ પિશાચાની પશુક્રિડાનું પાપ પ્રગટ થયું હતું. એને લાગ્યું કે કઇંક નવાજુની થશે. આ લેશનું મૂળ સારૂ તે નજ આવે ? પણ મારે ખચાવવાને કાઇને મદદ કરવાને વચમાં પડવું કે નહી. એજ માત્ર સ્વાલ હતા. ઠીક છે પિરણામ તા જોવાદે કે આવા કૃત્યેામાંથી વિધાતા શું પરિણામ ઉત્પન્ન કરવાને ધારે છે વારૂ ? ” એમ વિચારી તેમનુ તાક઼ાન જોતા ભેા.
""
“ તમારા સેાગન ખાઇને કહું છું કે હું એજ છેં. હાથ ફરવા જરી એજ આ વદન ? એજ આ વસ્ત્રાભૂષણ ? એજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com