Book Title: Mahan Samprati athwa Jain Dharmno Digvijay
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Jain Sasti Vanchanmala
Catalog link: https://jainqq.org/explore/034944/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સસ્તી વાંચનમાળા. નં. ૧૫ વર્ષ થું. *ही श्री पार्श्वनाथाय नमः મહાન સંમતિ અથવા જૈન ધર્મને દિગ્વિય. -- ©*_ લેખક -મણીલાલ ન્યાલચંદ શાહ પ્રકાશક, જે સસ્તી વાંચનમાળા–મુ, ભાવનગર, વીર સં. રસ્પર વિક્રમ સં. ૧૯૮૨ કિંમત રૂ. ૧-૪-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Дллллллллллл પ્રેમપહાર. શ્રીમાનું -- * * * -: - ** * ભાવનગર– ધી આનંદ પ્રી. પ્રેસમાં શાહ ગુલાબચંદ લલ્લુભાઇએ છાયું. : (પ્રકાશક-સર્વ હક સ્વાધીન રાખ્યા છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શેઠ પુનમચંદ્ર કરમચંદ કટાવાલા, Lakshmi Art, Bombay, B. Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ. ... B સદગુણાલંકૃત શેઠજી સાહેબ, શ્રીમાન શેઠશ્રી પુનમચંદ કરમચંદ કેટાવાળા-પાટણ. જૈન સમાજમાં જેમનાં કાર્યો ઝગમગી રહ્યાં છે, G જેમની લાખોની સખાવત સમાજને અજબ પમાડી રહી છે, તેવા પુણ્યશાળી પુરૂષરત્નને સમર્પણ આપવું ગ્ય જ ગણાય. વળી મારા વડીલ કાકાશ્રી દામોદરદાસ કેશરીચંદ આપને ત્યાં લાંબે વખત રહ્યા હતા, જે અંગે આપ અમારા કુટુંબ ઉપર હજુ પણ વાત્સલ્યભાવ બતાવી રહ્યા છે. તેવા આપના સરળ સ્વભાવી ગુણોને અંગે આ પુસ્તક પ્રેમપૂર્વક સમપી કૃતાર્થ થાઉં છું. તે લી. આપને અચરતલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ DOBOZOSOZOLO . આભાર. E પાટણ નિવાસી શ્રીમાન શેઠ શ્રી પુનમચંદ : - કરમચંદ કટાવાળા કે જેઓએ આ વખતે કે શત્રુંજય તિર્થની “નવાણું યાત્રા કરી અપૂર્વ લા જે લીધે છે, તેની યાદગિરિ નિમિત્તે આ પુસ્તકની - કે મથી ૨૫૦) નકલ લઈને મારા કાર્યને સહાનુભૂતિ છે આપી છે તે માટે તેઓશ્રીને આભારી છું. એજ – લી. પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પાટણ નિવાસી – | શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાનું જીવન ચરિત્ર. — – ને વિક્રમ સંવત ૧૯૩૦ ના જેઠ સુદી ૧૧ ના દિવસે ગામ કોટા :: મે આપશ્રીનો જન્મ થયે. જન્મ થયા પછી છઠે દિવસે આપના તુશ્રી ચંદનબાઇનો સ્વર્ગવાસ થતાં આપની અપરમાતા બાઈ અમર બાઈએ સગા પુત્રની માફક પ્રેમથી ઉછેરી મેટા કર્યા. બચપણથી પુણ્યપ્રકૃતિના યોગે કેળવણીમાં આગળ વધી ધામક સંરકારે શરૂથી જ હોવાથી ધામક અભ્યાસમાં પણ પંચપ્રતિક્રમણ, જીવવિચાર આદિ પ્રકરણો, કર્મગ્રંથ ઉપરાંત નયચક્ર, આગમસાર, - વિગેરે ન્યાયનાં ગ્રંથો તેમજ સંસ્કૃત પુસ્તકનો અભ્યાસ કરવા ઉપ રાંત ગુજરાતી, ઈલીશ અને પર્શિયન ભાષાનું સારું જ્ઞાન મેળવ્યું I હતું. તદુપરાંત સંગીતકળાનું સારું જ્ઞાન હોવાથી પિતાના ઘરદેરાE Pરમાં પૂજા વિગેરેમાં સંગીતથી ભક્તિમાં અપૂર્વ આનંદ લેતા હતા. અને હજુપણ પ્રભુપૂજનમાં તેવો જ લાભ આપશ્રી લ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૬ સંવત ૧૯૩૯ ના વૈશાખ માસમાં શેઠ નાગરદાસ ગુલાબચંદનાં પુત્ર ઉજમલાલની પુત્રી સૌ॰ સમરતબાઈ સાથે નાનીવયમાં આપનું લગ્ન થયું હતું. સંવત ૧૯૪૬ માં આપને ત્યાં મેાતીબાઈ નામે પુત્રીને જન્મ થયેા. જેમનાં લેગ્ન બાજી સાહેબ પનાલાલજી ‘પુનમ'દજીના પુત્ર મેહનલાલજી સાથે ધણી ધામધુમથી થયાં હતાં. જેમાં ધાર્મીક ક્રિયા તરીકે, શાંતીસ્નાત્ર, જળયાત્રાને વરધોડા, નવકારશી અને કેળવણી સબધી મેલાવડાએ વિગેરે કરી મોટાં નામે વહેંચવામાં આવ્યાં હતાં. આવી ધાર્મીક સાર્વજનીક પ્રવૃત્તિઓ લગ્ન પ્રસંગે ખરેખર આદરણીય ગણી શકાય જે આપે આદરી હતી. શ્રીમતી મેાતીખાઇ - સ્વભાવે શાંત, સુશીલ અને ગંભીર છે. લગ્ન શેની વય ૩૦ વર્ષની થતાં પુત્ર પ્રાપ્તિ ન થવાથી શેજીના માતુશ્રીએ ખીજું લગ્ન કરવાને આગ્રહ કરવાથી સ. ૧૯૬૧ માં શેડ ભીખાભાઇ મહાકમચંદને ત્યાં તેમની પુત્રી મેાતીભાઇ સાથે લગ્ન થયાં. સ૦ ૧૯૬૪ ના અરસામાં બે પુત્રની પ્રાપ્તી થઇ; પર ંતુ ક વશાત્ બને બાળકા થાડાજ માસમાં સ્વસ્થ થયાં. મેાતીબાઇ પણ સ. ૧૯૬૫માં સ્વસ્થ થયાં. સં. ૧૯૬૫ના વૈશાખ શુદી પ પાટણમાં શેડ લહેરચંદદેવચંદના પુત્રી શ્રીમતી હીરાલક્ષ્મી સાથે ત્રાજવારનું લગ્ન થયું. જે સરળસ્વભાવી, શાંત, સુશીલ, વિનયી અને કાર્ય કુશળ હાઇને ધાક અને નૈતિક અભ્યાસમાં સમયને સદુપયેાગ કરે છે, જે એક આદર્શ સન્નારી છે. શેઠશ્રી. નાનપણથી જ વ્યાપારમાં તીવ્રબુદ્ધિવાળા હાવાથી અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના વ્યાપારની ખીલવણી કરતા હતા હાલવ્યાપાર માં અફીમને, શેરને માટે વેપાર બેકીંગ, અનાજ કાપડ વીગેરે ઘણી જાતના વ્યાપારોથી દ્રવ્યસંપાદન કરી તેને સદ્વ્યય કરવા ઉપરાંત, અનેક મનુષ્યોને નિભાવે છે. તેમનાં માતુશ્રી બાઈ સૌભાગ્ય તેમજ શેઠશ્રી કરમચંદજીના હાથે શ્રી શ જય ગરિરાજ ઉપર શ્રી આદીશ્વર શેઠ કરમચંદજી ભગવાનની ટુંકમાં જગતશેઠના દેરાસરની જોડે ના હાથે થયેલાં એક ભવ્ય શિખરબંધી મંદિર બંધાવી શ્રી પાર્થ ધાર્મિક કાર્યો નાથ સ્વામીની સ્થાપના કરી હતી. જેમાં લગભગ ૪૦૦૦૦ હજારનો ખર્ચ કર્યો હતો, વળી તેઓશ્રીના હાથે સાત સાથે નીકળ્યા હતા. તેમાં શ્રી સિદ્ધાચળ તિર્થને છરી પાળતો સંઘ, શ્રીતારંગાઇ, કુંભારીયા, અમદાવાદ, ગિરનાર, સોરઠ, પંચતિથી વિગેરે, છેવટ સં. ૧૯૪૫ માં શ્રીકેશરીયાજી મારવાડ પચતિથીને મેટો સંઘ કાઢયો હતો જેમાં લગભગ ૧૫૦૦ માણસ ૧૫૦ ગાડાં અને ૧૫૦ સાધુ સાધ્વીનાં ઠાણ હતાં ચાર મહીને આ યાત્રા પુરી થઈ હતી. આ સંઘોમાં રૂા. ૧૦૦૦ ૦૦ એકલાખ લગભગ નાદર રકમ ખરચાઈ હતી. તે ઉપરાંત તેમના હાથે ઉજમણ નવકારશી, અઠ્ઠાઈમહત્સવ અને કેટામાં અંજનશલાકા વિગેરે ધાર્મિક કાર્યો થણાં થયાં હતાં. લગભગ ૮૦ નવકારશી ૪ ઉજમણાં વગેરેમાં આશરે રૂા. ૧૦૦ ૦૦૦ એક લાખ મરચાયા હતા. -- પૂજ્ય પિતાશ્રીની સાથે નાની ઉમરથી જ ધાર્મીક શેઠજી હસ્તક કાર્યોમાં જોડાઈ દરેક કાર્યો કર્યા, જે અત્યારે થયેલા ધાર્મિક જગતના ચોકમાં કીર્તિ-સ્તંભરૂપે ઝળહળી રહ્યાં છે. કાર્યો જેનો લાભ દરેક જૈન બંધુઓ લઈ રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧ પાટણમાં શ્રી સ્વભનપાનાય સ્વામીની ધર્મશાળામાં લગભગ રૂા. ૪૦૦૦૦ હજાર આપના પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા, જેનું ખાત મુર્ત પિતાશ્રીએ આપના જ હાથે કરાવેલુ, તેનું સમાર કામ આપે હાલમાં કરાવી રૂા. ૧૦૦૦૦ ખરા છે. સાથે લાબ્રેરી તરીકે પુસ્તકાને સારા સંગ્રહ કરી યાત્રીકાને તેમજ સમાજને એક ઉપયેગી સાધન કરી આપ્યું છે. 'પાટણ અને પાલીતાણાની ધમ શાળાઓ તથા સ. ૧૯૫૬ માં અન્નગૃહ ૨ પાલીતાણામાંની આપનાં ધમ શાલામાં રૂ।. ૪૦૦૦૦ આપના પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા; તેનું ખાત મુદ્દે પણ આપને જ હાથે થયું હતુ. તેનુ સમારકામ હાલમાં જ આપે કરાવી રૂ।. ૫૦૦૦ લગભગ ખરચ્યા છે. ૩ સ. ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળમાં મીસની જગ્યામાં ( જ્યાં હાલ આપના રહેવાને બંગલે છે) ત્યાં અન્નગૃહુ ખાલી અપંગ માણસાને અન્ન વસ્ત્ર આપી લગભગ રૂા. ૨૫૦૦૦ પિતાશ્રીના વખતમાં ખરચાયા હતા.. સ. ૧૯૫૯-૬૦ માં અમદાવાદમાં ભરાયેલી નેશનલ કાંગ્રેસના ડેલીગેટા, વીઝીટર્સ અને શહેર સભાવિત ગ્રહસ્થાકોંગ્રેસ તથા જૈન ને ભારે ધામધુમથી ધ્વનીગ પાર્ટી આપી હતી. વે. કેન્ફરન્સને તેમજ મુખની જૈન વે કેન્દ્રરન્સને પણ વ ઇવનીંગ પાટી નીગ પાર્ટી આપી હતી. આવી રીતે ધર્મસેવા અને રાષ્ટ્ર સેવાના સોગે પણ આપે સાચવીને લગ ભગ રૂા. ૧૦૦૦ ના ખર્ચ કર્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની સ. ૧૯૬૧માં પૂજ્ય પિતાશ્રીતે પગલે અનુસરી પુજન પિતાશ્રીની પાછળ ગામ-કાટા, પાલીતાણ અને પાછળ પાટણમાં અાઇ મહે।ત્સા, ઝવેરાતની આંગીઅઠ્ઠાઇમહાત્સવે। એ સાથે કરાવી સ્વમીવાત્સલ્ય નવકારશી ) અને ઘણી ધામધુમથી કરવામાં આવ્યાં હતાં જેમાં સ્વામીવાત્સલ્ય લગભગ રૂ. ૧૦૦૦૦ ના ખર્ચ કર્યા હતા. પાટણની કે॰ માં સં. ૧૯૬૨ માં પાટણની જૈ શ્વે કાન્ફરન્સ રીસેપ્શન કમી- નિમંત્રી રીસેપ્શન કમીટીનું પ્રમુખસ્થાન આપ ટીનુ’પ્રમુખસ્થાન સ્વીકારી લગભગ રૂા. ૨૦૦૦૦ ના ખર્ચ કર્યાં હતા. સ, ૧૯૬૫-૬૬ પાટણમાં પૂન્ય પિતાશ્રી પાછળ મોટા અડ્ડાઇ મહેાત્સવ સાથે નદીસરીપ તથા શીખરજી, ગીરશહેર જમણ. નારજીની રચના, ઇલ્લાચીકુમાર, મધુબીંદુ, પચી વિગેરેના દૃશ્યા ઘણી ધામધુમથી કરીને તે પ્રસ ંગે પ્રીતિભાજન ( શહેર જમણું ) આપ્યું હતું. તેમાં ગામના તથા આસપાસના ઘણા ગામેાનું લગભગ એક લાખ માલુસ એકત્ર થયુ હતુ જેમાં રૂા ૫૦૦૦) ખર્ચ કરવા ઉપરાંત સ. ૧૯૬૬ માં શ્રી વીશા શ્રીમાળીની ન્યાતમાં તેમજ સ્નેહી સબંધીએમાં પાત્તળની કાડીયેાની લ્હાણી કરી હતી; તેમજ ગામના દરક દેરાસરજીમાં ધૃજા–પ્રભાવના, આંગીયા રાત્રી જાગરણ વાગેરેમાં રૂા. ૨૦૦૦૦) ખર્ચી આ પ્રસ ંગમાં એકદર રૂા. ૭૦૦૦૦) ના ગ ંજાવર ખર્ચ કર્યા હતા. ત્રણસેા વર્ષમાં આવુ ગામજમણુ નહિ થયેલ હાવાથી આખા શહેર તરથી આ માંગલીક દિવસની યાદગીરી કાયમ રાખવા હંમેશ માટે તે દીવસે પાખી પાળવાના ઠરાવ કરવામાં આપ્યા હતા. જેને જ્ઞખલા શુાજ :ઉત્સાહ અને પ્રેમથી આપશ્રીને આપવામાંઆવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૯૬૭ માં પાટણમાં વિશાળ અન્નગ્રહ ખોલી અપંગ અને નિરાધાર માણસને અન્ન, વસ્ત્ર, પુરાં પાડવા. ગુજરાતમાં દુ- સાથે ડોકટર કોઠારીને તેમની ખાસ સારવાર માટે કાળવખતે પાટ- રેકી દરેક રીતે મદદ કરી તેમજ ગુપ્ત દાનની. ણમાં ખોલાવેલું એક પેટી ખેલી ચીડીઓ દ્વારા ઘણા માણસોને અજગૃહ, ઘણા ગામમાં મદદ મોકલી લગભગ રૂા. ૨૦૦૦૦ વીશ હજારનો ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૭૨ માં અનાજની મેઘવારીને લીધે એક ખાસ દુકાન ધર્મશાળામાં ખોલી ગરીબ અને મધ્યમ સસ્તા અનાજની વર્ગના માણસોને જુવાર બે પૈસે શેર નામની દુકાન. કિંમતે પૂરી પાડી રૂા. ૫૦૦૦) નું નુકશાન સહન કરી લેકને આશીર્વાદ લીધે હતા. સંવત ૧૯૭૩ માં ગામ ચારૂપમાં શ્રી શામળા પાર્શ્વનાથજીના પ્રાચીન તિર્થમાં મહાદેવજી સંબંધી તકરાર હો.. ચા રૂપના લવાદ વાથી જેનો અને સ્માર્તા વચ્ચે મોટે વિગ્રહ તરીકે થયો હતો તેનો ઘણો વખત ઝગડે ચાલ્યા પછી, છેવટે બંને પાર્ટી (બધા શહેરીઓ ) તરફથી એકજ લવાદ તરીકે આપને જ પસંદ કરી નીમવામાં આવ્યા હતા જે ઓછું સન્માનનીય ન ગણાય! - શ્રી શામળાપાશ્વનાથજીના દેરાસરમાં ધર્મશાળામાં કોઈપણ જાતની દખલગીરી (અરસપરસનો વિરોધ) નહિ રહેવાથી જેને અને સ્માર્યો વગેરે અખા શહેર તરફથી એ વાત સાંભળી ઘણી ખુશાલી બતાવી કુલના હારતોરાથી વધાવી લીધા હતા. અને તે પછી દીવાન સાહેબ મનુભાઈના સ્વહસ્તે શહેર તરફથી આપને માનપત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચારૂપની ધર્મશાળામાં મેડે બંધાવી રૂ. ૨૦૦૦) તેમજ આ ચુકાદાને અંગે રૂ. ૨૦૦૦) ખરચ કરી આવી રીતે તન-મન અને ધનને ભોગ આપે હતા. 'સં. ૧૯૭૬ માં પાટણથી તારંગાજી, ભોયણીજી, કેશરીયા, - રાણપુરજી, મક્ષીજી, માંડવગઢ, ઉજેન, આબુજી, યાત્રાએ. ગીરનારજી, વેરાવળ, પ્રભાસપાટણ,: અંતરીક્ષ અને શ્રી સિદ્ધાચળજી વગેરેની યાત્રામાં લગભગ ત્રણ મહીના ફરી રૂા. ૫૦૦૦) ને વ્યય કર્યો હતે. સંવત ૧૯૭૮ નું પર્યુષણ પર્વ શ્રી કોટા મુકામે થયું હતું તે પ્રસંગે અઠ્ઠમની તપસ્યા કરીને શ્રી મહાવીરસ્વાશ્રી કેટામાં મીના પારણું નીમીતે જલયાત્રાનો વરઘોડો ચપર્યુષણ પર્વ. ડાવ્યો હતો. જે કેટામાં અત્યારસુધીમાં પહેલો હતો, રાજ્યના તમામ હાથી, ઘોડા, પાયદલ વીગેરેની ઘણુંજ સામગ્રી સાથે આ વરઘોડે એક માઈલ સુધી લંબાવ્યો હતો. વળી ઓશવાળ કામમાં ઘણો વખતથી બે તડ હતાં તે આપે એકત્રિત કરીને આ બંને શુભ પ્રસંગોની ખુશાલીમાં કેટાના સંભાવીત ગૃહસ્થો સાથે મેટું જમણ (સ્વામીવાત્સલ્ય) કર્યું હતું જેમાં રૂા. ૦૦૦) લગભગ ખર્ચ કર્યા હતા. * સંવત ૧૯૭૯ માં મહાલક્ષ્મી પાડામાં શ્રી મુનિસુવ્રતસ્વામીના દેરાસરના જીર્ણોદ્ધારની ટીપમાં પ્રથમ આપે મહાલક્ષ્મી પા- રૂા. ૨૫૦૦) ભરેલા હતા. તે દેરાસરજીમાં મહા ડાના દેરાસરજીની સુદી ૫ ને દિવસે શ્રી મુનીસુવ્રતસ્વામીજી ગાદી પ્રતિષ્ઠા. ઉપર બીરાજમાન થયા તે સમયે આપની દેખરેખ નીચે પ્રતિષ્ઠાના દરેક કાર્ય થયાં હતાં જેમાં જળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ યાત્રાના બે વરઘોડા ઘણી ધામધુમથી નીકળ્યા હતા તેમાં બે નામણદીવા–રથ હાંકવાનું–રથમાં બેસવાનું તથા છડી ચોપદાર સાંબેલા વગેરેની ઉછામણુમાં રૂા. ૬૦૦૦) અને શાંતિસ્નાત્ર : વામાં ચોખા રૂા. ૧૦૦૦) તેમજ નવકારશી વગેરેનું જમણ છે. - રૂા. ૨૫૦૦) મળી કુલ રૂા. ૧૨૦૦૦)નો ખર્ચ કર્યો છે ૧ શ્રી પાટણની પાંજરાપોળના સ્થાયી ર. ૧૨૧૦૧) ૨ શ્રી પાટણ જૈન મંડળ બોગના સ્થા, :: ફેડમાં રૂ. ૩૫૦ ૧) ૩ શ્રી પાટણ જૈન બાળાશ્રમના સ્થાઈ કુંડમાં રૂા. ૨૫૦૧) ૮ શ્રી પાટણ જૈન મંડળ: પાર્શ્વનાથજીના આપી આ૫ પેટ્રન થયા . . ! ણીતી જૈન સંસ્થાઓ શ્રી જે. ધર્મ, સારક સભા. શ્રી જેન આનંદ સભા ભર 3 જાહેર સખાવતે. શ્રી પાટણ હેમાચાર્ય જેન સભા શ્રી પાલી નાણું ય જે ગુરૂકુળ, શ્રી મહાવીર વિદ્યા મુંબઈ વીગેરે સંસ્થાએ માં આપે લાઈવ | મ્બર થઈ સાહિત્યને પણ સારું ઉતેજન / પેલું છે. તથા પાટણ બાલાભાઈ કલો લાઈફ મેમ્બર થવા ઉપરાંત ક્રીકટ માટે રૂ. ૧૦૦૦) આપી મેમ્બરને રમત-ગમત તક વ્યાયામનું સાધન કરી આપ્યું હતું. મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ બનારસ વિશ્વ વિદ્યાલયને શ્રીયુત મદનમોહન માલવીયા હસ્તક રા. ૧૫૦૦૧) આપ્યા હતા. જેમાં રૂા. ૫૦૦૦) શ્રી જૈન , બેગ ૫૦૦૦) શ્રી જે. વેટ લેઇંગ અને રૂા ૫૦ ૦ ૦) જનરલ ફંડમાં એ પ્રમા. ૨ વ્યવસ્થા કરવા આવ્યા હતા. હાલમાં કીર્થંભનપાર્શ્વનાથજીના દેરાસરના જીર્ણોદ્ધારનું કામ ચાલુ છે તેમાં રૂા. ૧૦૦૦૦) લગભગ ખર્ચ થવા ૨ ભવ છે. કી કેટામાં ધર્મશાળા તથા ઉપાશ્રયનું એક વિશાળ મકાન તૈયાર થાય છે કે જે ધમશાળા તરીકે જેનોને ઉતારવામાં, સાધુ સાવીના ઉપગ માટે, સ્વામીવાત્સલ્ય કરવા માટે તેમજ જેમના બાળકે ધાર્મિક અને નીતિનું શિક્ષણ લખી શકે તેવી પાઠશાળાઅને લાયકેરી વગેરે કરવાના હેતુથી બાંધવામાં આવેલ છે. જેમાં રૂા. ૧૦૦૦૦) લગભગ ખર્ચ થવા સંભવ છે. આ ઉપરાંતપર રીપો જેવી કે દેરાસરજી, ઉપાશ્રય, પાંજરાપોળ, સાત ક્ષેત્રે સાર્વજનીક સંસ્થાઓ, મંડળે વીગેરેની ટીપેમાં ગુપ્ત દાનોમાં, તિર્થસ્થાનોમ અને તેવાજ સાર્વજનીક કાર્યમાં દરવરસે રૂા ૧૦૦૦૦) યુગભગ ગણતાં વીસ વરસમાં રૂા. ૨૦૦૦ ૦) બે લાખ લગભગની નાદર રકમની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ સદવ્યય કર્યો ગણાય. આવી રીતે એકંદર લગભગ રૂ. ૫૦૦૦૦૦) પાંચ લાખની ગં. જાવર રકમને સદવ્યય થયો છે. સંવત ૧૯૮૨ ના કારતક માસમાં સહકુટુંબ પાલીતાણે આવી વ્યાપારી વ્યવસાય છોડી શાંતિ લઈ, નવાણું યાત્રા શ્રી પાલીતાણું- કરી ભકિતને અપૂર્વ લાભ લીધો અને તે પ્રસંગે નીનવાણું યાત્રા. નવકારશી કરી મોહનથાળનું જમણ આપ્યું હતું. તથા પાટણ પં- તેમજ પાલીતાણાની જુદી જુદી સંસ્થાઓને ચાયતી ફેડ. યથાયોગ્ય મદદ આપી હતી. વળી નાની મોટી પંચતિર્થી તથા અજાર પાર્શ્વનાથ પંચતિર્થીની યાત્રા પણ વચલે ગાળે કરી ભક્તિનો સંપૂર્ણ લાભ લીધો છે. . શ્રી શત્રુંજય ઉપરના પિતાના દેરાસરમાં રંગરીપેર કામ કરાવ્યું છે આવી રીતે ચાર માસ સુધી તદન નિવૃતિ લઈ શેઠ સાહેબે તેમજ તેમનાં પત્નિ સૌ. હીરાલક્ષ્મી બાઈએ ક્રિયા સાથે ભક્તિપૂર્વક યાત્રાને લાભ લઈ જીવનનું સાર્થક કર્યું છે. આ યાત્રામાં લગભગ રૂા. ૧૦૦૦૦) નો સદ્વ્યય કર્યો છે. ઉપરાંત પાટણમાં જૈન પંચ પં? ચાયતી ફડ (જેન ભાઈઓ અને બાઈઓને આર્થીક સહાય અને જરૂરીયાત મદદ તરીકે આપવાનું ફંડ ) કરવામાં આવ્યું તેમાં આ રૂા. ૫૦૦૦) આપીને એક જરૂરીયાતવાળી સંસ્થાને સહાનુભૂતિ આપી છે, જે સંસ્થામાં આપની પ્રમુખ તરીકે નીમણુક થયેલી છે. આવા વખતમાં વ્યાપારી વ્યવસાય છોડી ધાર્મીક જીવન ગુજારી લક્ષ્મીને સદવ્યય કરવાનું આપના જેવા પુણ્યશાળીનેજ સુજે છે. જે બીજા શ્રીમતિને અનુકરણીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧ શ્રી પાટણ વિશાશ્રીમાળી ન્યાત તરફથી. ૨ શ્રી પાટણ હેમચંદ્રાચાર્ય જેન સભા તરફથી શેઠ શ્રીને મળેલાં ૩ શ્રી પાટણ શહેર જમણના માનપત્રનો દાખમાનપત્રો. લો સં. ૧૯૬૫. ૪ શ્રી કડી પ્રાંતની રૈયતના સભાસદ તરીકે વડોદરાની પહેલી જ ધારાસભામાં આપના નીમણુક થઈ તે બદલ પાટણના સમસ્ત મહાજન તરફથી સં. ૧૯૬૪ ના ફાગણ વદ ૫ ના રોજ અપાયેલું માનપત્ર. ૫ ચારૂપ કેસના લવાદ તરીકે આપે જે બાહો શીથી કાર્ય કરી. નીવડે લાવ્યા તે બદલ સમસ્ત શહેર તરફથી વડોદરા રાજ્યના દીવાન મનુભાઈ સાહેબના સ્વહસ્તે અપાયેલું માનપત્ર. આપશ્રીને રાજ્ય સાથે સંબંધ પણ એક જેન તરીક ઘણોજ પ્રશંસનીય છે. વડોદરા નરેશ શ્રીમંત સરકાર રાજા મહા સયાજીરાવ ગાયકવાડ સાહેબ આપના નીકટ રાજાના સાથે સંબંધના અંગે આપને ત્યાં ડીનર પાર્ટીમાં પધાર્યા સંબંધ હતા. શ્રીમંત કેટા નરેશે પણ આપને પિતા ના ભાયાતોની બેઠકમાં ખાસ બેઠક આપેલી છે અને ભાયાતના જેટલું જ માન આપને આપવામાં આવે છે. સીવાય રાધનપુર, પાલનપુર, ભાવનગર, ઝાલરાપાટણ (રાજપુતાના) વગેરે ગામેના રાજા મહારાજા સાથે આપશ્રી સારા સંબંધ ધરાવો છો જે જેના કામને મગરૂર થવા જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ આપે અનેક રીતે શહેરની, કડી પ્રાન્ત મહાજન સભાના પ્રમુખ તરીક પ્રાંતની, દેશની, રાજ્યની અને જૈન કેમની અણમોલ સેવા. બજાવી છે. તેને અંગે પાટણની સંસ્થાઓ તેમજ અન્ય સંભાવિત ગ્રહસ્થા તરફથી જુદાં જુદાં માનપત્રો ઘણું ધામધુમથી પ્રજાકિયા સમારંભ વચ્ચે આપશ્રીને આપવામાં આવેલાં છે જેને વિસ્તાર અને આપનું વિસ્તૃત જીવન ચરિત્ર શ્રી ભગવતી સૂવ ભાષાંતર, ચારપનું અવલેહન તેમજ દીલ્હી દરબાર કેરોનેશનના ઈગ્લીશ પુસ્તકમાં આવેલું છે જેથી અત્રે તો તેની માત્ર ટુંક નેંધ લેવામાં આવી છે. – @ જૈન સસ્તી વાંચનમાળા દર વરસે માત્ર રૂ. ૩ માં ૮૫૦ થી ૯૦૦ પાનાંના ઈતિહાસીક પુસ્તક નીયમીતપણે ગ્રાહકોને આપે છે. ઇતિહાસીક ઉત્તમ વાંચન તેજ-જીવન સુધારણાનો અમુલ્ય માર્ગ છે. ગ્રાહક થવા લ – જૈન સસ્તી વાંચનમાળા. ઠે. રાધનપુરી બજાર–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. જૈનધર્મ એ ક્ષત્રીયના ધર્મ છે-રાજધર્મ છે, એ કાં હવે ખ્રુપુ રહી શકયુ નથી. પૂર્વે જગત ઉપર અનેક જૈન રાજાએ પેાતાની સત્તા ચલાવી ગયા છે. છતાં જૈન ધર્મને આરાધી આત્મક્લ્યાણ પણ સાધી ગયા છે. એ ટ્રેન રાજાએની શૂરવીરતા એમનાં તેજ અને ગૌરવ, ધર્મ - પ્રિયતા હવે ધીરે ધીરે જગતની દૃષ્ટિ આગલ ખડા થતાં જાય છે જો કે એ પ્રાચિન જાહેાજલાલી પર અંધકાર છવાઇ ગયા છે છતાં એ ભેદી ઐતિહાસિક સત્યો જગતના ચાકમાં રજુ કરવાના અમારા પ્રયાસ છે. જૈન ઐતિહાસિક પ્રસંગો ગુજરાતના ઇતિહાસમાં જોકે અગ્રસ્થાન ભાગવે છે. છતાં અનેક ઐતિહાસિક પ્રસંગો તારવી એની આખી સંકલના સાંકળ ઊભી કરીને જગતની આગળ એ પ્રાચિન યથા દૃશ્ય રજુ કરીએ છીએ. આપણા આ ઇતિહાસ વિક્રમ સંવતની બીજી સદીથી લગભગ પૂર્વતા છે. એટલે એના પ્રાચિનતા તા ધણી જુની કહેવાય. એ સમયની દુનીયા તા જૈનતત્વથી ઝળહળી રહી હતી. બેંક ન્યાતા કે પેટા જ્ઞાતિ તો તે સમયે પણ હતી છતાં એ સર્વે જ્ઞાતિએ બહુધા જૈનધર્મ પાળતી હતી. રાજા પણ બધા જૈનધર્મનાજ રાગી હતા. એટલે પ્રજા પણ એ ધર્મની અનુયાયી બને તે સર્વથા શકય હતુ. : આપણી વાર્તાના સમયના પ્રતિહાસમાં મહાન પ્રભાવિક પુરૂષ સ પ્રતિ હતા. જેમના ધર્મગુરૂ આર્ય સુહસ્તિ શાસનમાં નાયક - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમા મહાવીર સ્વામીના આઠમા પટ્ટધર ગચ્છનાયક હતા. તેમના પ્રતિબધથી બેધ પામેલા મહાન સંપ્રતિએ જેન ધર્મ માટે શું નથી કર્યું ? ઈતિહાસનો બારીક અભ્યાસ કરનાર કોઈપણ જેન નામધારી વ્યક્તિ મહાન સંમતિથી અજાણ તો ન જ હોય, આજે પણ જેનામાં એ મહાન સંપ્રતિનું પુણ્યવંત પ્રાતઃસ્મરણીય નામ ઘેરઘેર ગવાય છે. એનું કારણ શું? આપણા ઉપર-જેને ઉપર એમના ઉપકારે અગણીત છે. જેન મંદિર, જીર્ણોદ્ધાર, જિન પ્રતિમાઓ તેમજ ચતુર્વિધ સંધના ભક્તિ કરીને એમણે આપણું ઉપર કાંઈ થોડો ઉપકાર કર્યો નથી. જેનધર્મના સંપૂર્ણ ગૌરવને વધારનારૂં એ પવિત્ર પુરૂષનું કથાનક આ નલકથામાં તમે જોશો ! પોતે અહિંસાના ઉપાસક છતાં એમણે ત્રણ ખંડ પૃથ્વીને તાબે કરી સોળહજાર રાજાઓને પોતાના સામંત બનાવ્યા હતા. વાસુદેવ નહી પણ વાસુદેવ સમાન ત્રણ ખંડના ધણી મહાન સંપ્રતિનાં અમે વિશેષ શું વર્ણન કરીયે! આ નવલકથા વાંચશે ત્યારેજ એમના પરાક્રમ તેજનું વાંચકને ભાન થશે. કે બાલ્યાવસ્થામાંથીજ એમનાં બળ, પરાક્રમ, ચાતુર્ય અદભૂત હતાં. બબે હજાર વર્ષના વચમાં થર ચડી ગયા છતાં હજી જાણે ગઈકાલેજ થઈ ગયા હોય એમ આખી જેન કામ એમના ગુણગ્રામ કરે એ પુરૂષપુંગવ સાધારણતા ન હોય! એમના અનેક ઉપકાર તળે દબાયેલી પ્રજા–આપણે એમને માટે જેટલું કરીયે એટલું થોડું જ કહેવાય. છતાં કુલ નહી ફુલની પાંખડી અર્પણ કરીને પણ આપણે એમની તરફ અપણી ભક્તિ પ્રગટ કરવી જોઈએ એ ઉપકારક પુરૂષનું નામ સ્મરણ, ઐતિહાસિક જીવન જગતના ચેકમાં હમેશાં કાયમ--અવિચળ રહે એ માટે આપણે કાંઈક કરવું જોઈએ. તમારી અમારી સર્વ કોઇના એ પવિત્ર ફરજ કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com શક્તિ પ્રગ તિના ચોકમાં એક કરીનું નામ સ્મર Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ મહાન સંપ્રતિએ મહાન પુરૂષ મૌર્યવંશમાં થયેલા હોવાથી ઇતિહાસને અનુલક્ષીને મૌર્યવંશીય પ્રથમ પુરૂષ ચંદ્રગુપતથી લઈને બિંદુસાર, અપક, કુણાલ ને સંપ્રતિ સુધીને ઈતિહાસ આ નવલકથામાં રસ ભરી શૈલીથી તમારી આગળ પ્રગટ થશે ચંદ્રગુપ્તને વિષમ સંજોગોમાં રાજ્ય મળવું તેને પ્રધાન ચાણક્ય બ્રાહ્મણ હોવા છતાં જેન ધર્મ ઉપર તેની અચળશ્રદ્ધા, એની ચતુરાદ, રાજ્ય ચલાવવાની કુનેહ, એનાં અદભૂતકાર્ય એ બધું સવિસ્તર આ ઈતિહાસમાં રજુ થશે. તેમજ બિંદુસાર એના સમયમાં ખટપટને અંગે ચાણકયે કરેલું અનશન, બિંદુસારનો પશ્ચાત્તાપ તેમજ અશોકનાં અદભુત પરાક્રમ કાર્યોની સંકલના પણ અમે જાળવી રાખી છે. કે જેથી વાચક આ નવલકથામાં રસપૂર્વક ભાગ લઈ શકે. અશોકને પુત્ર કુણાલ, બાળપણમાં એને મળેલી યુવરાજપદ સહિત અવતિની સમૃદ્ધિ, સાવકી માતાનું જોર, એ ઈર્ષાને પરિણામે બાળકુણાલને અંધત્વ, સમ્રાટ અશોકને સંતાપ, કુણાલના સહનશકિત એની પ્રભુભક્તિ અને છેવટે કુણાલના પત્નિ શરદકુમારીથી થયેલો મહાન સંપ્રતિ નો જન્મ, કુણાલનું ગવૈયાના વેશમાં પિતાના દરબારમાં આવવું, સમ્રા ટના વરદાનમાં રાજ્યની માગણી, એ બાલ સંમતિને પિતામહે કરેલ રાજ્યાભિષેક, અપરમાતાની નિરાશા, ખટપટ, પ્રપંચ અને એનું પરિણામ, આખરે દુઃખમાંથી સુખ થતાં થએલો ધર્મનેજય અને અન્યાયને માર્ગે ચાલનારાઓને શિરપાવમાં મળેલી નિરાશા એ સર્વે તમને આ નવલક્થામાંથી પ્રાપ્ત થશે. સંપ્રતિ ચરિત્ર, પરિશિષ્ટ પર્વ, ઉપદેશપ્રાસાદ, જેન પ્રાચિન અર્વાચિન ઈતિહાસ, જૈન ધર્મને પ્રાચિન ઇતિહાસ, વગેરે અનેક ઐતિહાસિક પુસ્તકના આધારે આ કથા લખાયેલી છે. જે મહાન સંપ્રતિને ઘેર ત્રણ ખંડનું સામ્રજ્ય છતાં જેનેતર અતિ હાસમાં તે એમનું નામ પણ જોવાતું નથી. મહાન અશોક, ચંદ્રગુપ્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મહાન સિકંદર, મહાન નેપોલિયન આદિ પુરૂષો કરતાં પણ જેમણે પોતાના પરાક્રમથી ત્રણ ખંડ પૃથ્વી છતી હતી, તેની કોઈ પણ રૂપરેખા ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે ન કોતરાય એ શેરોના કહેવાય. માટે એ નષ્ટનું જીવન ઈતિહાસ રૂપે હમેશાં જળવાઈ રહે, સમાજ એના કર્તવ્યથી સત્તાથી અને વૈભવથી માહિતગાર થાય એટલા માટે જ આ પ્રયાસ છે. તે સિવાય પ્રસંગને લગતો બીજે પણ ઇતિહાસ તમને આ નવલકથામાં દ્રષ્ટિએ પડશે. અપરમાતા પિતાના સ્વાર્થને માટે કેવી ખટપટ કરે છે; છતાં અને નીતિનું પરિણામ પણ તેવુંજ ભોગવવું પડે છે. અને સત્યને આખરે વિજય થાય છે. જેનેતરે અહિંસાને ભારતની પરાધિનતાનું કારણમાનીને આજે એને કવાડી રહ્યા છે પણ ચુસ્ત અહિંસાવાદી દયાના સાગર છતાં પિતાની સમશેર શત્રુઓને માટે હમેશાં ખુલ્લી જ રાખે છે. શત્રુઓની મધ્યમાં નિડર પણે ઘુમીને શ= સૈન્યને નાશ કરે છે. અહિંસાવાદી યુદ્ધમાં પાછી પાની કરતા નથી એ બધું આ ઈતિહાસથી સ્પષ્ટ થશે. અહિંસામાં ચુસ્ત છતાં પણ જૈનૌનાં પ્રાચિન તેજ-ગૌરવ-પ્રભાવ આજે લગભગ નષ્ટ થયાં છે. જેથી આવાં ઈતિહાસમય કથાનકેથી નષ્ટ પ્રાય થયેલાં છવન નવપલ્લવિત થાય, પ્રાચિન કાલની એ પ્રતાપમય ભાવના દરેક જૈન બંધુઓમાં સતેજ થાય અને એમની દૃષ્ટિ વિશાળ બની ફરીને જીવનમાં નવ જીવન પ્રગટે ! એજ હદયગત ભાવના સાથે વિરમું છું. લેખક– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ નભર. પ્રકરણ ૧ લુ. ૨ જી. ૩ જી. ૪ યુ. ૫ મુ. ·"" ... 36 .. 79 ,, "" ૐ. ” ,, ', ,, ,, 22 .. રું ૭ મુ. ૮ મું. ૯ મું. ૧૦ મુ. ૧૧ સુ ૧૨ મુ. ૧૩ સુ. ૧૪ મુ. ૧૫ મુ. ૧૬ મું. ૧૭ મું, " (07 વિષયાનુક્રમણિકા. વિષય. બાળ યુવરાજ... તિષ્યરક્ષિતા નદનાચા. રાજસભામાં ... સાવકી માતા સ્નેહ. પૂર્વ પરિચય... ઇતિહાસ પરિચય. ચાણાકયની ચતુરાઇ. ચંદ્રગુપ્ત. ભુલને ભાગ... મહાન્ અશાક. ભવિતવ્યતા. ... મતલબની માહમાં. ... : ... ... : : F : ... એકજ ભૂલ. પરિવર્તન. 16. એ ચંદા તે કાણું ! કુણાલની પ્રભુ ભક્તિ. ... da: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat :: ... : : ... ... ... : : : : : : :: ... : : ... ... : ... ... ... પૃષ્ઠ. ૧ . ૧૫ ૨૧ ૧૮ ૩૫ ૪૭ ૫૫ ૭ ૮૭ ૯૫ ૧૦૭ ૧૧૫ ૧૨૪ ૧૩૧ ૧૪૩ www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મુ. ૧૯ મુ. ૨૦ મુ. ૨૧ મુ. ૨૨ મુ. ૨૩ સુ. ૨૪ મુ. ૨૫ મુ. ૨૬ સુ. ,, ૨૭ સુ. ૨૮ મુ. "" ,, ૨૯ મુ. ૩૦ મુ. ,, ૩૧ મુ. ૩૨ મુ. ૩૩ મુ. ૩૪ મુ. ૩૫ મુ. ૩૬ મુ. ૩૭ મુ. ૩૮ મુ. ,, ,, 99 ,, ,, "" "" "" "" "" "" "" "" "" " ,, ,, ૨૨ એક ભિખારી. આશાનુ એક કિ. આશાને હિંડાળે. અધ સિતારવાળા. ખેંચાખેંચ. કાળી રાતે. પરિણામ. પશ્ચાત્તાપ. ... ... ... ... ... : ... ... : : : : ... બાળ તેજ. વિશ્વ વિજયીનાં માતાને નમન. આર્ય સુહસ્તિ સ્વામી જીવંતસ્વામી... : ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... ... ... : ... ... : ... : ... : રથયાત્રામાં હવે મારે શુ કરવુ જોઈએ ? દુનિયા ધર્મને માગે. ગજેંદ્રતી માં આ મહા ગિરિ સ્વર્ગ. : ... : : ... :: ગજે દ્રુપદ તિ. કંઈક નવાજૂની ( યુગ પ્રધાને )... અવંતી પાર્શ્વનાથ અખત આજ્ઞા ઉપસ’હાર ... ... ... ... ... ... ૧૫૦ ૧૫૮ ૧૬૬ ૧૭૪ ૧૮૪ ૧૯૩ ૨૦૦ ૨૦૮ ૨૧૭ ૨૨૩ ૨૩૦ ૨૩૦ ૨૪૬ પર ૨૬૧ ૨૬૮ ૨૪ ૨૦૮ ૨૯૩ ૨૯૮ ૩૦૩ www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્તી વાંચનમાળાનું નામદરેક જૈન બંધુઓની જાણમાં છે કે, અમોએ સં. ૧૯૭૯-૮૦ -૮૧ ત્રણ વર્ષનાં પુસ્તકે વાર્ષિક રૂા. બેમાં પાંચસો પાનાના હિસાબે ગ્રાહકોને આપ્યાં છે. દીવસે દીવસે ગ્રાહકોને વધતો જતો સંતાપ અને ઉત્તરોત્તર પ્રગટ થતાં ઇતિહાસીક ઉત્તમ પુસ્તકે હવે દરેકના જાણવામાં આવ્યાં છે. (સં. ૧૯૮૨) થી અમોએ રૂા. ૩) માં ૮૫૦ પાનાનાં પુસ્તકે આપવાનું નકી કર્યું છે અને તેથી હવે દરેક જૈન બંધુ આ લાભ લેવા નહિ ચુકે એવી આશા છે. સં. ૧૯૮૦-૮૧ નાં આઠ પુસ્તકે નવા થનાર ગ્રાહકોને શીલકમાં હશે. ત્યાં સુધી તેજ લવાજમમાં મળશે. સં. ૧૯૮૧ નાં પુસ્તકે– | પૃષ્ટ કિમત. ૧ શ્રી સિદ્ધસેન દિવાકર યાને વિક્રમના સમયનું હિંદ. ૩૦૪ ૧-૮-૦ ૨ શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ ચરિત્ર ... ... ૧૫૬ ૧-૮-૦ ૩ શ્રી કેશમુનિ અને પ્રદેશી રાજા. • • ૧° ૬૬૦ ૩-૬-૦ સં. ૧૯૮૨ નાં પુસ્તકે – ગઈ સાલમાં વધુ અપાયેલાં પુષ્ટ– ૧૫૦ ૦–૮–૦ ૧ જેનોના મહાન રત્ન. .. •• • ૧૬૦ ૧-૦-૦ ૨ શ્રી બપ્પભસૂરિ અને આમરાજ ભાગ ૧ લે. ૨૬૦ ૧-૮-૦ ૩ મહાન સંપ્રતિ અને જૈન ધર્મને દિગવિજય. ૨૮૦ ૧-૮-૦ ૮૫૦ ૪-૮-૦ લખે –જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર_ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ અમારાં બીજાં નિત્યનાં ઉગી પુસ્તક તેમજ - પ્રભાવના કરવા લાયક પુસ્તકો. ૧ પંચપ્રતિક્રમણ પિકેટ સાઈઝ પૃષ્ઠ ૩૦૦ કિંમત સે નકલના પાર્ક રેશમી પુંઠું નવસ્મરણ ઉપરાંત બીજાં સ્તોત્રો : - છંદો રાસ સાથે. ... ૦-૧૦-૦ ૫૦-૦-૦ ૨ આત્મવીરની કથાઓ (વાંચતાં જ હૃદયમાં " ધાર્મીક સંસ્કારની છાપ પાડનારૂં રસીલી - - - - ભાષામાં લખાએલું).... ... .... ૦-૫–૦ ૨૦-૦-૦ ૩ જૈન નિત્ય પાઠ સંગ્રહ નવસ્મરણ ઉપરાંત બીજાં સ્તોત્ર છંદો રાસ વિગેરે સાથે. .. ૦–૩– ૧૨-૮-૦ ૪ વિજય શેઠ અને વિજયા શેઠાણ. ... ૧-૪-૦ ૧૫-૦-૦ ૫ ઇલાયચી કુમાર ચરિત્ર. ... ... –૩–. ૧૦-૦૦ ૬ અરાણિક મુની ... ... .... ૦–૩-૦, ૧૦—– ૭ સ્નાત્રપૂજ પંડિત શ્રી દેવચંદ્રજી કૃત તથા અષ્ટ છે. . પ્રકારી પૂજાના દોહા. ... •. ૦-૨૦ ૧૦-૦–૦ ૮ શ્રી પાંચપદની અનુપૂર્વિ. . –૨-૬ ૭-૦-૦ ૯ શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન. .. . . . ૦-૧–૦ ૫-૦-૦ ૧૦ જેન નિત્ય સ્મરણમાલા. ... ---- -- ૧૧ રત્નાકર પચ્ચીશી. . . .. ~-૬ ૨-૮-૦ ૨ પર્વ નિથિ વિગેરેના ચૈત્યવંદનાદિને સંગ્રહ.. . ' . (સાધ્વીશ્રી લાભશ્રાજીવાળું) . ... ૧-૪-૦ .. .... ૧૩ શ્રી આદિનાથ ચરિત્ર ભાષાંતર પાકું રેશમી . . . પવું. (વાંચન માળાના ગ્રાહકને સં. ૧૯૮૦ માં અપાયેલું.) ... ... ... ૧-૮-૦ લખજેને સસ્તી વાંચનમાળા - રાધનપુરી બજાર–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ ह्री श्री पार्श्वनाथाय नमः મહાન્ સંપ્રતિ જૈન ધર્મનો દિગ્વિજય. અથવા મકરણ ૧ લું. બાળ યુવરાજ. સમય પ્રાત:કાળના હોવાથી અત્યારે બે ઘોડેસ્વાર પ્રભાતની ખુશનુમા હવાનેા ઉપભાગ કરતા નગર બહાર ચાલ્યા જતા હતા. એ ક્ષીપ્રા નદીનાં શુભ્ર જલ પેાતાની રૂપેરી ચાદર ખીછાવી પ્રેક્ષકનું આકષ ણુ કરી રહ્યાં હતાં. એક ખાજુએ નદીના વિશાળ પ્રવાહ, ખીજી તરફ નાના મોટા તવ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) રાથી રમણીય થયેલા આ રમણીય પ્રદેશ ઘેાડેસ્વારાને આનંદ જનક હતો. અશ્વો પણ જાણે સુખશીલીયા થયા હાય એમ શીતલ વાયુની લહેરો અનુભવતા મંદમંદ ગતિએ ચાલતા હતા. અને અશ્વો એક સરખા દેખાતા હતા. એક અશ્વ ઉપર પ્રઢ વયના પુરૂષ બેઠેલા હતા, જ્યારે ખીજા અવ ઉપર સાત વર્ષના ખાલક હતા. સાત વર્ષની નાની ઉમર છતાં એની ચાલાકી અદ્ભૂત હતી. એ ખાલ્ય તેજના પ્રભાવ અપૂર્વ હતા, એનામાં માણ્યેાચિત તેાાન, મસ્તી, હુકમ કરવાની ટેવ આદિ અંકુરાએ અત્યારથી પ્રગટ થયેલા પ્રત્યક્ષ દેખાતા હતા. એ ત્રાઢ માણસ સાથે ખાળક અનેક પ્રકારની વાતા કરતાં નવુ નવું પૂછતા હતા. “ આ અવંતી પણ અમારા નગર જેવુ છે. કેવું સુંદર શહેર છે ? ” એ ખાળકે આનંદ ભર્યા ઉદ્ગાર કાઢયા. “ હા” યુવરાજ ! શા માટે આ શહેર સુંદર ન હાય ! આ શહેર માળવ દેશનુ તિલક ગણાય છે. ને એની રાજ્યધાની પણ આ અવંતીજ ! લક્ષ્મી અને માળવાની સુંદરતાનૢ આ શહેર મુખ્ય સ્થળ છે. ” એ પ્રોઢ પુરૂષે કહ્યું. ,, “ખાપાજીએ મને અહીંયા મેાકયેા એ ડીકજ કર્યું છે, આવેા આનંદ મને ત્યાં કે ખીજે કયાંય પડત નહીં, મને રાજ અહીંયા ફરવા આવવાનુ બહુ ગમે છે. અશ્વ દોડાવવા, તલવાર ફેરવવી, તીર ફૂંકવાં, દાડવું, કુસ્તી કરવી વગેરે રમતામાં પણ રસ પડે છે.” બાળકે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) યુદ્ધ કરવાની રમતો તમારે ધ્યાન આપીને શીખવી જોઈયે. યુવરાજ ? તે સાથે થોડુંક ભણતાં ગણતાં પણ હવે તમારે શીખવું જોઈએ. પુરૂષે તો કલમ, કડછી ને બરછી એ ત્રણે કળામાં પ્રવીણ થવું જોઈએ.” એટલે એ કઈ ત્રણ કળા ! કાકાજી?” - “કલમ એટલે ભણવા ગણવાની કળા, પુરૂષે લખતાં વાંચતાં અવશ્ય શીખવું. તેમાં વળી તમારે તે ખાસ શાસ્ત્રને અભ્યાસ હવે કરવો જોઈએ. જેને રાજા થવું હોય એ જે કેળવાયેલ ન હોય તો એના રાજવહીવટમાં ઘણી ખામીઓ આવે છે. ભણવાથી બુદ્ધિ ખીલે છે. રાજા પ્રજા ઉભયનું હીત સમજી શકાય છે. ખામીઓ સુધારી શકાય છે. રાજ્ય અને પ્રજાની ઉન્નતિ કરવામાં શાસ્ત્ર ઘણું જ સહાયકારક બને છે. કડછી એટલે પુરૂષે રાધણ કળામાં પણ હોંશીયાર થવું આવશ્યક છે.” પુરૂષે રાંધવું ? રાંધવું એ તે સ્ત્રીઓનું કામ છે.” બાલકે એમ કહીને મેં મચકોડયું અને હસ્યો. “તમે આવી નિર્માલ્ય વાત શું કરે છે? કાંઈ શૂરવીરતાની વાત કરે તે ગમ્મત પડે?” એ પણ ખરૂં! બરછી એટલે તલવાર, ભાલે, તીર, વગેરે ફેંકતા પણ આવડવું જોઈએ. એ યુદ્ધ કળા તમને શીખવવામાં આવે છે, જેમ જેમ મોટા થશે એમ તમે એ યુદ્ધમાં પારંગત થશે. તમે નિર્ભય થઈ જશે. તમે બાળક છે તેથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) કડછીનુ મહત્વ તમને સમજાતુ નથી. પણ પ્રસંગ આવતાં એની પણ કેટલી જરૂરીઆત છે, તે કાઇક જ સમજી શકે ? ” “ હા. લડવુ, મારામારી કરવી, બીજાને દખાવી દેવા એવું એવુ તા મને અવશ્ય ગમે. એ શસ્ત્રોની કળા શીખતાં તા મને કેવા આનદ આવેછે; એની તમને શી ખબર પડે? ' “ત્યારે શાસ્ત્રના અભ્યાસ પણ તમને ગમતા નથી શુ ?” હું ભણીશ પણ........ 27. 66 “ તેા સારૂં' ! મહારાજની રજા મંગાવી તમને ભણાવવાની શરૂઆત કરશું ? ” “ તે તેા ઠીક....પણ આ નદીમાં આપણે હૈ!શું. રમવાની પાણીમાં ભારે મજા પડશે. ” '' “ અત્યારમાં શું નહાવું? વળી હજી તમને તરતાં ખરેઅર આવડતું નથી ને આ નદીનાં પાણી તેા ઉંડા રહ્યાં. “ તે હું તેા અવશ્ય ન્હાવાનેા ! મને તરતાં આવડે છે, આપણે ઘેાડી વારમાં ન્હાઇને પાછા ફરશું, અત્યારમાં ન્હા વાની કેવી ગમ્મત પડશે?” ખાલકે પેાતાના અશ્વ ચૈાભાખ્યા. “ યુવરાજ ? ન્હાવુ હાય તા ભલે પણ અહીંયા જળ સાથે મસ્તી કરવી એ ઠીક નથી. તેમાંય આ પાણી અતિશય ઉંડાં ? આપણે આરે જઇયે ત્યાં તમને ન્હાવાની અ મજા પડશે. ” રું હું ઠીક ત્યારે આરે ચાલે ?” યુવરાજે પોતાના ઘેાડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) પા ફેરવ્યેા. એની પછવાડે એ પ્રેોઢ સ્વાર પણુ પાછા ક્યાં. કાઇ પણ રીતે યુવરાજનું ચિત્ત પ્રસન્ન રાખવું એ એનુ કબ હતુ. કુંવરની ગમે તેવી ઉદ્ધતાઇ હાય, મસ્તી હાય, પણ સમજાવીને કે બીજી દિશામાં એનું મન વાળીને અને હંમેશાં પ્રસન્ન રાખી એનું મન કેળવવું એ એનુ તેમજ મીન અનેક પુરૂષાનું કર્ત્તવ્ય-કર્મ હતુ, છતાં એ ખાળયુવરાજના સંસ્કારાજ એવા હતા કે “હુ રાજા છું? આ બધા મારા સેવકેા છે ? ” જેથી એ કોઇને પણુ ગણતા નહીં. અનેક સ્ત્રીએ, અનેક દાસદાસીઓ, અનેક પુરૂષષ એને પ્રસન્ન રાખવાને અનેિશ આતુર હતાં, સુંદર શરીર અને માક્ષેાચિત આનદી સ્વભાવને લીધે સ્ત્રીએ તેમજ પુરૂષાને તે એક સરખા પ્રિય થઈ પડયા હતા. બીજી તરફ એના જીવનને કાંઈપણ ઉની આંચ આવે તા એના એકના જીવન પાછળ હજારે) જીવાના ભાગ હતા, એમ તેઓ સમજતા હતા. કાંઇક રાજભયથી, કંઇક સ્નેહથી, યુવરાજના જીવનની સલામતી માટે સર્વ કાઇ એક સરખાં આતુર હતાં. પાછા કેલા એ ઘેાડેસ્વારો મંદમંદ ગતિએ આરા તરફ ચાલ્યા. એ બાળક વચમાં અનેક પ્રકારના પ્રશ્નો પૂછતા. આલ્યક્રીડાથી અનેક કુતુહલ કરતા કોઇ વખત એ પ્રોઢ પુરૂષનું માથું પણ પકવતા. આરે આવ્યા એટલામાં કુમારના વિચાર કર્યાં. અત્યારમાં અસંખ્ય માણસા આવ-જાવ કરી રહ્યાં હતાં. અનેક તરૂણ યુવતીઓ પાણીનાં બેડાં લઇને સખીઓ સાથે વાતા કરતી ગમના ગમન કરતી જોવાતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શાંતિનું સામ્રાજ્ય હોવાથી શહેર આનંદમાં મસ્ત હતું. શહેરનાં તેજ, ગૌરવ, રૂપ એનું સંદર્ય આકર્ષણ કરી રહ્યું હતું. એ બધું આ ઘેડેસ્વારે જેતા પસાર થતા હતા. એ કુદરતી સૌંદર્યે એમનાં દિલ પ્રસન્ન કર્યા હતાં. કાકાજી? ચાલો પાછા ફરીયે?” કુમારે કહ્યું. “કેમ? ન્હાવાનો વિચાર નથી કે શું ?” એ પ્રેઢ પુરૂષે જણાવ્યું. નહીં! નહીં ? દિવસ બહુ ચડી ગયો છે. આપણે કિલ્લામાં જવું જોઈએ.” “જેવી તમારી મરજી?” નગરના નાના મોટા દરેક માણસે એ ઘોડેસ્વારેને નમન કરી વિનય પૂર્વક માર્ગમાંથી ખસી જતા. સીપાઈઓ, તથા અધિકારી વર્ગ લશ્કરી ઢબે સલામતી આપી એમની પ્રસન્નતા મેળવવાને ઉત્સુક રહેતા. બન્નેના પોશાક રાજવંશી છતાં ફરવા જવાના જેવા શીકારી હતા. નગરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરી તેની સાથે સાથે પોતાના કીલ્લામાં ચાલ્યા ગયા. એ પ્રેઠ પુરૂષ તે અવંતીને હાકેમ માધવસિંહ હતે. હાલમાં કેટલાક વખતથી તે મગધેવર અશોક સમ્રા માધવસિંહ સામંત ગણાતો હતો, નિયમીત રીતે મહારાજ અશોક તરફથી અવાર નવાર કારભારીઓ-હાકેમે બદલાતા હતા. બાલકુમાર તે મગધાધિપ મહારાજ અશોકને પુત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ (૭) કુણાલ હતો. કુણાલને જન્મ આપતાંજ એની માતા મરણ પામી હતી. જેથી કુણાલપુત્ર ઉપર મહારાજની અતિ કૃપા વરસતી હતી. રાજ્યને વારસ કુણાલ હોવાથી બાલ્યાવસ્થામાં જ મહારાજે કુણાલને યુવરાજ પદવી આપી દીધી. એ દીર્ઘ દશ મગધેશ્વરે વિચાર્યું કે, “હું રાજ્યવ્યવસાયમાં પડેલ હોવાથી આ નમાયા કુંવરની સંભાળ રાખી શકીશ નહી. આ બાળક રાજ્યને વારસ હોવાથી સાવકી માતાઓને આંખમાં કણાની માફક ખૂંચતો હશે. અને કદાચ એ સમયની જ રાહ જોતી હશે તે મારી ગફલતીનો લાભ લઈ રખેને બાળકના જીવનને વિનવર કરે ! માટે એ સાવકી માતાએથી પુત્રને દૂર રાખવે જોઈએ. ” ઈત્યાદિક વિચાર કરીને અશક રાજાએ કુણાલને ચતુરંગી સેના સહીત અને વિશ્વાસુ પ્રધાન સાથે ઉજજયિની મોકલી આપે. દેવતાની માફક કીડા કરતાં યૂવરાજ કુણાલ અવંતીમાં રહીને સુખપૂર્વક પિતાને કાલ નિર્ગમન કરતા હતા. એ યુવરાજ ઉપર નિયમિત રીતે સમ્રાટ પોતાના હાથથી કાગલ લખીને એની તરફનું પોતાનું હાલ બતાવતો. આજ કેટલાય વર્ષોથી કુણાલ અવંતિમાં કાલ નિર્ગમન કરતો હતો, અનુકમે એની ઉમર આઠ વર્ષની થઈ. કુમારની ભણવા ગ્ય ઉમર થવાથી પ્રધાનએ મગધે. શ્વરને કુંવરની હકીકત લખી જણાવી ખુશી ખબરના સમાચાર આપ્યા. –એ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (૮) પ્રકરણ ૨ જુ. તિષ્યરક્ષિતા. “બાઈ સાહેબ ! આપ ગુસ્સે ન થાવ તો એક વાત કહું !” એક દિવસે એકાંતને અવસર મેળવીને એક દાસીએ પિતાની બાઈને કહ્યું. “શી છે તારી વાત !” બેદરકારીથી એ શેઠાણ બેલી. “આપ આજ કેટલાક દિવસથી આમ ઉદાસ જણુઓ છે. મનમાં જાણે કંઈ શલ્ય ભરાયું હોય એમ આપના હદચની કંઈ ખબર પડતી નથી. એ શું?” દાસીએ કહ્યું. તારે તેનું શું કામ છે ! તારે દાસી માણસને વળી મોટાઓના કામમાં માથું મારવાની પંચાત શી !” “બાઈતમારું કોઈ કાર્ય બજાવી તમારું નિમક હું હલાલ કરી શકું. તમને મારાથી બની શકે તો હું મદદ આપી શકું ” તું મને મદદ આપી શકે ! તારે વિશ્વાસ છે શ્યામા ? ” વિશ્વાસ તે અમારામાં રાખવેજ જોઈએ. આજ સુધી તમારી સેવા કરી છતાં તમે અમારું હદય ન પારખી શક્યાં એ પણ અમારી કમનશીબીજને!” કંઈક નારાજ થતાં શ્યામા બેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ “શ્યામા ! શ્યામા ! તું એટલુંય નથી સમજત, પેલી રાંડ છોકરો મુકીને મરી ગઈ. હમેશની મને મારતી ગઈ. ગરીબ બિચારે મારે મહેંદ્ર ?” એ બાઈએ નિવાસભર્યા ઉદ્દગાર કાઢયા. મેં પણ એજ અટકળ કરી હતી. કે એ શકયે મરતાં મરતાં પણ વેર વાળ્યું. બાઈજી એ નમાયા છેકરા ઉપર મહારાજના ચારે હાથ એની?” અરે શું કરીએ આપણે, કે મહારાજે એને અવંતી મેલાવી દીધો, નહીતર કયારનોય એની મા પાસે મોકલાવી દીધે હેત ! મારા મહેંદ્રનો માર્ગ નિષ્કટક કર્યો હોત?” અને એ તમારા પુણ્ય કામમાં હું પણ નિમક હલાલીથી તમને મદદ કરત, બાઇજી!શ્યામ આચરણવાળી શ્યામાએ બળતામાં ઘી હોમી ઉત્તેજન આપ્યું. “છતાં જે મને તક મળશે તે ભલેને ઉજજયિનીમાં રહ્યો; અહી બેઠાં બેઠાં જ્યારે હું એને રાજ્યભ્રષ્ટ કરીશ ત્યારે જ મને જપ વળશે.” “આપનું કથન સર્વથા સત્ય છે બાઈ સાહેબ ! જોયુને રાજાએ બચપણથી એને યુવરાજ પદવી આપીને રાજ્યને વારસ બનાવ્યું છે તે? આપ મહારાજને સમજાવી શકતાં નથી શું?” ” અરે હું તે વાત વાતમાં ઘણય વખત મહારાજાને મેહબાણમાં મુંઝવી કામ કાઢી લેવા સમયની રાહ જોઉં છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પણ મહારાજ સમજે ત્યારે ને ? બીજી બધી વાત સાંભળે, પણ એ કુણાલની વાત આવે ત્યાં બસ ધ્યાન જ ન આપે?” એક દિવસ ખૂબ પ્રેમ બતાવી ઘાયલ કરી કામ કાઢી ને બાઈ? પ્રેમમાંને પ્રેમમાં એક વખત કબૂલ કરી જાય, પછી તે જગ જીત્યા? પ્રયત્ન છોડવો નહીં. જેવા તમે અત્યારે મહારાજનાં માનિતાં છે એવી જ રીતે રાજમાતા થવાનું શું તમને નથી ગમતું? અત્યારથી જે નહીં ચેતે તો એ શકયના પુત્રના તિરસ્કારથી ફેંકેલા રોટલાના ટુકડા પર એક દિવસ તમારે પરાધિનપણે જીવન ગુજારવું પડશે ને તમારા મહેદ્રની તે કોણ જાણે શું હાલત થશે?” એ બધુંય હું સમજું છું તેથીજ હમેશાં જાગૃતસાવધ છું. મહેદ્રને રાજ્યને વારસ ઠરાવવાના હું અનેક પ્રયત્નમાં છું, ફક્ત સમયની જ રાહ જોઉં છું.” પ્રભુ ! તમારા એ મુબારક કામમાં સહાય થાવ! તમારી મનોકામના પૂર્ણ થાય !” હું રાત દિવસ એજ પ્રયત્નમાં છું કે રાજાને કેવી રીતે સપડાવી દઈ મારું કામ કાઢી લઉં? આહા ! શું રાજા તે જાણે એને જોઈને–એની પાછળ દિવાને બન્યું છે. એટલે હર એ મુવે છે છતાં કેટલી બધી કાળજી રાખે છે. ગરીબ મારો મહેંદ્ર! એનો અર્થ સ્નેહ પણ મારા દિકરા ઉપર કોઈ દિી બતાવ્યું છે? શું એ બધું હું મૂર્ખ છું કે ન સમજું ? પણ વખત આવ્યે વાત!” તિરસ્કાર પૂર્વક રાણું બેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (૧૧) કંઈક ક્રોધથી કંઇક તિરસ્કારથી એનું સુંદર શરીર કંપતું હતું, એ ગાર વદન ઉપર ક્રોધની રક્તવણુંય છાયા છવાઈ રહી હતી. ને શ્યામ મુખવાળી શ્યામા પોતાની શેઠાણને દુ:ખમાં દિલાસો દઈ રહી હતી. મગધની તે સમયની સર્વ શેભાના સ્થાન રૂ૫, સમગ્ર એશ્વર્ય યુક્ત એવા પાટલીપુત્ર નગરના એક વિશાળ અને સ્વર્ગના વિમાનને પણ તિરસ્કાર કરતા ઇંદ્રભુવનમાં અત્યારે આ બન્ને સ્ત્રીઓ બેઠી બેઠી વાતો કરતી હતી. દુનીયાની રૂપવતી સ્ત્રીઓના મદને મર્દન કરનારી એક સ્ત્રી તો મહારાજ અશોકની માનિતી તિષરક્ષિતા હતી. ભારત સમ્રાટ મહારાજ અશેકની માનિતી પુત્રવતી છતાં બિચારી દુ:ખી હતી. એ અવળચંડુ વિધિ સર્વે સુખમાં પણ કંઈને કંઈ વિઘ ઉપસ્થિત કરી મનુષ્યના જીવનની મશ્કરી કરે છે. મગધરાજ અશોક નૃપતિને ઘણું રાણુંઓ હતી. એમાં આ તિષ્યરક્ષિતા મુખ્ય હતી. મહારાજ ઉપર પોતાના રૂપથી, ચાતુર્યથી ને હાવભાવથી જે પ્રભાવ પાડી શકતી એવું કૌશલ્ય અન્ય રાજ્યોમાં નહોતું. જેથી મહારાજને પ્રાણથી પણ અધિક પ્રિય હતી. રાજ્યકાર્યના પ્રસંગે પણ એને પૂછતા, એની સલાહ લઈને કાર્ય કરતા. એ માનિતીની પ્રસન્નતા માટે મહારાજ શું ન કરતા? છતાં એ કુટિલ રાષ્ટ્રને સંતોષ થતો નહી. કેમકે એનું લક્ષ્ય જુદું જ હતું. એ લક્ષ્યબિંદુ હજી સુધી માનિતી છતાં મહારાજ પાસે સિદ્ધ કરાવી શકી નહોતી. બધી વાતોમાં એની મરજી સાચવનારા મહારાજ કુણાલના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સંબંધમાં એણી જે વાત કરતી તે મધી સાંભળી એને સ્વાર્થ કળી જતા જેથી એ નમાયા માલકના સ્વાર્થને કઈ ઉની આંચ ન આવે એ માટે મહારાજ ખૂબ ધ્યાન રાખતા હતા. મહારાજ અશેાકને કુમારામાં કુણાલ જેમ અવતીમાં પિતાના પસાયથી અમનચમન કરતા હતા, ખીજો પુત્ર મહેદ્ર પણ એનાજ સરખી ઉમરના તિષ્યરક્ષિતાના પુત્ર હતા. તે સિવાય ખીજા પણ પુત્રા હતા. તેમજ સંઘમિત્રા નામે પુત્રી પણ હતી. રાજકુમાર મહેદ્ર માતાપિતાની છાયામાં ઉછરીને મેટા થતા હતેા. માતાપિતાના એ લાડકા બાલક, બાલક છતાં તોફાન-મસ્તીમાં અગ્રેસર હતા. એ તિષ્યરક્ષિતાના સ્વભાવ પ્રથમથી જ ઉગ્ર હતા, રાજકાજમાં પણ માથુ મારીને પેાતાનુ ધાયું કરાવતી. આજે એના સ્વભાવને પાષણ કરનારૂં એક મહાન કાર્ય એની નજર આગળ ખડુ થયુ... વર્ષો થયાં હૃદયમાં રહેલુ શલ્ય તે કાઢી શકી નહાતી. કુણાલને એની માતાની સાથે જ મોકલી દેવામાં ખટપટ કરવાની તિષ્યરક્ષિતાએ ખામી રાખી નહેાતી. પણ મનુષ્ય પ્રયત્ન કરતાં ઇશ્વરઇચ્છા--ઢવેચ્છા મળવાન હાવાથી ખાળકુમાર કુણાલ તિષ્યરક્ષિતાના સકંજામાંથી અકસ્માત્ મચી ગયા ને સમ્રાટ્ અશેક પણ ચેતી ગયે કે આ નમાયા કુણાલ એની માતાની અવિદ્યમાનતાથી શેકયાના ભાગ થઇ પડશે. આજે એનું કેાઇ નથી લક્ષ્મીનાં લાલચુ દાસ દાસીયા મા તે એ ક્યારે સપડાઇ જશે એ અનિશ્ચિત હતું, જેથી એને તરતજ યુવરાજ પદવી આપી અવતી મેાકલી દીધેા. મહારાજને સમજાવવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ (૧૩) આ અધમ સ્ત્રીએ ઘણું કોશિષ કરી જોઈ પણ વ્યર્થ? મહારાજ સમજી ગયા હતા કે આ સ્વાર્થોધ સ્ત્રી ક્યારે શું કરશે એ કહી શકાય એમ નહોતું. જેથી એના કહેવા ઉપર પુરતું ધ્યાન નહીં આપતાં. પિતાનાં આત માણ સાથે એને રવાને કર્યો. તે અંતરમાં ગુસ્સાથી ફફડતી અને નાસીપાસ થયેલી કુટિલ તિરક્ષિતા હાથ ઘસતી રહી ગઈ, નજીવી ભૂલથી એ બચી ગયે એ માટે એના નિર્દય હૈયામાં પસ્તાવો થયે, છતાં એ નાહિમત થઈ નહીં કેઈ વખતે જે તક મલશે તો એને બરાબર ઉપયોગ કરી આ વૃદ્ધિ પામતે કાંટે જડમૂળથી ઉખેડી નાંખી પોતાના મહેન્દ્ર માટે આ વિશાળ રાજ્યમાર્ગ ભવિષ્યને માટે સાફ કરવો એ તેને નિશ્ચય હતો. જ્યારે જ્યારે એ મહેંદ્રને જોતો ત્યારે એ જુઓ ઉભરાઈ જતો તે મરનાર શેને મનમાં અનેક કદુવાઓ આપતો. આવા પરિવર્તનથી એનો સ્વભાવ ચીડીયે થઈ ગયે હતો. એ ચિતાના આવેશથી કોઈ કાર્ય ઉપર રાણીનું ચિત્ત લાગતું નહીં. મહારાજ અશોકની પટ્ટરાણું છતાં એની આશાઓ –વાસનાઓ એને અધમ માર્ગ તરફ ઘસડી જઈ નીચ કાર્ય કરવાને પ્રેરી રહી હતી. અનેક દાસ, દાસી, અખુટ વૈભવ છતાં એના હૈયામાં આગ સળગતી હતી. એ આગથી એનું હૈયું ધગધગી રહ્યું હતું. એટલું જ નહીં પણ એ આગમાં બિચારાં નિરપરાધી દાસ દાસી હોમાતાં હતાં. જગતમાં સામાન્ય રીતે એ નિયમ હોય છે કે મોટા માણસને ગરીબ માણસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કિંમતે સમજાતી નથી. એવાં કંઈ જીવનેની કિમત વસુલ કરવા છતાં તિષ્યરક્ષિતાના હૈયામાં શાંતિ નહતી. પિતાનું કાર્ય પાર પાડવાને એ મનમાં અનેક સંકલ્પ વિકપિ કરતી. વારંવાર એ બાળ કુણાલ એની સામે સૂક્ષ્મ શરીરે ઉભેલે જણાતો તે સમયે એને જાન લેવાને ખંજર લઈ ધસી જતી હતી. પણ એ કાંઈ સત્ય કુણાલ નહેતા કે એ એને મારી શકે. વળી એ એવા અતિ જુસ્સાની આગને મહારાજના ભયથી છુપાવવાને કેશીષ કરતી કેમકે મહારાજને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી કાર્ય સાધવાની એને હજી હોંશ હતી. જેથી પિતાની આવી ચેષ્ટા જે મહારાજ જાણી જાય તે એક છેલ્લી બાકી રહેલી ઈચ્છા પણ ધુળમાં મળી જાય. એ હેતુથી પિતાના અંતરનો મર્મ મહારાજ કે અન્ય કેઈના સમજવામાં ન આવે તે માટે તિષ્યરક્ષિતા ઘણી સંભાળ રાખતી. જાણે કુણાલ સાથે પિતાને કાંઈ લાગતું વળગતું ન હોય એવી રીતે મહારાજની આગળ વત્તી મહારાજનું મન મેળવવાના વિશ્વાસ ઉત્પન્ન કરવાના અનેક પ્રયત્ન કરવા લાગી. આ ઝેરી નાગણ હાલમાં તે ઝેરને ઘૂંટડે હૈયામાં જ રાખી સમય વ્યતિત કરવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પ્રકરણુ ૩ . નંદનાચાર્ય. “ગુરૂ ! આપને સુખશાતા તો છેને?” “હા? તમેને દીઠે તો વિશેષ, મહારાણજી?” આ ઘણું દિવસથી આપનાં દર્શને આવવા આતુર હતી. પણ અવાતું નહોતું. પણ આજે તો ચાહીને આપનાં દશને આવી છું.” આવનાર રમણુએ કહ્યું. “ગુરૂ દર્શને તે અવશ્ય આવવું જ જોઈએ. એનાથી સત્સંગને લાભ થાય ને પાપ નાશ પામે તમને ખબર છે. શાસ્ત્રમાં તે દેવ કરતાં પણ ગુરૂને મહિમા અધિક વર્ણવ્યા છે.” શા માટે? ગુરૂ કરતાં તો દેવ મોટા કહેવાય? છતાં દેવ કરતાં ગુરૂને મોટા કહેવાનું કારણું કાંઈ?” આતુર હદયે એ સુંદર સ્ત્રીએ પૂછયું. કારણ એજ કે દેવને તે આજે ઘણું છેટું પડી ગયું. સંસારના અજ્ઞાની જીવેને એવા દેવનું સ્વરૂપ એળખાવનાર તો અમારા જેવા મહાન ગુરૂજ છે. અમારા જેવા ગુરૂ જગતમાં વિદ્યમાન ન હોત તો આજે આખા ભારત વર્ષ ઉપર લગભગ શ્રાદ્ધ ધર્મ પ્રસરી રહ્યો છે તે નહોત?” કાંઈક ગર્વભર્યા એ ઉદ્ગાર હતા. મુખ ઉપર સંતોષ, પ્રસન્નતાની લાગણી ફેલાઈ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૬) “ખરી વાત છે આપ સમા સમર્થ પુરૂષોનોજ એ પ્રભાવ છે કે મગધરાજ જેવા આજે આપના ભકત છે.” એ સુંદરીએ કહ્યું. અમારે ધર્મજ એવો પવિત્ર અને શુદ્ધ છે કે એનું સ્વરૂપ જાણતાં સહેજે પાળવાની અભિલાષા થાય ? સમ્રાટ અશોકે અમારા ધર્મનું પાલણ કરીને એની શોભા વધારી છે. આજે હમારા હજારો સાધુઓએ દેશ પરદેશ વિચરીને બદ્ધ ધર્મની મહત્તા વધારી છે.” આપ સમર્થ છેઆજે મારા પતિ જેવા મગધ સપ્રાટના પણ આપ માનનીય અને પૂજ્ય ગુરૂ છે જેથી આપની પાસે હું આશિષ લેવા આવી છું.” બૈદ્ધ ગુરૂ ચમક્યા.” મહારાણજી? એવી કઈ વસ્તુની તમને ન્યૂનતા છે કે જેથી મારી પાસે તમે આશિષ લેવા આવ્યા છે ?” છે ગુરૂવર્ય ? છે? આપ મને આશિર્વાદ આપો? મારાં કષ્ટ કાપે?” કહો! તમારી શી ઈચ્છા છે? તમારી એવી કઈ વાસના અધૂરી છે કે તમે પૂર્ણતા ચાહે છો?” બૈદ્ધાચાર્યે જણાવ્યું. મહારાજ? મને આશિષ આપો કે જેવી હું રાજરાણી છું તેવીજ હું રાજમાતા પણ થાઉં? બોલનારી મગધરાજની પટ્ટરાણ તિથ્થરક્ષિતા હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સાંભળનાર તે સમયનો પ્રખ્યાત દ્વાચાર્ય નંદનાચાર્ય હતો. ઉપગુપ્તના ઉપદેશથી–એના અહિંસાના તત્વથી મહાન અશેકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી એની રાણીએ પણ બાર ગુરૂની અનન્ય ભકતા બની હતી. ઉપગુખતની જગા અત્યારે નંદન નામના ભિક્ષુના હાથમાં હતી. કંઈક વિચાર સ્ફરતાં પટ્ટરાણી તિષ્યરક્ષિતા પોતાના ગુરૂ નંદનાચાર્ય સાથે ખાનગી મસલત કરવાને બોધ મઠમાં આવી હતી. એની સાથે એની પાંચ સાત દાસીઓ હતી, ગુરૂને વંદન કરી બેઠા પછી છેવટે એણે ગુરૂ પાસેથી રાજમાતા થવાને આશિર્વાદ ઈચ્છો. અત્યારે બૈદ્ધાચાર્ય એકાંતમાં બેઠેલા હતા. એમના શિષ્ય બહાર અભ્યાસ કરતા હતા. જેથી અવસર સાધીને રાણનું વચન સાંભળીને નંદનનું હૃદય ચમકયું છતાં એણે ગંભિરતાથી રાણુજીને કહ્યું. તે રાણીજી! એમાં શું નવાઈ છે જેવાં અત્યારે તમે મહારાજનાં માનિતાં છે તેવી જ રીતે એક દિવસ રાજમાતા પણ અવશ્ય થઈ શકશે !” કે “આપ શા ઉપરથી એમ કહો છો? આપને ખબર છે મહારાજે યુવરાજ પદવી તો પેલા કુણાલને આપી રાજ્યને. વારસ તો એને ઠરાવ્યાં છે”. . ' ' . . : : - તેથી શું ? એ તો કાળ કેળનું કામ કરી રહ્યો છે. ભવિષ્યની વાત આપણે અપ બુદ્ધિવાળા મનુષ્ય શું સમજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૧૮). “પ્રભુ ! આપ કાંઈ ભવિષ્ય વતી શકે છે અગર તો આપ.” રાણી તિબ્બરક્ષિતા બોલતાં બોલતાં અટકી ગઈ. રાણીના બેલવાનો ભાવ બદ્ધાચાર્ય સમજી ગયો છતાં અજાણુ થઈને પૂછ્યું. “કહે તમે કહેવા માગે છે ?” “જીજરા એ તો ખાનગી વાત છે? આપ કામ કરી શકે તો એક ખાનગી વાત કહું.” રાણીએ કહ્યું. કહો? તમારી શું ઈચ્છા છે? તમારૂં ગમે તેવું દુષ્કર કાર્ય પણ હું કરી દઈશ.” રાણીએ શ્યામા સિવાય બધી દાસીઓને બહાર ખબર રાખવા સમજાવ્યું ને દ્વાર આગળ શ્યામાને ઉભી રાખી આસ્તેથી બોલી. “ મહારાજ ! એવું કંઈ આપ કરી શકે કે એ કુણાલનું કામ ખલાસ થાય? મારે પુત્ર રાજા થાય ?” પણ, જુઓને રાણજી એ તમારૂ કથન સત્ય છે, તમારું કામ તે થશે પણ એ એકદમ કાંઈ સિદ્ધ થાય? એવાં મેટાં કામ તો ધીરે ધીરે થાય?” ભલે? ધીરે ધીરે પણ એ ઝેરી કોટે મૂળમાંથી ઉખેડી નાખવો જોઈએ. કોઈએ કામણ૯મણને મંત્રપ્રાગ કરે કે એ ફરીને પાટલીપુત્ર જેવાજ ન પામે?” રાણીજી ? આની સરળ ચાવી તે તમારી પાસે છે તમે મેહથી રાજાને વશ કરી તમારું કામ કેમ કાઢી લેતાં નથી? આવું સુંદર સ્વરૂપ અને વાણીનું ચાતુર્ય તમને બક્ષીસ છે તે એને ઉપયોગ તમે કાં કરતાં નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ (૧૯) “ભગવદ્ ? મારું આ રૂપ અને કળા મહારાજને રાજવી શકે ખરાં પણ કાર્ય કરાવી શકે તેમ નથી. તેથી જ આપની પાસે આવી છું–તમારે શરણે આવી છું. હું તો રાજાને સમજાવતાં થાકી ગઈ છું. હવે તો આપ સમજાવે ? મને તો લાગે છે કે એમને સમજાવવા એજ મુશ્કેલ છે. ” તમારા મેહમાં અંજાઈ રાજા ઘેલે ન થયે તે મારાથી સમજ મુશ્કેલ છે છતાં તમારા મહેંદ્ર માટે હું અવશ્ય પ્રયત્ન તે કરીશ. એના વિચારે ફેરવવા હું કોશીષ કરીશ.” મહેંદ્ર આપનેજ છે, એમ સમજીને આપ કાર્ય કરશે. આટલું મારું કાર્ય આપને અવશ્ય કરવું તે પડશે.” મહારાણીએ દ્રઢતાથી કહ્યું. • “બનતા લગી તે અવશ્ય? પણ તમારે અવારનવાર આવવું–જવું.” ને આપને પણ અવશ્ય અમને દર્શન દેવા પધારવું ? આપ રાજસભામાં તે આવો છો. ઉપદેશ દેવાને બહાને અંતઃ પુરમાં આવતા હો તે કેવું સારૂં? આપના દર્શનને ને વાણીનો લાભ તો અમને મળે?” બેશક, તમારું કથન સત્ય છે. મહારાણી સાહેબા? પરમ કૃપાળુ અમારા બુદ્ધ ભગવાન ઉપર ભરૂસો રાખે, એમની કૃપાથી આપનું કામ સત્વર સિદ્ધ થશે.” છે તો આપને પણ અવશ્ય લાભ થશે. અત્યારના સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૨૦) કરતાં મારો મહેંદ્ર રાજા થતા આપણે ધર્મની અધિક ઉન્નતિ કરશે. બદ્ધધર્મને દિગવિજય કરશે.” મહારાણીનાં વચન સાંભળી એ ધર્માભિમાની શૈદ્ધાચાર્યના મુખમાંથી પાણી છૂટયું. “જરૂર ધર્મના વિજય માટે અમે ગમે તે કરવા આતુર છીએ. ઐાદ્ધધર્મનો વિજય ધ્વજ જગતમાં ચારે દિશાએ ફરકેલે જેવાને અમે તો ઉત્સુક છીએ.” “આપના પસાયથી મારો મહેંદ્ર રાજ્ય ઉપર આવશે તો હું તે આપની એક અનન્યા ભક્તા થઈશ. રાત દિવસ આપની ચરણ સેવા કરી મારી જીંદગી સફળ કરીશ. અહા ! એ આપના ઉપકારને બદલે હું શી રીતે વાળીશ?” રાણીએ બૌદ્ધગુરૂને આભાર માન્યો. તમારું કાર્ય સિદ્ધ થાય તો તમે ગમે તે રીતે બદલે આપી શકે છે. તમે બોદ્ધ ધર્મનાં અનન્ય ભકત થઈ સેવા કરો એ બદલે કાંઈ જેવો તે નથી.” - નંદન અને તિષ્યરક્ષિતાને વાત કરતાં કેટલાક સમય પસાર થઈ ગયે પણ એમને સમયનું ભાન રહ્યું નહી જેથી દ્વાર ઉપર ઉભેલી શ્યામાએ જણાવ્યું. “બાઈસાહેબ? સમય બહુ થઈ ગયો છે તો આપણે હવે જવું જોઈએ?” ' “હા, શ્યામા? આપણે હવે ઝટ જવું ઠીક છે. તારી સલાહ વ્યાજબી છે.” એ ખાનગી વાતમાંથી નિવૃત્ત થતાં મહારાણીએ શ્યામાને કહ્યું. “શ્યામા? જ આપણે રથ તૈયાર કરાવ એટલામાં હું આવું છું?”; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ (.૨૧ ) “ ખાઇ સાહેબ ઝટ આવજો ? ’ અમ ખેલતાં શ્યામા ત્યાં આગળથી પસાર થઇ ગઇ. રાણીએ વાર વાર હસી હસીને પેાતાની વાતની દૃઢ ભલામણ કરી. નંદન પણ મીઠી નજરે નિહાળતા એ સુંદર વદન નિહાળી રહ્યો હતા. બન્ને એક બીજાના સ્વાર્થમાં રમતાં હતાં. બન્નેના વિચાર। જુદા જ હતા. સંસાર રૂપ શેત્રંજ ઉપર કાણુ જાણે બન્ને શા દાવ ખેલી રહ્યાં હતાં ? ઘેાડીવારે મહારાણીજી વાતેા કરતાં બહાર નીકળી રથમાં બેઠાં. રથમાં બેઠે બેઠે પણ ગુરૂને વંદન કરવાનું ન ભૂલ્યાં. જોત જોતામાં રથ ત્યાંથી પસાર થઈ ગયા. રથ દેખાયા ત્યાં લગી એ ઔદ્ધ ગુરૂએ એ દિશા તરફ્ નિરિક્ષણ કર્યું”. “ આહા ? કેવી આ જમાનાની સુંદર સ્ત્રી ? ” કંઇક વિચાર એ સાધુના હૃદયમાં આવ્યા. પ્રકરણ ૪ છું. રાજસભામાં. જે સમયમાં આપણી નવલકથા શરૂ થાય છે તે સમય આજથી લગભગ ૨૨૦૦ વર્ષ પૂર્વનો હતા. તે સમયે રાહાન્ સમ્રાટ્ અશાકનો ભાચરવિ સમસ્ત ભારત ઉપર પ્રકાશ આપી રહ્યો હતા. ભારતભૂમિના સર્વે રાજાએ એના તેજમાં દબાઇ એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ (૨૨) ખંડણી આપી રહ્યા હતા. એણે પિતાની તલવારનું પાણી કલિંગની લડાઈમાં બતાવી આપી જગતને પોતાના પરાક્રમને પરિચય કરાવ્યો હતો. એ ભયંકર યુદ્ધમાં કલિંગવાસી વીરે ત્રણ વર્ષ પર્યત અશકવર્ધનની સામે ઉભા હતા. અને એ સ્વદેશાભિમાનની વેદિકા ઉપર ૧૦૦૦૦૦ કલિંગવાસીઓનાં બલિદાન દેવાયાં, ૧૫૦ ૦૦૦ લડતાં પકડાયા અને અનાજની મેંઘવારીથી લાખો ભૂખે તરસે ટળવળી મુવા એતે જુદા ? મહારાજ અશોકના રાજ્યને વિસ્તાર દૂર અફઘાનિસ્તાન, સિંધ, ઊત્તરે નેપાલ પૂર્વમાં બંગાલા, કલિંગ, પશ્ચિમે સૌરાષ્ટ્ર ને કચ્છ અને વિંધ્યાચળની દક્ષિણે મહેસુરની ઉત્તર હદ પર્યત અશેકવર્ધનની આણ ફરતી હતી. રાજ્યની વ્ય. વસ્થા સાચવવા માટે સમ્રાટે મુખ્ય ચાર મથકે રાખ્યાં હતાં. ઉત્તરમાં તક્ષશિલા, પૂર્વમાં કલિંગ, દક્ષિણમાં સુવર્ણગિરિ ને પશ્ચિમમાં ઉજજયિની. આ દરેક સ્થળે જુદા જુદા હાકેમદંડનાયકની ગોઠવણ કરવામાં આવી હતી.સિંહલદ્વીપ–લંકાને રાજા એને પ્રસન્ન કરવાને અવનવાં ભેટનું મેકલતો હતે. મહારાજ અશકે બદ્ધ ધર્મ સ્વીકારેલો હોવાથી અત્યારે એણે બૌદ્ધ ધર્મને ઉત્તેજન ઠીક ઠીક આપ્યું હતું. બદ્રાચાર્ય ઉપગુણના સમાગમમાં આવ્યા પછી સમ્રાસ્ને જીવદયાનું તત્વ સમજાતાં એને બોદ્ધ ધર્મને પાશ લાગે હતો. કલિંગના યુદ્ધમાં લાખો ની આહૂતિએ એનું હદય હચમચાવ્યું હતું. મનુષ્યના અમૂલ્ય જીવનની કિંમત એના હૈયામાં ઉતરી હતી. જેથી એણે પોતાની તેજ તલવાર મ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ (૨૩) કરી અહિંસા તરફ પોતાનું લક્ષ્ય કેળવ્યું. આ અમુલ્ય તકનો બદ્ધાચાયે એને અનુકુળ ઉપદેશ આપીને ઉપયોગ કર્યો. રાજા બિદ્ધ થયે. ઉપગુણાચાર્યને અનન્ય ભક્ત થયા. બદ્ધાચાર્ય ઉપગુપ્ત પ્રતિદિવસ સમાની રાજ્યસભામાં આવીને ધર્મોપદેશ કરતો. મહારાજને અનુકુળ ઉપદેશ આપીને રાજાને બૈદ્ધધર્મમાં એવા તો ચુસ્ત બનાવ્યું કે એને દેશપરદેશ ધર્મોપદેશ કરવાને ધર્મોપદેશકો મોકલવાનો વિચાર થયે. એજ ઉપગુપ્તની જગાએ આજે નંદન હતે. એક દિવસ રાજ્યસભામાં સમ્રાર્ની નજીક સિંહાસન ઉપર પોતાના શિષ્યથી પરવરેલા નંદનાચાર્ય ધર્મસંબંધી ચર્ચા કરતો બેઠે હતો. ધર્મને લગતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા એનું બૈદ્ધગુરૂ પિતાની બુદ્ધિ અનુસાર સમાધાન કરતા પોતાના ધર્મની રાજ્યસભા ઉપર છાપ પાડી રહ્યો હતો. સર્વજ્ઞ બુદ્ધદેવનાં વખાણ કરી એના તરફ સકલ સભાનાં ચિત્ત આકર્ષવા પ્રયત્ન કરી રહ્યો હતો. મહારાજ? ભગવાન બુદ્ધની જન્મ નગરી કપિલ વસ્તુ હિમાલયની તળેટી પાસે આવેલી એની આપે અવશ્ય યાત્રા કરવી જોઈએ”નંદનાચાર્યે વાતવાતમાં જણાવ્યું. એ કપિલ વસ્તુને તો પ્રાદય નાશ થયો છેને વારૂ?” રાજાએ પૂછ્યું. હા? આપનું કથન સત્ય છે. છતાં ભગવનનાં જ્યાં ચરણ સ્પર્શ થયાં હોય એવી ભૂમિ પણ વંદન કરવા ગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૨૪) છે તે આતો બુદ્ધ ભગવાનની જન્મભૂમિ કહેવાય ! રોજનું ? એના માહામમાં તે શું ખામી હોય?” “ અવશ્ય એ ભૂમિનાં દર્શન કરી આપણે પાપમલ વાં જોઈએ. હજી બુદ્ધ ભગવાનને થયાં બહુ વર્ષો થયાં તે નથી એટલામાં એ નગરીને કેવી રીતે નાશ થયે વારૂ? ” સમ્રાટે પૂછ્યું. આજથી લગભગ ૨૫૦ વર્ષ પહેલાં બુદ્ધ ભગવાન સર્વજ્ઞ થયા તે પછી એમણે કાશીની પાસે સારનાથમાં આવીને ઉપદેશની શરૂઆત કરી. અનુક્રમે મગધદેશમાં જ્યારે વિહાર કરતા કરતા બુદ્ધ ભગવન આવ્યા તે સમય મગધરાજા શ્રેણિક (બિંબિસાર) રાજા બુદ્ધનો ભક્ત થયે. ” નંદનાચાર્યે પૂર્વની જુની વાતનાં પડલ ઉખેડયાં. બિંબસાર તો જેને હતા!” વચમાં રાજાએ પૂછ્યું. હા એ પાછળથી જ્ઞાતપુત્ર મહાવીરના ઉપદેશથી જૈન થયું હતું પણ પ્રથમ તે બદ્ધ હતા. તેની પછી તેને પુત્ર અજાતશત્રુ-કેણિક મગધ સમ્રા થયો એ પણ પ્રથમ તે બૈદ્ધ હતે. પણ પાછળથી એ રાજા બાદ્ધને દુશમન થયું, એણે બુદ્ધના દ્વેષને લીધે કપિલ વસ્તુને નાશ કર્યો.” દ્વાચાર્યો જુના દુ:ખનું સ્મરણ કરતા એક મોટો નિ:શ્વાસ મૂક્યો. એ કપિલ વસ્તુ સિવાય બીજા કોઈ તીર્થ સ્થળો છે કે?” અશેકે પૂછયું. મોટામાં મોટું તે સારનાથ. તેમજ ગયા, એ પ્રયા સા૨ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ગની નજીક સરયુનદીના કાંઠે પલાસના વનમાં બુદ્ધ ભગવંતે તપ કર્યું હતું. ત્યાં એમને બધિસત્વ પ્રાપ્ત થયું હતું. રાજગૃહ નગરમાં એમને–અમારે મઠ બુદ્ધ ભગવંતે પોતાના સ્વહસ્તે સ્થાપન કર્યો છે. જ્યાં આજે ૫૧ સાધુઓ નિવાસ કરી રહ્યા છે. ને કુશીનગરમાં એ દેહમુક્ત થયા છે. શ્રાવસ્તી વગેરે પ્રસિદ્ધ સ્થળે પણ એ પ્રભુના ચરણ રજેજ પાવન થયાં છે. એવા પવિત્ર તીર્થ સ્થળેનાં દર્શન કરવાથી અનેક ભવનાં સંચિત પાપને નાશ થાય છે. આત્મા પવિત્ર થાય છે.” બદ્ધ ગુરૂએ કહ્યું. “ભગવન ! આત્મા તે ક્ષણીક છે. આપ તે આત્માને ક્ષણક માને છે! સમયે સમયે આત્મા નાશ પામે છે ને ન ઉત્પન્ન થાય છે તો પછી આપણે પુન્ય–પાપને હિસાબ કેવીરીતે આંકી શકીયે?” રાજાએ પૂછયું. એ તમારું કથન વાસ્તિવિક છે. આત્મા ક્ષણે ક્ષણે બદલાતો હોવાથી કર્મ કરનાર પણ અન્ય છે એને ભગવનાર પણ કોઈ અન્ય જ છે. એ સિદ્ધાંતનાં ઉંડા-ગંભિર રહસ્ય રાજની તમારાથી ન સમજાય? માટે બુદ્ધ ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ એવાં પવિત્ર સ્થળનાં દર્શન તે અવશ્ય કરવાં જોઈએ.” ગુરૂએ શ્રદ્ધા રાખવાને મહામંત્ર રાજાને બતાવ્યું. “આપનું કથન સત્ય છે. ગુરૂ મહારાજ ? આપના ધર્મોપદેશથી મારી કુબુદ્ધિ આજે નષ્ટ થઈ ધર્મની મતિ સાફ સાફ અંકાઈ ગઈ. ” એ તમારી સરલતા, સુજનતાનું લક્ષણ છે. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૨૬) એવા ભારે કર્માં જનાનેતા અખુટ ઉપદેશની ધારા વરસાવવા છતાં પણ એનું કઠેર હૈયું પીગળતું નથી. તેા ધર્મોની તે વાતજ શી ? ” “ એ બધું આપની કૃપાનું ફળ ! ” “ રાજન ! જેવી રીતે તમે ધર્મ ચુસ્ત થયા એવી રીતે પ્રજામાં ઔદ્ધધર્મનું તત્વ ફેલાય એ માટે આપે પ્રયાસ કરવા જોઇએ ? ” “ એ માટે તે આપના આદ્ધ ભિક્ષુએ દેશ પરદેશ ઉપદેશ આપી રહ્યા છે. આપ કહેા તે મારાથી બનતી મદદ હું પણુ આપી કઇંક ધર્મ સેવા બજાવી શકું ? ” 'ર સત્ય છે તમે બુદ્ધના સાચા અનન્ય ભક્ત છે, તમને એ યાગ્યજ છે. આપે મેાટી પાઠશાલાએ સ્થાપન કરી એમાં ખૌદ્ધધર્મનું શિક્ષણ અપાવી ખાદ્ધપડિતા તૈયાર કરવા. એ પડતા ઉપદેશકેા આપની તરફથી આપના રાજ્યમાં ક્રીને ઐાદ્ધધર્મના ફેલાવા કરે તેા પ્રજા ઉપર સારી અસર થાય ? 77 “ આપની વાત મારા ધ્યાનમાં ઉતરે છે. આપ શુભ મુહૂર્તો પાઠશાળા સ્થાપન કરે, જે કંઇ ખર્ચ થાય તે રાજ્યતિજોરીમાંથી પગાર કરવામાં આવશે. દેશ પરદેશના હજારે વિદ્યાથી ઓને લાભ આપી ઉપદેશક તૈયાર કરાવા ? ” માદ્ધ ધમ દિગંત પર્યંત ફેલાવા ? ” અત્યારના સમયને એ વસ્તુ અનુકુળ છે. આજે ભારત ઉપર જ્યાં જુએ ત્યાં જૈનત્વ છવાઈ રહ્યુ છે. ચારે વર્ણોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ (૨૭) આજે જેમ જેનપણું જોવાય છે. એવી રીતે બદ્ધત્વ પ્રસરવું જોઈએ. એ મને રથ આપણે જે સફળ થાય તો બુદ્ધભગવનની સેવા આપણે યથાર્થ બજાવી કહેવાય.” ભગવાન બુદ્ધ અને મહાવીર તે લગભગ સમકાલીન થયા છે. છતાં જ્યાં ત્યાં આટલે બધે જૈન ધર્મને પ્રચાર થયેલ કેમ જોવાય છે? અમારા વડીલે પણ જૈન ધર્મના અનુયાયી હતા. એમની પૂર્વના મગધસમ્રાટ પણ શ્રી મહાવીરનાજ ભક્ત હતા.” રાજાએ પૂછ્યું. માટેજ રાજન આપણે ઉપદેશકો દ્વારા બ્રાદ્ધત્વ ફેલાવવા કટીબદ્ધ થવું જોઈએ. એટલી અમારામાં ખામી છે કે બુદ્ધ ભગવન જેવી અમારામાં શક્તિ નથી, એમાં અમને રાજાની મદદની પણ જરૂર છે. નંદને નિરાશ થતાં જણાવ્યું. વળી એ પણ કારણ હશે કે જૈન ધર્મ તો પૂર્વ પરંપરાથી ચાલ્યો આવે છે. ને બુદ્ધભગવાન તો હાલમાં જ થઈને એમણે નવા ધર્મની શરૂઆત કરી.” રાજાએ કહ્યું. તે પણ ઠીક છે. જ્ઞાતપુત્ર મહાવીર એ વીસમા તીર્થ કર છે એમની પૂર્વે પહેલાં ત્રેવીસ તીર્થંકર થઈ ગયા એમાં પ્રથમ તીર્થકરે શરૂઆત કરી પરંપરાએ દરેક લોકોએ એમાં વૃદ્ધિ કરી. તેમ આપણે તેવી રીતે જૈનત્વનું જોર હઠાવી બાદ્ધત્વ સ્થાપન કરવા તૈયાર થવું જોઈએ.” વાતમાં સમય પૂર્ણ થતાં રાજ્યસભા બરખાસ્ત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ ) રાજા ગુરૂને લઇને અંત:પુરમાં ગયા ત્યાં અંત:પુરમાં પણ રાણીઆને ધર્મોપદેશ આપી નંદન પેાતાના સ્થાનકે રવાને થયા. અનેક પ્રકારના પેાતાના ધર્મ દિગંત બનાવવાની ચાજના એ નંદનાચાર્યના મગજમાં રમી રહી હતી. એની સ્પર્ધા કરતા જૈન ધર્મ આજે જગતમાં જયવંત હતા. એના જેવું પોતાના ધર્મનું મહત્વ જગતમાં છવાય તેા બુદ્ધ ભગવાનની કેવી અપૂર્વ સેવા બજાવી કહી શકાય ? તે પછી એણે પાઠશાળામાં પડિતા તૈયાર કરવાની ચેાજના તરતજ મહારાજની મદદથી અમલમાં મૂકી. — w પ્રકરણ ૫ મું. સાવકી માના સ્નેહ. એક દિવસ રાજા પાતાના એકાંત વિચાર ભુવનમાં બેઠા હતા. અવંતીથી દુતના પેગામ આવેલા, એ વાંચી એના હૃદયમાં કંઇ કંઇ વિચાર ઉદ્ભવ્યા. “ કુમાર દિવસે દિવસે મેટ થતા જાય છે તેા હવે એણે અભ્યાસ કરવા એજ ઠીક છે. આવું વિશાળ સામ્રાજ્ય જો એ ભણેલા હશે તેા વ્યવસ્થાપૂર્વક ચલાવી શકશે. વળી હું પણ ઇચ્છુ છુ કે એના પેાતાના હાથના લખેલા કાગળેા મારી ઉપર ક્યારે આવે ! માળા વિદ્યાભ્યાસથી, અનેક શાસ્ત્રોના પઠનથી બુદ્ધિ કેળવાય છે. મગજમાં અનેક પ્રકારના નવીન વિચારા કુરે છે. ચાતુર્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ (૨૯) અંકુરો પ્રગટ થાય છે. એનાથી સત્ય અસત્ય પારખવાની શક્તિ આવે છે. વિદ્યા વગરનો માણસ એ કાંઈ માણસ નથી. પંડિતની સભામાં જરાય શોભતો નથી. ઉલટે તેમને હાંસી રૂપ થાય છે. માટે હવે તે કુમારને ભણાવવો એજ એને માટે હિતકારી છે.” ઈત્યાદિ વિચાર કરતાં સમ્રાટે પિતાને હાથેજ કાગળ લખીને તૈયાર કરવા માંડ્યો. મહારાજનું ધ્યાન કાગળ લખવામાં એકાગ્ર હતું એવામાં એ વિચાર ભુવનમાં એક વ્યક્તિએ પ્રવેશ કર્યો. એણે જોયું કે મહારાજ કાગળ લખવામાં એક ચિત્તવાળા છે. ઓહો ! આવા આદરપૂર્વક કેને કાગળ લખતા હશે. ધીમે પગલે ચાલતી રાજાની પછવાડે આવીને તે વ્યક્તિ ઉભી રહી. પિતે કાગલ ન વાંચી શકે એવી રીતે દૂર ઉભી રહી. એ વ્યક્તિ તે મહારાજની પટ્ટરાણી તિષ્યરક્ષિતા હતી. ગમે ત્યારે ને ગમે તે સમયે અન્તઃપુરમાં મહારાજની પાસે આવી શક્તી. એવી મહારાજની એની ઉપર અથાગ પ્રીતિ હતી. પ્રસંગે રાજકાજમાં પણ રાજા સાથે ચર્ચા કરી શકતી હતી. કેટલીક વાર સુધી રાજાની એકાગ્રતાનો જ્યારે ભંગ ન થયે ત્યારે પિતાનું આગમન રાજાને જણાવવા એ રાજાની સન્મુખ આવીને ઉભી અને ખુંખાર કર્યો. એ એના મધુરભાવ ભર્યા ખુંખારાથી મહારાજનું એકાગ્ર ધ્યાન ભંગ થયું. “ઓહો ! મહારાજ? આપ એવા તે શું કાર્યમાં ગુંથાયા છો કે હું કયારનીય ઉભી ઉભીને થાકી ગઈ છતાં આપનું ધ્યાન વિચલિત ન થયું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ (૩૦) પટ્ટરાણુને જવાબ સાંભળીને મહારાજે એના સામું જોયું ને હસ્યા. રાણજી પણ એમના હસવાથી હસ્યાં. આપતે બહુજ વ્યવસાયમાં પડી ગયા કે આત્મીય જનોને પણ ભૂલી જાય છે.” “તમે કાંઈ અત્યારે ભૂલાં પડ્યાં કે શું?” રાજાએ પૂછ્યું. “અમે તે તમારા વગર ભૂલાંજ છીએને, પણ તમને અમારી શી પડી હોય ?” કેમ ! એમ બેલો છે વારું ! કંઈ મર્મમાં બેલે છે ! શું?” આપને માટે રાત દિવસ અમે ગાંડા થઈને ફરીયે ને આપને તે અમારે માટે કંઈ નહીં.” “અમને તમારે માટે કંઈ નથી એમ તમે શા ઉપરથી સમજ્યાં વારૂ?” અમે કેમ ન સમજીયે ? અમે પણ શેર ધાન્ય ખાઈએ છીએ.” તે અમે કયાં ધુળ ખાઈએ છીએ. મહારાણીજી? તમારૂં ચિત્ત આજે ખિન્ન કેમ જણાય છે ?” આપ કઈ દિવસ અમારી સાથે બેસીને બે વિકેદની વાત પણ કરે છે? બસ રાજ્ય રાજ્ય ને રાજ્ય ! એ રાજ્યની રાત દિવસ ચિંતા કરો છો ! રાજા થયા એટલે કાંઈ ઘરના માણસ ઉપરથી નેહ ન જતે રહે?” તિષ્યShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ (૩૧). રક્ષિતાએ રાજાની જેડમાં આસન લેતાં કહ્યું. રાજાની જોડમાં આસન લેતાં તિષ્યરક્ષિતાએ કાગળ ઉપર વાંકી નજરે જોયું તે એ કાગળ યુવરાજ કુણાલ ઉપર લખાતા હતા. એ એના સમજવામાં આવ્યું, કાગળ જોઈ એના હૈયામાં તાલાવેલી લાગી કે કાગળમાં શું લખ્યું હશે. અવસર મળે તે આપણે અવશ્ય વાંચવું તે જોઈએ. . રાજાએ પણ એ અરસામાં કાગળ લખીને સંપૂર્ણ કર્યો. “દેવી ! ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થ આપણે અરસ પરસ બાધા રહિતપણે સાધીયે છીએ. સુખ ભેગવવામાં આપણે શું ન્યુનતા રાખીએ છીએ.” લખેલે કાગળ એક બાજુએ મુકતાં રાજા બોલ્યા. એટલામાં છ વર્ષને રાજકુમાર મહેંદ્ર અને ચાર વર્ષની સંઘમિત્રા અંદર દોડી આવ્યાં. મહેંદ્રને જેઈ તિગરક્ષિતાએ કહ્યું ” ત્યા આ તમારે મહેન્દ્ર આવ્યો? મારે મહેંદ્ર બિચારે ગમે તે પણ....” રણું બેલતાં બોલતાં અટકી ગઈ. બને છોકરાં માતા પિતાના ખોળામાં બેસી ગયાં. ને અરસ પરસ રમવા લાગ્યાં. અનેક સંજોગ વિજેમાં પસાર થતી મોટાં માણસોની જીંદગી જ્યારે જુદી હોય ત્યારે બાળકેની નિર્દોષ સૃષ્ટિ પણ જુદી જ હોય છે. રાણીજી! કેમ અટકી ગયાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) “ કાંઈ નહી એ તે સહેજ ? મહારાજ ? ” “ નહીં એ તેા તમારે અવશ્ય કહેવુ પડશે. ” “ પણ એવી નજીવી વાતમાં હું આપને શું કહું ? “ જે તમારા મનમાં હેાય તે ? ,, "" -27 ર ,, મારા મહેદ્રને આપ યુવરાજપદ ન આપી શકે ? • રાણી ? યુવરાજ તેા જે માટા હાય તેજ થઇ શકે ? “ તેથીજ આપે કુણાલને યુવરાજપદ આપ્યું છે ? ” “ ખરાખર છે. છતાં મહેદ્ર પણ રાજ કરી શકશે. કેમકે જે હાંશીયાર અને રાજ્યને ચેાગ્ય હેાય તે રાજા તેા થઈ શકે છે. આપણું ધાર્યુ કાંઈ ઓછુ જ ખની શકે છે. ,, “ એ તેા વિધિના લેખની વાત છે. પણ એમાં આપની મહેરબાની તેા નહીજ ને ? ” .. “ એમાં મહેરબાની શી ? એક સાથે કાંઇ કે ત્રણ જણને સાથે યુવરાજપદ આપી રાજ્યના વારસ ઠેરવી શકાય ? ” “ ઠેરવી શકાય ? અલબત; એમાં આપના વિચાર દેઢ હાય તા એ પ્રમાણે પણ કરી શકાય ? ” ,, “ એટલે તેમાં તુ શુ કહેવા માગે છે ? એટલું જ ફક્ત કે આપને એ છે।કરામાં એટલે બધે શે મેાહ લાગ્યા છે કે એની આટલી બધી કાળજી રાખે છે ? આપને તો બધા પુત્રા તર “ તને ખબર નથી; રાણી સમાન વૃત્તિ રાખવી જોઇએ.” એ છેકરા મા વિનાના છે. 沪 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૩) એ નમાયા છે।કરાનું ધ્યાન જો હું ન રાખું તેા એની જીંદ ગીના અંત આવી જાય ? ’ (6 "" એનુ કારણ વારૂ ? ” તિષ્યરક્ષિતાએ અજાણપણે પૂછ્યું. ,, કારણ ખુલ્લુ જ છે. એ રાજ્યવારસ યુવરાજ હાવાથી દરેકની નજરમાં આંખમાં કણાની માફ્ક ખુંચતા હશે. એની જીંદગીની તરસી કંઇક રાણીએ સમયની રાહ જોતી હશે. “ તેથી જ આપે એને અવ તીમાં રાખ્યા છે. ” cr હા ? એમ જ છે. ” રાણીએ મનમાં ગાંઠ વાળી કે રાજા એમ સમજાવ્યે સમજે એમ નથી. પણ કોઇ એવા સ ંજોગ ઉભા થાય તા જ કાર્ય સાધી શકાય. એટલામાં રાજા અને રાણીની વાતેામાં ભંગાણ પડયું. દાસીએ આવી હાથ જોડી વિનંતિ કરી કે—મહારાજ ? ભાજન તૈયાર છે. ” રાજા રાણી જમવાને ઉઠયાં રાજાની અંગુલી મહેદ્રે પકડેલી અને રાણી પાસે સંમિત્રા હતી. બન્ને જણાં ત્યાંથી જમવાના ઓરડામાં ચાલ્યાં ગયાં. દૈવયેાગે કાગળની વાત વિષયાંતર થવાથી રાજાના મગજમાંથી તેા નિકળી ગઇ હતી પણ રાણીના મગજમાં એ વાત રમ્યા કરતી હતી. આ અમૂલ્ય સમય જતા કરે એવી એ સુક્ષ્મ નહેાતી. એ કાગલ વાંચવાને આતુર થઈ ગઈ હતી, દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ (૩૪) રાજાની પાસેથી કયા નિમિત્તે છુટાં પડવું એનાએ વિચારમાં હતી. રાજા જમવા બેઠા, રાણી પણ પાસે બેઠેલી હોવાથી એ બહાનાની તપાસમાં હતી, એક તરફ મહેંદ્ર અને સંઘમિત્રા પણ જમતા હતાં. તરતજ રાણી દિશાએ જવાનું બહાનું કાઢી જમવાના ઓરડામાંથી બહાર નીકળી. તે જ્યાં રાજા પ્રથમ બેઠા હતા ત્યાં આવી પહોંચી ત્યાં પડેલે કાગળ રાણીએ ઝટપટ વાંચી લીધો. એના વદન ઉપરથી અનેક પ્રકારના છાયા પસાર થઈ ગઈ. એણે કૂર અટ્ટહાસ્ય કર્યું. હદયમાં અનેક તર્કવિતર્ક કર્યા. જલદી નેત્રોજનની શળી લઈને થુંકથી ભીંજવી અંજન સહિત કરી એક ઠેકાણે જરાક માત્ર સુધાર્યું અકાર ઉપર બિંદુ માત્ર કર્યું. ને કાગલ હતું એમ જ મુકી દીધો ને ઝટપટ બહાર નીકળી ત્યાં શ્યામ મુખવાળી શ્યામા સામે મળી. એની કાર્યકુશળતાથી શ્યામા ચેતી ગઈ હતી કે આજે કંઈક છે ખરૂં? શ્યામાને જેમાં રાણી હસી. રાણીના એ કુર હાસ્ય ઉપરથી શ્યામાએ કહ્યું. “કાં બાઈ સાહેબ? કંઈ કાર્યની ચાવી હાથ લાગી?” “અત્યારે તે એમ જણાય છે. કાર્યની શરૂઆત કરી છે. પૂર્ણ થાય ત્યારે એના ફલની તે માલુમ પડે.” આસ્તેથી રાણીએ ક્યું. “બસ હવે આપણી ફત્તેહ છે. બાઈસાહેબ?” “તે તારા મેંમાં સાકર ?” શ્યામાને જણાવી રાણી એકદમ મહારાજ જમતા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ (૩૫) તેમની પાસે આવી. નિરાંતે મહારાજને જમાડયા. અત્યારે એનાં દિલમાં શાંતિ હતી, પ્રસન્નતા હતી. મહારાજ જમીને પાછા દિવાનખાનામાં આવ્યા અને જ્યાં પાનસોપારી ખાય છે એટલામાં તો અવંતી જવાનો દૂત તૈયાર થઈને મડારાજ પાસે આવીને નમ્યો. રાજાએ કુણાલને લખેલે કાગળ પરબીડિયામાં પેક કરી એની ઉપર મહેરછાપ કરી દૂતને આપે. કેટલાક સુખથી આપવા યોગ્ય સમાચાર આવ્યા. તે કાગલને નમીને ઉંચકી લીધે, પછી મહારાજને નમીને તે અશ્વારૂઢ થઈ અવંતી તરફ ચાલ્યા ગયે. –– પ્રકરણ ૬ ઠે. પૂર્વ પરિચય. આ અવસરપિણી કાલનો આજે પાંચમે આરે ચાલે છે પહેલ સુષમ સુષમ નામને આરે ચાર કડાડી સાગરોગમ પ્રમાણ હોય છે એ આરાની શરૂઆતમાં પુરૂષનું આયુષ્ય ત્રણ પપમ ને શરીર ત્રણ ગાઉનું હાય, અનુક્રમે હીન થતાં બીજા સુગમ નામના આરામાં બે પોપમનું આયુષ્ય અને બે ગાઉનું દેહમાન હાય, એ બીજા આરાનું પ્રમાણ ત્રણ કોડાકડીનું જાણવું. એ બીજો આરે પુરો થઈને ત્રીજો આરે બેસે છે ત્યારે મનુષ્યના શરીરનું પ્રમાણ એક ગાઉ અને આયુષ્ય એક પShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ (૩૬), પમનું હોય છે. ત્રીજા આરાનું પ્રમાણુ બે કડાડી સાગરેપમનું હોય છે. એનું નામ સુષમ દુષમ છે. આ ત્રણે આરામાં યુગલિક મનુષ્ય હોય છે તેઓ સ્ત્રી અને પુરૂષ સાથે જ જન્મે છે. કલ્પવૃક્ષ પાસેથી ઇચ્છિત વસ્તુ મેળવીને કષાય રહિતપણે સંસાર સુખ ભેગવતાં પિતાનું જીવન વ્યતીત કરે છે. અ૮૫ કષાયવંત હોવાથી મરણ પામીને પણ દેવલોકમાં જાય છે. એ ત્રીજા આરાના અંતમાં શ્રી રૂષભદેવને જન્મ થયે. રૂષભદેવે યુગલિક ધર્મ નિવારીને વ્યવહાર માર્ગ પ્રવતા. પહેલા રાજા થયા પ્રથમ ધર્મ પ્રવર્તક થયા, પ્રથમ તીર્થકર થયા. તેમના જ પુત્ર ભરત આ અવસપિણમાં પહેલાં ચક્રવર્તિ થયા. પ્રથમ તીર્થકર મેસે ગયા પછી ત્રણ વર્ષ અને સાડા આઠ માસે ચોથો આરે બેઠે એ ચેથા આરાનું પ્રમાણ ૪૨ હજાર વર્ષ જુન એક કેડાકડી સાગરોપમનું છે. ચેથા આરાની શરૂઆતમાં પાંચસે ધનુષ્ય પ્રમાણ શરીર અને કેટી પૂર્વનું આયુષ્ય પ્રમાણ હતું. એ યુગની શરૂઆતમાં ભરત ચક્રવત્તી હતા. શ્રી રૂષભદેવ ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતમુહુર્તમાં મેક્ષ માર્ગ શરૂ થયે એમની અસંખ્યાતી પાટ પરંપરા સુધી મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. એમના સમયમાં દુન્યામાં મહાનમાં મહાન જૈનધર્મ હતો. રાષ્ટ્રધર્મ કહો કે રાજ્યધર્મ સર્વે કે રૂષભ ભગવાને કહેલા ધર્મને માનનારા હતા. જો કે એમના પુત્ર કછ મહાકઆદિ તાપસ થઇ વનફલ ખાતા હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ (૩૭) છતાં ભાવથી તે એ રૂષભદેવને પુજનારા એનું ધ્યાન ધરનારા હતા. ભારતને પુત્ર મરિચી ત્રિદંડી થઈ ગયું હતું. છતાં એ પણ રૂષભદેવનું ધ્યાન ધર જૈન સાધુઓની સેવા કરતો હતે રૂષભદેવનું શાસન લગભગ અર્ધઆરા પર્યત ચાલેલું. રૂષભનાથને થઈ ગયાં પચ્ચાસ લાખ કેટી સાગરેપમ કાળ વહી ગયો ત્યારે એમની જ પાટપરંપરામાં વિનિતા નગરીને વિષે બીજા અજીતનાથ તીર્થકર થયા. તેમની વખમમાં સગરનામે બીજા ચક્રી થયા. સગર ચક્રવત્તીનાજ જહૂનુકુમારાદિક સાઠ હજાર પુત્રો દેશાટન કરવા નિકળેલા, તેઓ ફરતા ફરતા અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. અષ્ટાપદની યાત્રા કરતાં એનાં ભવ્ય મંદિરે જેઈપિતાના પૂર્વજની કીર્તિનું રક્ષણ કરવા માટે એમણે અષ્ટાપદ પછવાડે દંડરત્નથી ફરતી ખાઈ કરી. અને ગંગાનું પાછું એમાં વાળ્યું. એથી ભુવનપતિના નાગકુમારના ભુવનમાં ખળભળાટ થવાથી નાગકુમારના ઈ–ભૂતાને દ્ર પિતાની દષ્ટિ–જવાળાથી બાળી ભસ્મ કર્યા. તીર્થ ભક્તિ કરતાં મરણ પામેલા એ સગર રાજાના પુત્રે બારમા દેવલોકે ગયા. ગંગાના પ્રવાહથી ગામ અને નગરને નુકશાન થવાથી સગરે પિતાના પિત્ર ભગીરથકુમારને આજ્ઞા કરી. ભગીરથકુમારે ત્યાં જઈ ભૂતાને પ્રસન્ન કરી જાન્હવીને પાછી સમુદ્ર સાથે મેળવી દઈ લેકેનું સંકટ દૂર કર્યું. ત્યારથી ગંગા એ જાન્હવીને કે ભાગીરથી નામે ઓળખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) ભગવાન અજીતનાથના મેાક્ષગમન પછી ત્રીસ લાખક્રોડ સાગરે:પમ પસાર થયા ત્યારે સંભવનાથનુ નિર્વાણ થયું. તે પછી દશલાખક્રોડ સાગરાપમે શ્રીઅભિનંદન નિર્વાણ. એમ વીશ તીર્થંકર પ``ત કેટલેાય કાલ ચાથા આરાના પસાર થઇ ગયે. વીશમા તીર્થંકર મુનિસુવ્રત સ્વામી મગધદેશની રાજગૃહી નગરીમાં ત્રીશ હજાર વર્ષના આયુષ્યે ઉત્પન્ન થયા. એગણીસમા મિલ્લનાથ પછી ચાપનલાખ વર્ષે મુનિસુવ્રત મેાક્ષે ગયા. મુનિસુવ્રતસ્વામીના સમયમાં હસ્તિનાપુર નગરમાં પદ્મ નામે રાજા રાજ્ય કરતા હતા. એને વિષ્ણુકુમાર અને મહાપદ્મ એ પુત્રા હતા તેમાં મહાપદ્મ છ ખંડ પૃથ્વી સાધીને નવમા ચક્રવર્તી થયા. એ મહાપદ્મ ચક્રવતીને નમૂર્ચા નામે બ્રાહ્મણુ પ્રધાન હતા. ચક્રવર્તીએ એક દિવસે પૂર્વ અને વરદાન આપેલું હાવાથી નમૂચીએ મહાપદ્મ પાસેથી કાક શુદિ ૧૪ સુધીનું રાજ્ય માગી લીધું. ચક્રીએ એને રાજ્ય આપ્યું ને પોતે અન્તઃપુરમાં રહ્યો. નમૂએ હિંસામય એવા યજ્ઞ આર જ્યે અનેક બ્રાહ્મણા, રૂપીયા, એ યજ્ઞમાં આવી નમુચીનાં વખાણ કરી દક્ષિણા મેલવવા લાગ્યા. એવી રીતે દરેક દનના લેાકેા નેતાએ એના યજ્ઞમાં આવ્યા પણ એ યજ્ઞ હિંસામય હાવાથી જૈનયતિએ એમાં ભાગ ન લેવાથી નમુચી ગુસ્સે થયા. દૈવયાગે એ સમયે મુનિસુવ્રત સ્વામીના શિષ્ય સુવ્રતસૂરિ અનેક શિષ્યા સાથે ત્યાં ચામાસુ` હતા. નમુચીએ સુરિને મેલાવી સંભળાવી દીધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૩૯) કે “ દરેક દર્શનના પડિતાએ મારા યજ્ઞમાં ભાગ લીધા છે. પણ તમે શા માટે ન આવ્યા. “ રાજન ? એ 'િસામય યજ્ઞમાં જૈનયતિએ ભાગ ન લઈ શકે ? સુવ્રતસૂરિએ કહ્યું. "" “ આવા અનુપમ પૂણ્યમય યજ્ઞ હિંસામય છે કેમ ? ઠીક છે સાત દિવસની તમને મુદ્દત આપું છું કે મારા રાજ્યની હદ છેાડીને તમારે જતા રહેવું ? ’ 99 “ રાજન્ ? ચામાસામાં સાધુએ વિહાર ન કરી શકે ? તેમાં પણ વળી સમસ્ત ભરતક્ષેત્રમાં તમારૂ રાજ્ય હોવાથી સાધુએ ક્યાં જાય ? ” સુવ્રતસૂરિએ સમજાવવાની કેાશીષ કરી. ગાઢ અજ્ઞાનરૂપી અંધકારમાં અંધ થયેલા તેમજ અભિમાનરૂપી ફણીધરથી ડાલતા એ નમુચીને મગરૂર આત્મા જરીપણુ સમજ્યા નહીં. “ સાત દિવસ સુધીમાં જો તમે મારી હદ છેડીને નહીંજતા રહેાતા તમને બધાંને મરાવી નાંખીશ એ યાદ રાખશે.” સુવ્રતસુરિઉપાશ્રયમાં આવ્યા. નગરના સર્વે સજજન એ, મત્રીઓએ નમુચીને અહુ સમજાવ્યે પણ ગમે એટલું પાણી મુશળધાર પડવા છતાં મગશીળીએ પાષાણ પલળે ખરા કે ? એ નમુચીએ કાઇનું કથન સાંભળ્યું નહિ. સુવ્રતસૂરિએ પેાતાના આકાશગામી વિદ્યાવાળા એક શિષ્યને મેરૂ પર્વતના શિખર ઉપર તપ કરતા મહાપદ્મ ચક્રવીના વડિલ બંધુ વિષ્ણુકુમારને તેડવા મેકવ્યેા. એ શિષ્યે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ત્યાં જઇને વિષ્ણુકુમારને સર્વે હકીકત કહી સંભળાવી. જેથી વિષ્ણુકુમાર એ શિષ્યને લઇને હસ્તિનાપુર આવ્યા. ગુરૂને વાંદી ખીજે દિવસે વિષ્ણુકુમાર મુનિ રાજસભામાં જ્યાં યજ્ઞ થતા હતા ત્યાં આવ્યા. નમુચી સિવાય સર્વે બ્રાહ્મણા, રૂષીએ, અને પ્રધાનો તેમજ અન્ય રાજાએ એમને નમ્યા. વિષ્ણુકુમારે નમુચીને સમજાવવામાં કચાશ રાખી નહીં પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ એ મુજમ એણે કંઇ પણ સાંભળવાની સાક્ ના પાડી. અને સાત દિવસ પછી હું... એ સર્વેને મારી નાંખીશ. આજે એક દિવસ તા એછે થયા છે. એવા પેાતાના નિશ્ચય કહી સ ંભળાવ્યેા. “ ઠીક ત્યારે મને એકલાને તેા રહેવાની ઘેાડી જમીન આપીશને ? ” “ હા ! ફક્ત ત્રણ ડગલાં જમીન તમને મલશે ? ” એ ગર્વિષ્ઠ નમુચિએ કહ્યું. તે પછી વિષ્ણુકુમારે વૈક્રિયલબ્ધિથી એક લાખ જોજનનું શરીર વધાર્યું જ બુદ્ધિપની પૂર્વ પશ્ચિમ જગતી ( કીલ્લા ) ઉપર એ પગ મૂકીને “ હવે ત્રીજો પગ કયાં મુકું જમીન આપ ? ” ક્રોધથી ધમધમતા વિષ્ણુકુમારે કહ્યું. તેમનું આવું ભયંકર કૃત્ય જોઇનસુચી મૈાન રહ્યો એટલે વિષ્ણુકુમાર મુનિએ ત્રીજો પગ એની છાતી ઉપર મુકીને એને પાતાલમાં ચાંપી દીધા. એથી નમુચીનું શરીર પાતાલમાં પેસી ગયું. એને આત્મા શરીર છેડીને સાતમી નરકપૃથ્વીના મેમાન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ (૪) વિષ્ણુકુમારે લાખ જેજનપ્રમાણુ શરીર કરવાથી પૃથ્વી ખળભળવા લાગી. પર્વતનાં શિખરો પડવા લાગ્યાં, જ્યોતિષી દે પણ ભય પામ્યા. અરે “આ શું ” બધા બ્રહ્માંડમાં ખળભળાટ થઈ રહ્યો. ચકવતી અન્તઃપુરમાંથી દોડતે આવી વડીલ બંધુના ક્રોધને એના ચરણમાં પડી શાંત કરવા લાગ્યા, વિદ્યાધરે અને ગંધ આ મહા મુનિને ક્રોધ શાંત કરવા માટે મધુરનાદે આકાશમાં ગાન કરવા લાગ્યા. એવા અનેક મધુર કોલાહલથી જેમ જેમ આ મનસ્વી મુનિનો ક્રોધ શાંત થત ગયે એમ એમણે પિતાનું શરીર સંક્ષેપવા માંડયું. અનુક્રમે વિપકુમાર મુનિ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત થયા. ચક્રવતીએ એમને ખમાવ્યા. એવી રીતે નમુચીને ઉપસર્ગ નિવારી વિષ્ણુકુમાર મુનિ ઉપાશ્રયે આવ્યા. આચાર્ય પાસે આવી એનું પ્રાયશ્ચિત કર્યું. સંઘનું કાર્ય હોવાથી તેમને કાંઈ દોષ લાગે નહાતો તે પણ સ્વાધ્યાય ધ્યાન તેમજ ઈરિયાવહિ વડે ગુરૂની સમક્ષ આલોચના કરી, છેવટે વિણકુમાર મુનિ શિવવધુના ભરતાર થયા. - આ મહાઉત્પાત શાંત થવા પછી જાણે ફરીથી જમ્યા હોય એવી રીતે સર્વે મનુષ્યો સારું જમણ હર્ષજમણ જમતાં અને શુભ વસ્ત્ર પહેરી એક બીજાને જુહાર કરતા સુખશાતા પૂછવા લાગ્યા. એ દિવસ કોસ્તક સુદિ પડવાને હતો ત્યારથી : દરેક કાર્તિકી પડવે મનુષ્યમાં જુહાર કરવાનો ને મનગમતાં હર્ષજમણ જમી નવાં વસ્ત્ર પહેરવાનો રિવાજ શરૂ થયે જે આજે પણ જગમાં પ્રસિદ્ધ છે. આ વિષયુકુમારના દષ્ટાંતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ (૨) અન્ય મતિઓએ જેડી કાઢયું ને પિતાના શાસ્ત્રમાં એક મોટું પુરાણ ઉભું કરી “સે યજ્ઞ કરનાર બલિરાજાને ભગવાને વામનનું રૂપ કરી છળે ને પાતાલમાં ચાંપે.એ રીતે એ પુરાણ પ્રસિદ્ધ કર્યું. એ મુનિસુવ્રત સ્વામીના તીર્થમાં રામ લક્ષ્મણને રાવણ આઠમા બળદેવ વાસુદેવ ને પ્રતિવાસુદેવ થયા છે. રામ લક્ષ્મણના સમયમાં એક તમનામના રૂષિ થયા છે. ન્યાયશાસ્ત્રના કતાં આજ મૈતમ હોય એ બનવાજોગ છે. મુનિસુવ્રતસ્વામીના મેક્ષગમન પછી છલાખ વર્ષે એકવીશમા નમિનાથનું મેક્ષગમન જાણવું એ નમિનાથના સમયમાં દશમા હરિષેણ નામે ચક્રી થયા ને એમના શાસનમાં જય નામે ત્રણ હજાર વર્ષના આયુષ્યવાળા અગીયારમા ચકવરી થયા. એકવીશમા નમિનાથના મોક્ષગમન પછી પાંચલાખ વર્ષે નેમિનાથનું મેક્ષ ગમન સમજવું. નેમિનાથના સમયમાં છેલ્લા વાસુદેવ બળદેવ ને પ્રતિવાસુદેવ શ્રીકૃષ્ણ, બળભદ્રને જરાસંધ થયા. એમના સમયમાં વ્યાસ રૂષિ થયા એમણે વેદોની રચના કરી. જે વેદ અત્યારે સુધારાવધારા સાથે પ્રચલિત છે. બાકી તે રૂષભદેવના સમયમાં એમણે રચેલા વેદો તે નવ તીર્થકર પર્યત રહ્યા. ત્યારપછી સંઘ વિકેદ જવાથી બ્રાહ્મણભાસાએ નવી નવી કૃતિઓ રચી પોતાની માન્યતા ચાલુ કરાવી. જેથી જગતમાં ત્યારથી સંયતિને બદલે અસયંતિની પૂજા થઈ ને આજ સુધી લેકમાં ચાલે છે. તે પછી પ્રામા શીતલનાથ તીર્થકર થયા પણ એમને સત્ય ઉપદેશ એ બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ભાએ માન્ય રાખે નહી ને ત્યારથીએ જેનેના નિંદક થયા છતાં ભેળા લેકેને ભરમાવી પિતે ગૃહસ્થ ગુરૂ તરીકે જગતમાં પૂજાવા લાગ્યા. શ્રાદ્ધ, દાન વગેરેમાં ઉત્તમ પાત્ર પિતે જ પોતાની જાતને ગણાવી જગતને ઠગવાવડે ધન એકઠું કરવા માંડયું એમની પરંપરાએ રચાયેલી નવીનવી કૃતિઓને વ્યાસરૂષિએ એકઠી કરીને વેદની રચના કરી. નેમિનાથના સમયને કાળ એ તે સમયમાં ઘણેજ સુધરેલ કાળ ગણાતો. નેમિનાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી બે વર્ષે મોક્ષનો માર્ગ ચાલુ થયે તે તેમની આઠપાટ સુધી મેક્ષનો માર્ગ ચાલુ રહ્યો. એક હજાર વર્ષના આયુષ્યવાળા નેમિનાથના મોક્ષગમન પછી ૮૩૭૫૦ વર્ષે શ્રી પાર્શ્વનાથ ભગવાન મેક્ષે ગયા. નેમિનાથ પ્રભુ મેક્ષ ગયા પછી કેટલેક કાળે પંજાબ-પાંચાળ દેશના કાંપિયપુર નગરમાં સાત વર્ષના આયુષ્યવાળા બ્રહ્મદત્ત નામે બારમા ચકવતી થયા. આ ભરતખંડમાં એ છેલલા ચક્રી થયા. છ માસમાં એમણે છ ખંડ પૃથ્વી તાબે કરી ભરતક્ષેત્રના અધિપતિ થયા. નેમિનાથ અને પાર્શ્વનાથના અંતરામાંએ ચકી થયા. વશમા તીર્થંકર પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના કુમાર હતા. એ રાજા પરંપરાએ ચાલ્યા આવતા નેમિનાથના શાસનમાં જેનધર્મ પાળતો હતો. પાશ્વકુમાર જ્યારે કુમારાવસ્થાને પામ્યા તે અરસામાં કમઠનામને એક બ્રાહ્મણ પિતાની કંગાળ હાલતથી કંટાળી સંસારસુખની આશાએ તાપસ થઇ ગયો હતો તે ફરતે ફરતે અને પોતાની તપશ્ચર્યાથી સર્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ આશ્ચર્ય પમાડતે કાશીનગરમાં જાહ્નવીના કિનારા ઉપર આવી પંચાગ્નિ તપ કરતો હતો એના અગ્નિકુંડના એક મોટા કાષ્ટમાં એક વિષધર દગ્ધ થતો કઈ જાણું શકયું નહીં જેથી પાWકુમારે ત્યાં આવી દયાધર્મ સમજાવવા કમઠને ઉપદેશ કર્યો. પણ એ અજ્ઞાન તપકરનાર કમઠ ઉલટ કોધવશ થયે તેથી પાWકુમારે અનુચર પાસે એ કાષ્ઠને જયણાથી ફડાવ્યું. ને લેકની નજર આગળ અર્ધદગ્ધ સર્પ તરતજ બહાર નિકળી પડ્યો એ મૃત પ્રાય: થયેલે સર્પ પ્રભુનાં દર્શન પામી નવકાર સાંભળવાવડે નાગકુમાર દેવલોકમાં ઇંદ્રની પદવી પામ્યા આજે જે ધરેણું શાસન ભકિતનાં કામ કરી રહ્યો છે. અને તેમાંય શ્રી પાર્શ્વનાથને તે વિશેષે કરી ભક્ત એ જેના શાસનમાં પ્રસિદ્ધ છે. જે જૈન સંઘનાં કષ્ટ સાંભળીને વારંવાર દોડી આવી સંઘનાં વિદ્યા દૂર કરે છે એ ધરણંદ્ર એ નાગને જ જીવ છે. પ્રભુના દર્શનનું એ ફલ–માહાસ્ય છે... શ્રી પાર્શ્વનાથ તે પછી દિક્ષા લઈ મનપણે વિચારવા લાગ્યા. એક દિવસ કોઈ તાપસના આશ્રમ પાસે કુવાની નજીકમાં વડ વૃક્ષની નીચે રાત્રીના કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા છે. એવામાં પેલે કમઠ તાપસ આજે આ દુન્યામાં નહતે એ તાપસને ભવ પૂરો કરીને ભુવનપતિ નિકાયમાં મેઘમાલી નામે દેવ થયો હતો. પ્રભુ ઉપર પૂર્વનું વેર સંભાળી એમને ઉપસર્ગ કરવાને દોડી આવ્યો પિતાની દેવશક્તિથી વિવિધ પ્રકારના ઉપસર્ગ કર્યા પણ એ ભગવન ઉપસર્ગથી ચલાયમાન ન થયા ધુળને વરસાદ વરસાવ્ય, પછી દે વિકુર્ચા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com * * * , Page #71 -------------------------------------------------------------------------- ________________ (૪૫) આખરે થાકીને મુશળધારે મેઘ વરસાવ્યા. પૃથ્વીને જલમય કરી દીધી જલપ્રવાહ પ્રભુને ઢીંચણ પર્યત, પછી જાનું સુધી નાભી લગી વધતાં વધતાં નાસિકાપર્યત જલ આવ્યું. છતાં ભગવન તે નિશ્ચિત હતા. જે બધા વિશ્વનાં મનવાંચ્છિત પૂરવાને સમર્થ છે તે પ્રભુ જલમાં શી રીતે ડૂબે! એ સમયે ધરણેન્દ્રનું આસન કંપાયમાન થયું અને અવધિજ્ઞાનથી આ ઉત્પાત જાણું પોતાની દેવીઓ સાથે ત્યાં દોડી આવ્યે ભગવાન નીચે કમલની રચના કરી નાગનું રૂપ કરી ભગવંતનું શરીર લપેટી મસ્તકે ફણવડે છત્ર ધર્યું. જેમ જેમ પાણી વધતું જાય એમ કમલ ઉચે આવે પણ ભગવન ડૂબે નહીં. કમઠ જલ વરસાવીને થાકો પણ ભગવનને ડૂબાવી, શકયે નહીં. આ તરફ ધરણેન્ટે પણ અવધિજ્ઞાનથી કમઠને ઉત્પાત જાણે એની નિત્સના કરી. કમઠે ભયભીત થઈને પોતાની માયા સંકેલી લીધી ને ભગવંતને નમી પડ્યો શત્રુભાવે પ્રગટ થયેલા એ કમઠે ત્યાં સમકિત પ્રાપ્ત કર્યું. કમઠ–મેઘમાળી ઉપસર્ગ કરી રહ્યો ને ધરણે ભકિત કરી રહ્યા છે. એવા શત્રુ અને મિત્ર બન્ને ઉપર જેમની સમાન મનોવૃત્તિ છે તે પાર્શ્વનાથ પ્રભુ જગતનાં વિને દૂર કરો. કેવલજ્ઞાન પામી સે વર્ષનું આયુષ પૂર્ણ કરી સમેતશિખરના પહાડ ઉપર પાર્શ્વનાથ મેક્ષે ગયા. આજે પણ એ પહાડ પારસને પહાડ એ નામે ઓળખાય છે, એ પાશ્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ (૪૬) નાથ પ્રભુને કેવલજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે મેક્ષને માગ શરૂ થયે ને તેમના મુક્તિગમન પછી ચાર પાટ સુધીએ માર્ગ ચાલુ રહ્યો. શ્રી પાર્શ્વનાથ પછી ચોવીશમા મહાવીર સ્વામી ૨૫૦ વર્ષે મોક્ષે ગયા શ્રી પાર્શ્વનાથની પાટે શુભદ્રા ગણધર થયા તેમની પાટે હરિદત્તજી થયા તેમની પછી ચોથા આર્ય સમુદ્ર થયા તેમની પછી પાચમા સ્વયંપ્રભસૂરિ થયા એ સ્વયંપ્રભસૂરિના શિષ્ય પિતાશય મુનિને એક બુદ્ધકીર્તિનામે શિષ્ય હતો એણે બદ્ધમત નામે એક નવીનમત ચલાવ્યો સ્વયંપ્રભ સૂરિની પાટે છઠ્ઠા કેશિકુમાર મુનિ થયા. ચરમતીર્થકર મહાવીરના સમયમાં આ કેરીગણધર વિદ્યમાન હતા. એમણે વેતાંબી નગરીના નાસ્તિક પ્રદેશ રાજાને ઉપદેશ આપી જેન બનાવ્યો હતો. એક દિવસ કેશીગણધર અને ગૌતમસ્વામી અચાનક એકઠા થઈ ગયા. ધર્મચર્ચા કરતાં સરળ હૃદયના કેશીગણધરે મહાવીર સ્વામીને માર્ગ માન્ય રાખે. વીર પ્રભુને કેવલ થયા પછી ચારવ મોક્ષનો માર્ગ શરૂથ ને તેમની પાટે ત્રણ પાટ સુધીએ માર્ગ ચાલુ રહ્યો. આનંદ; કામદેવદિક દશ તો મહાવીરના મોટા બારવ્રતધારી શ્રાવક હતા. એ બધા વચમાં દેવતાને એક અવતાર કરીને ત્રીજે ભવે સિદ્ધિને વરશે તે સિવાય મહાવીર સ્વામીના સમયમાં નવ જણે તે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. જે આવતી ઉત્સર્પિણમાં તીર્થકર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ (૪૭) મેક્ષે જશે. 'શ્રેણિક, મહાવીરના કાકા સુપાર્શ્વને જીવ. શ્રેણિક પૈત્ર ઉદાયી રાજાને જીવ, પાટિલાચાર્યને જીવ શંખ શ્રાવકનો જીવ સત્યકીવિદ્યાધરનાજીવ, સુલતાને જીવ “રેવતિ શ્રાવિકાને જીવ ને ૯ અંબડ તાપસ સુલસાની પરિક્ષા કરનારે એમ નવ જણા શ્રી વીર પ્રભુના શાસનમાં તીર્થકર પદવી પામ્યા છે. શ્રી મહાવીરના મોક્ષ .મન પછી ત્રણ વર્ષને સાડા આઠ માસે પાંચમો આરો એકવીશ હજાર વર્ષના બેઠે. આ આરાની શરૂઆતમાં સાત હાથનું શરીર અને ૧૩૦ વર્ષ નું આયુષ્ય પ્રમાણ જણવું, એવી રીતે તેવીશ તીર્થકરો બાર ચકવત્તી, નવ વાસુદેવ, નવ બલદેવ ને નવપ્રતિવાસુદેવ તેમજ નવનારદ એ ઈકોતેર પુરૂષે ચોથા આરામાં થયા તે પહેલા તીર્થકર તો ત્રીજા આરાના અંતમાં થઈ ગયા છે એજ બંહાંતેર પુરૂ થયા. અને બાર રૂદ્ર મેળવતાં ૮૪ શલાકી પુરૂ થાય છે. એ બધા જેનધમાં જાણવા નારદ પ્રથમ તે પરિવ્રાજક હોય છે. પણ પાછા ળથી ભાવજેન થઈને આત્મસાધન કરી મોક્ષનો માર્ગ સાધે છે. પ્રકરણ ૭ મું. ઈતિહાસ પરિચય. વિશમાં તીર્થકર મુનિસુવ્રતસ્વામી રાજગૃહી નગરીમાં જમ્યા હતા તેમજ છેલ્લે પ્રતિવાસુદેવ જરાસંઘ પણ રાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ (૪૮ ) ગૃહીમાં હતું. મહાવીરસ્વામીના સમયમાં મગધરાજ બિંબિ-- સરપણ રાજગૃહી નગરમાં રાજય કરતા હતા પણ આ રાજ ગૃહીએ જુદી જણાય છે. બિંબિસારની રાજધાની રાજગૃહીત. એના પિતા પ્રસેનજીત રાજાએ વસાવી હતી. પ્રસેનજીત રાજા સુધી મગધના રાજાઓની રાજધાની કુશાગ્રપુર ગણાતી હતી. એમાં આગનો ઉપદ્રવ વારંવાર થવાથી મગધરાજ પ્રસેનજીતરાજાએ નવીન નગરી વસાવી એનું જ નામ રાજગૃહી રાખ્યું. પ્રસેનછતને શ્રેણિકકુમાર વગેરે સે કુમાર હતા. એમાં શ્રેણિક ગાદી. ઉપર આવ્યું. શ્રેણિક પ્રથમ બુદ્ધના સમાગમમાં આવવાથીબદ્ધ થયેલ પણ અનાથી મુનિના દર્શનથી તેમજ ચિલ્લણના પ્રયત્નથી શુદ્ધ જેન થયો. એવામાં શ્રીમન વીરપ્રભુને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ને તે રાજગૃહી સમવસર્યા. મગધરાજ શ્રેણિક એમને અનન્ય ભક્ત થયે. માળવાને રાજા ચંદ્રપ્રદ્યોત એમનો અવિરતિ શ્રાવક હતો વત્સ દેશની કેશાંબીનો રાજા શતાનિક અને એને પુત્ર ઉદયન, સિંધુ સવિરદેશના વિત્તભયનગરના રાજા ઉદાયી. દશાર્ણ દેશનો દશાર્ણભદ્ર વિશાળનગરીને ચેટકરાજા, કાશી અને કોશલદેશ (અયોધ્યા) ના રાજાઓ ક્ષત્રીયકુંડને નંદિવર્ધનરાજા પોલાશપુરને વિજયરાજા, પિતનપુરને પ્રસન્નચંદ્ર હિમાલયની ઉત્તરે પૃષ્ટ ચંપાના શાળને મહાશાળ કનકપુરને પ્રિયચંદ, મહાપુરીનગરને બલરાજા, અને ચંપાનગરને દત્તરાજ આદિ જેન રાજાઓ એમના ભક્ત હતા. શ્રેણિકના અભયકુમાર, મેઘકુમાર, હઠ્ઠ નેવિહ@કુમાર, નંદિકુમાર આદિ કુમારે એ શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૪૯ હતી. વિશાળાના ચેટકમહારાજની કુંવરીઓ મૃગાવતી, સુજેષ્ટા, ચિલ્લણ વગેરેએ પણું વ્રત ગ્રહણ કર્યા હતાં. ઘણું વર્ષપર્યત શ્રેણિકે મગધનું રાજ્ય ભેગવતાં જૈનધર્મનું આરાધન કર્યું તે પછી એમને પુત્ર કેણિક મગધરાજ થયે. એને ચંપાનગરી વસાવી ત્યાં રાજધાની સ્થાપના કરી. પોતાના બાહુબલથી ત્રણ ખંડ પૃથ્વી દબાવી સર્વે શત્રુરાજાઓને જીતી તાબે કરી લીધા. ને અજાતશત્રુ એ નામે પ્રસિદ્ધ થયે એને પુત્ર ઉદાયિ પણ એની પેઠે શ્રી મહાવીરનો ભક્ત હતા. અજાતશત્રુ બધ્ધોને દુશ્મન હતો.' બુદ્ધના એક શિષ્ય દેવદત્તે બુદ્ધને વિનતિ કરી કે ભગવન્ ! આપણે સાધુને વનવાસ, જીર્ણ વસ્ત્ર ધારણ, ગોચરીથી આહાર ગ્રહણ અને માંસ ત્યાગ. એ ચાર નિયમ પાળવા પણ ગૌતમબુદ્ધ એ વચન માન્ય રાખ્યાં નહી. એ પછી દેવદત્ત અજાતશત્રુને આશરે આવી નવો મત કાવ્યો પણ એ લાંબે સમય ટકો નહી. અજાતશત્રુ પણ જ્યારે વિજય યાત્રા કરવા નિકળ્યો ત્યારે સાવથ્થીનગરી કબજે કરીને કપિલવસ્તુ જીતી લઈ એનો નાશ કરી નાખ્યો. એમના માંસાહાર આદિ દથી એ ગુસ્સે થયો હોય એમ લાગે છે કે આવાં નવાં ધતીંગ દુન્યાને ઠગવાને માટે નહી જોઈએ. દુન્યામાં એનું રાજ્ય એકછત્ર છતાં દ્ધધર્મને એણે નાશ કર્યો નથી. | કઈ વર્ષે પર્યત જગતનું સામ્રાજ્ય ભગવ્યા પછી એને પુત્ર ઉદાયી તખ્તનશીન થયે, પિતાના મરણથી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) નવા ચંપાપતિને ચંપામાં ચેન પડતું નહી, ારવાર એ પિતાને સંભાળીને શાકાકુલ રહેતા જેથી મંત્રીઓએ નવીન નગર વસાવાની ચેાજના કરી. તેને માટે યાગ્ય ભૂમિની તપાસ કરતાં ગંગાના કિનારા ઉપર એક સર્વોત્તમ ભૂમિ જોવામાં આવી. ત્યાં આગળ નવીન નગરની સ્થાપના કરી પાટલિપુત્ર એવું એ નગરનું નામ આપી ઉદાયી નરપતિએ ત્યાં શુભ મુહુર્તો રાજ્યગાદી સ્થાપી. જેવી રીતે અજાતશત્રુએ દીર્ઘ કાલપ ત રાજ્ય ભાગછ્યુ એમ એના પુત્રે પણ ભાગવ્યુ, મહાવીરસ્વામીની હયાતિમાંજ શ્રેણિક મરણ પામ્યા ને અજાતશત્રુ ગાદીએ આવ્યેા. મહાવીર પછી ગાતમસ્વામી કેવલજ્ઞાન પામ્યા. ખાર વર્ષ પર્યંત કેવલી પર્યાય પાળીને માક્ષે ગયા. એ સુધર્માં ગણધરને ‘વાંદવાને અજાતશત્રુ માટી ઋદ્ધિ સહીત આબ્યા હતા. જે વર્ષમાં શ્રીમહાવીર નિવાર્ણ પામ્યા એજ સમયમાં માળવાની રાજ્યધાની ઉજ્જિયની નગરમાં પાલકના રાજ્યાભિષેક થયા. ને જંબુસ્વામીની પ્રભવસ્વામીની સાથે દીક્ષા પણ એજ વષૅમાં થઇ, શ્રીમન મહાવીરની પાટે ગાતમ ગણધર આવ્યા નથી પણ ખુદ ભગવંતે જ સુધર્માસ્વામીને પટ્ટારાહણ કર્યો હતા જેથી ગાતમસ્વામીએ ગચ્છના ભારસુધર્માસ્વામીને સાંપી મહાવીર પછી એમને પટ્ટધર સ્થાપ્યા. શ્રીમહાવીર પછી વીશ વર્ષે જ્યારે સુધર્મા ગણધર મેક્ષે ગયા તે પછી તેમની પાટે જંબુસ્વામી આવ્યા. દી કાળપ ત જ બુસ્વામી કેવલીપણે વિચરી શ્રીમહાવીરથી ૬૪ વર્ષે મેક્ષે ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ભગવનને નિર્વાણ પામ્યાને ૬૦ વર્ષ થયાં ત્યારે મગધરાજ ઉદાયી પુત્ર મરણ પામવાથી મગધનું તખ્ત નંદ નામના એક પુરૂષના હાથમાં આવ્યું. તેજ વર્ષ માં પાલકના નાશ થવાથી માલવાનું રાજ્ય મગધની સાથે ભળી ગયું. એ નંદના વંશમાં અનુક્રમે નવ નંદ થયા. એ નવે નદ જૈનધર્મના અનુયાયી અને પરાક્રમી હતા, એ પહેલા નંદના રાજ્યકાલની શરૂઆતથીજ તેમને કલ્પક નામે એક મહા અમાત્ય હતેા એના વંશજો અનુક્રમે નદીનું મહા મંત્રીપણું કરતા આવ્યા. એ નાગરબ્રાહ્મણ છતાં ધર્મ જૈન હતા. જ્યારે નવમેા નંદ પાટલીપુત્રના તખ઼ ઉપર આવ્યે તે સમયે કલ્પકવ શના શકટાળ નામે એને મહા અમાત્ય હતા. એ શકટાળને શ્રીયક અને સ્થૂલિભદ્ર એવા એ પુત્ર હતા. તેમજ યક્ષાદિ સાત પુત્રીએ હતી. નંદરાજાની સભામાં વરરૂચિ નામે એક મહા વિદ્વાન બ્રાહ્મણ પંડિત હતા. તે સિવાય એક બ્યાડી નામે પણ પંડિત હતા. વરરૂચી, બ્યાડી અને પાણીની એ ત્રણે એક જ ગુરૂના શિષ્ય હતા. પાણિની મુર્ખ હેાવાથી એને કંઇ આવડતુ નહી. જેથી હિમાલય ઉપર જઈ તેણે તપ કર્યું ને શંકર નામના કાઈ દેવનુ' વરદાન મેલવી એ પ્રખર પંડિત થયા. ત્યારપછી એણે અષ્ટાધ્યાયી રચી જેની આગળવરરૂચી આદિનાં વ્યાકરણ પણ નિસ્તેજ જણાવા લાગ્યાં. એ વરરૂચિ પંડિત રાજ રાજાની સભામાં એકસા ને આડ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #78 -------------------------------------------------------------------------- ________________ ( પર ) નવીન કાવ્ય બેલત, જેથી રાજા શકટાળ મંત્રીના કહેવાથી ૧૦૮ સુવર્ણ મહોર આપતા હતા. પ્રતિદિવસ આવી રીતે મુવર્ણ મહોરે આ બ્રાહ્મણ લઈ જતો હોવાથી મંત્રીને ચિંતા પડી કે આમ કરવાથી તે રાજા ભંડાર ખાલી કરી નાખશે. જેથી એ વરરૂચીના લેકે જુના છે એવું નંદરાજાને સાબીત કરી બતાવ્યું ત્યારથી એ ૧૦૮ મહારે મલતી વરરૂચિને બંધ થઈ. વરી પણ આ વેર મનમાં રાખીને એને ઉપાય હાથ લાગે ત્યાં લગી સમયની રાહ જોવા લાગ્યો. ગંગા નદીમાં યંત્ર ગોઠવીને ૧૦૮ સોના મહોરાની થેલી રાખી પ્રભાતના સર્વ લેકની સમક્ષ વરરૂચી ગંગાની સ્તુતિ ૧૦૮ કલેક વડે કરતો અને એની કી દબાવતો જેથી સુવર્ણ મહેરોની થેલી ઉછળીને એના ખોળામાં પડતી. હતી. એવી રીતે રાત્રીના એ થેલી મુકી આવતો ને પ્રભાતના એ પ્રમાણે પ્રગટ કરવાથી વરરૂચીની કીર્તિ બધે લાઈ ગઈ. રાજાના સાંભળવામાં આ વાત આવવાથી એને બહુ આશ્ચર્ય થયું. એણે મંત્રીને વાત કરી કે આ શું? . મહા અમાત્યે એની પછવાડે છુપ જાસુસ મુકીને એનું પિકળ જાણું લીધું. એ ૧૦૮ મહોરાની થેલી કઢાવી લીધી. બીજે દિવસે પ્રાત:કાલે રાજા સહિત મંત્રી તથા લેકે વરરૂચીનો ચમત્કાર જેવા ગંગાને કિનારે આવ્યા. વરરૂચીએ બડા આડંબરથી ગંગાની સ્તુતિ કરી કી દબાવી પણ એ મહારની થેલી રેજની માફક એના ખોળમાં પડી નહી. વારંવાર કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ( ૫૩ ) દબાવતાં છતાં પણ કાંઈ વળ્યું નહી ત્યારે એ હજારે માસની મેદનીમાં ઝાંખો પડી ગયે. શાળ મંત્રીએ પેલી ૧૦૮ સુવર્ણ મહેરોની થેલી વરરૂચી આગળ રજુ કરીને કહ્યું “જે આ તારી સુવર્ણ મહારો કે?” • વરરૂચીએ પિતાની સુવર્ણ મડે જોતાં જ ઓળખી જે ના કહે તે ૧૦૮ મહોરે જતી રહે ને હા કહે તે ભેટે પડી જાય. છતાં લોભવૃત્તિ બળવાન હોવાથી એણે હા કહીને થેલી લઈ લીધી, તે કપટી લોકમાં તિરસ્કારને પાત્ર થયો. એ શકટાલ મંત્રીને મેટો પુત્ર ધુલિભદ્ર રાજાની માનિતી કોશ વેશ્યાને ઘેર રાત દિવસ પડી રહેતો, તેને ત્યાં ઘુલિભદ્રને સંસારસુખ ભોગવતાં બાર વર્ષનાં વહાણું વહી ગયાં. કાળાંતરે શકટાલમંત્રીના સ્વર્ગગમન પછી નંદરાજા શ્રીયકને લાવી મંત્રી મુદ્રા આપવા માંડી ત્યારે શ્રીયકે હાથ જોડી વિનંતિ કરી કે મારા મોટા ભાઈ સ્થૂલિભદ્રજી કોશાને ઘેર રહ્યા છે, એમને બોલાવીને આપે?” શ્રીયકનાં વચન સાંભળી નંદરાજાએ સ્યુલિભદ્રને બોલાવવાને કોશાને ત્યાં સીપાહીઓ મોકલ્યા. કશ્યાની રજા લઈ સ્યુલિભદ્ર નંદરાજાની આગળ હાજર થયો એટલે એનાપિતાને વૃત્તાંત જણાવી મંત્રી મુદ્રા એને આપવા માંડી. સ્યુલિભદ્રે થોડીકવાર વિચાર કરવાની રજા માગી. રાજાએ ઝટ વિચારી કરીને હાજર થવા ફરમાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ). સ્થૂલિભદ્ર અશોકવાડીમાં જઈ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એમને વૈરાગ્ય ઉત્પન્ન થયે ને પિતાને હાથે જ પંચમુછી લેચ કરી સાધુ જેવા થઈ રાજસભામાં આવી રાજાને ધર્મલાભ આપે. ધુલિભદ્ર તે પછી સાધુ થઈને ચાલ્યા ગયા. ને રાજાએ મંત્રી મુદ્રા એમના નાના બંધુ શ્રીયકને આપી. સ્થૂલિભદ્ર સંભૂતિવિજય આચાર્ય પાસે આવીને એમની પાસે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે બહુશ્રુત થયા. તે સમયમાં સંભૂતવિજય અને ભદ્રબાહ ચાદપૂર્વધર જેનશાસનમાં થંભ સમાન ગણાતા હતા. સ્થભદ્ર પણલિ ચંદપૂર્વ સુધી ભણ્યા. છેલા ચેદપૂવ થુલીભદ્રજી ગણાયા. મહાવીર સ્વામી પછી ૬૪ મેં વર્ષે જ બુસ્વામી મેક્ષે ગયા તે પછી તેમની પાટે પ્રભવસ્વામી ત્રીજા પટ્ટધર થયા. પ્રભવસ્વામી વિંધ્યાચળ પર્વતની સમીપે આવેલા જયપુર નગરના રાજા વિંધ્યના પુત્ર હતા. પ્રભવ યુવરાજ હતા તે સિવાય એને લધુ બંધુ પ્રભુનામેહતા ભવિતવ્યતાથી વિંધ્યરાજાએ યુવરાજ પ્રભવને રાજ્ય નહી આપતાં નાના પુત્ર પ્રભુને રાજ્ય આપ્યું. જેથી માની પ્રભવ પિતાના નગરનો ત્યાગ કરી વિંધ્યાચલની સમીપ ભૂમિમાં એક્ઝામ વસાવીને રહેવા લાગે. લુંટફાટ કરી પિતાની આજીવિક્ર ચલાવવા લાગ્યા. અનુક્રમે ૫૦૦ ચોરેને એ પ્રભવ સરદાર થયા. એક દિવસ તેઓ બધા જંબુસ્વામીનું ઘર લુંટવાને આવ્યા. ત્યાં જંબુકુમારને ઉપદેશ સાંભળી એ સ વસગ્યવંત થયા ને એમની સાથે દીક્ષા લેઇ આત્મ કલ્યાણ સાધ્યું. એક વખત મહાન લુંટારાનો સરદાર જેને ધર્મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) શ્રીમહાવીરના ત્રીને પટ્ટધર ચાદપૂર્વના જાણ થયા. જછુસ્વામીને સુધર્મા સ્વામી માણે ગયા કે કેવલજ્ઞાન થયું ને શ્રીમહાવીર પછી ૪૪ મેં વર્ષે પ્રભવ ચાદપૂર્વના જ્ઞાતા થઈ યુગપ્રધાન થયા. યુગપ્રધાના એકાવતારી હોય છે. શ્રી મહાવીર પછી ચાસઠમે વર્ષે જ મુસ્વામી માણે ગયા તેજ વર્ષમાં શય્યંભવ નામના રાજગૃહીના સમર્થ બ્રાહ્માણને પ્રભવસ્વામીએ પોતાની પાટેસ્થાપવા સારૂ દીક્ષા આપી. તે ચાદપૂર્વના જ્ઞાતા થયા. વીર પછી ૭૦ મેં વર્ષે પ્રણવ સ્વામી શય્ય ંભવસૂરિને પેાતાની પાટે સ્થાપી સ્વલાકમાં ગયા. ચાદ્યપૂર્વના જાણુ જઘન્યથી છઠ્ઠા દેવલાક સુધી જઇ શકે છે. નવમા નના સમયમાં ભદ્રબાહુ અને સભૂતિવિજય વિદ્યમાન હતા એ સ્ફુલિભદ્રે રાજસભામાંથી નિકળીને સંભૂતિ વિજયપાસે વીર સંવત ૧૪૬ માં દીક્ષા ગ્રહણ કરી એ આપણે જોઇ ગયા. એ નવમાનદ પછી પાટલીપુત્રની ગાદી ઉપર મા - વંશીય ચંદ્રગુપ્ત ભારત સમ્રાદ્ન થયા. ~ — મકરણ ૮ મું. ચાણાકચની ચતુરાઇ. ચાણાકય નામના બ્રાહ્મણ નિનાવસ્થાથી કંટાળીને ધન કમાવાને નિકળ્યો. એણે સાંભળ્યુ કે પાટલીપુત્રમાં નંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com : Page #82 -------------------------------------------------------------------------- ________________ રાજા બ્રાહ્મણને સુવર્ણ આપે છે. જેથી તે એ દિશા તરફ ગયો, દેવયોગે નંદના દ્વારપાલએ તેને નહી અટકાવવાથી તે રાજમહેલમાં ઘુસી જઈ નંદરાજના સિંહાસન ઉપર બેસી ગયે. એવામાં સ્નાન કરીને અનેક પ્રકારના આભૂષણને ધારણ કરતો રાજા નિમિત્તિને હાથ પકડીને ત્યાં આવ્યું તે ચાણક્ય બ્રાહ્મણને આસન દબાવીને બેઠેલે જેઈ નિમિનિચે રાજાને કહ્યું. “દેવ ? આવી રીતે બેઠેલે આ માણસ તારા રાજ્યને નાશ કરનાર થશે માટે મીઠા વચનથી આ બ્રાહ્મણને ઉઠાડે કેમકે અગ્નિને સળગાવવાથી તે હાની જ થાય.” . રાજાના હુકમથી દાસીએ બીજુ આસન આપી ચાણક્યને કહ્યું. “હે બ્રાહ્મણ? તું આ આસન ઉપર બેસ? અને મહારાજનું આસન છોડી દે?” એ આસન ઉપર ચાણાક્ય પિતાનું કમંડલ મુકતાં બોલ્યા. “આ આસન ઉપર મારું કમંડલ રહેશે.” દાગીએ ત્રીજું આસન મુકયું તો તૈઉપર તેણે પિતાને ત્રિદંડ મૂકયે એવી રીતે જેટલા આસને મુકવામાં આવ્યાં તેટલાં એણે જુદી જુદી વસ્તુઓથી પાક લીધા રાજા ચાણકયના આવા વર્તનથી ગુસ્સે થયે, ને તેના પગ પકડી એને જમીન ઉપર પછાડ્યો. ગુસ્સે થયેલા ચાણકયે પ્રતિજ્ઞા કરી કે.” “હે રાજન ? તારાવંશ સહિત તને રાજ્ય પરથી જડ મૂલથી ઉખેડી નાખીશ ત્યારે જ તને છે .” જા તારાથી થાય તે કરજે; ભામટા?” એમ બેલતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) નંદના સુભટોએ ગરદન પકડીને એને બહાર કાઢી મુકે. નગરની બહાર નિકળેલાં ચાણક્ય જ્યારે એને જુઓ શાંત થયો ત્યારે મનમાં વિચાર તો થયે “ અરે ! મેં કેવી આકરી પ્રતિજ્ઞા કરી? ક્રોધને વશ થઈ આવી વિષમ પ્રતિજ્ઞા કરેલી કેવી રીતે હું સિદ્ધ કરીશ જે થયું તે ખરું પણ હવે પ્રતિજ્ઞા તે પૂર્ણ કરવી જોઈએ કેમકે રણસંગ્રામમાં મરવું, પણ લોકમાં હાસીને પાત્ર થઈને તો નજ જીવવું. મને યાદ છે કે બચપણમાં જ્યારે મારો જન્મ થયે તે વખતે મારી દાઢનું વૃત્તાંત અમારા ગુરૂ સાગરસૂરિ નામના પ્રખ્યાત આચાર્યને મારા પિતાએ એનું ફલ કહી પૂછેલું. ત્યારે ગુરૂએ કહેલું કે “તારો પુત્ર મહાબુદ્ધિવાન અને મોટો રાજા થશે. ” પણ પિતાએ નરકને આપનારૂં રાજય સમજી મારી દાઢે પાંચીકાથી ઘસી નાખી. અને તે હકીકત ફરીને ગુરૂને નિવેદન કરી. તેથી ગુરૂએ પિતાને ઠપકો આપે “હે ભદ્ર! તે આ શું કર્યું. ! પ્રાણીઓએ જેવું કર્મ કર્યું હોય તેવું અવશ્ય ભેગવું પડે છે. તે બાલકની દાઢાઓ. ઘસી નાખી છે છતાં કોઈને આગેવાની કરીને એ મેટું રાજ્ય ભગવશે.” પૂર્વે સાંભળેલી એ વાત અત્યારે સ્મરણમાં આવે છે માટે , માટે પ્રયત્ન કરવો એજ કર્તવ્ય છે. દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ. બસ સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે, પૃથ્વી ઉલટાઈ જાય પણ મારું વચનષ્કદિ નિષ્ફળ ન થાય. ” ઈત્યાદિ વિચાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ • ( ૧૮ ચાણકયે પરિવ્રાજકને વેશ ધારણ કરી જ્યાં ત્યાં પરિભ્રમણ કરવા માંડયું. તે નંદરાજાના મયુરપષકેના ગામમાં ગમે તે સમયે મયુરપષકોના નાયકની પુત્રીને ગર્ભ રહ્યો હતે એને ચંદ્રનું પાન કરવાને દેહદ ઉત્પન્ન થયો હતો પણ એની એ અભિલાષ પુર્ણ ન થવાથી યમને ઘેર જવા જેવી થઈ ગઈ હતી. નાયકે ચાણક્યને વાત કરવાથી એ ગર્ભ પિતાને આપવાની શરતે એણે નાયકની પુત્રીને અભિલાષ બુદ્ધિ પૂર્વક પૂર્ણ કર્યો. ચાણક્ય ત્યાંથી ધાતુઓની ખાણમાં ગમે ત્યાં ધાતુવદી લોકો પાસેથી ઘણું દ્રવ્ય ઉપાર્જન કરી પાછો આવ્ય તો એક બાળક રાજા બનીને છોકરાઓ સાથે રમત કરતાં જે. અત્યંત ગર્વિષ એવા તે બાળકની સુંદરતા, ચાલાકી જોઈ ચાણક્ય ખુશી થયે એ બાલક પાસે જઈ તે બે “ દેવ ? હું બ્રાહ્મણ છું મને પણ કંઈક આપને ? અરે બ્રાહ્મણ? આ ગાનાં ટેળાં ચરે છે એ તું લઈ જા?” એ ગર્વિષ્ઠ બાલકે કહ્યું. તે તે એના માલિકે મને મારી જ નાખેને ?” ચાણકયે કહ્યું. અરે શું તું નથી જાણતા કે પૃથ્વી તો તલવારને બળે ભેગવી શકાય છે?” બાલકના શૂરવીરતાનાં વાક્ય સાંભળી ચાણકયે તપાસ કરી કે “આ બાલક કેન છે?” તેને ખબર પડી કે આ બાળક ગામના નાયકની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) દિકરીને દિકરે છે ને એનું નામ પણ ચંદ્રગુપ્ત? એ ગર્ભમાં હતું ત્યારથી એને એક પરિવ્રાજકને અર્પણ કરી દીધું છે” એ સાંભળીને ચાણકય ખુશી થઈ બાળક પાસે આવ્યું. “હે વત્સ? આવ? આવ? મારી પાસે આવ? તું જે પરિવ્રાજકને અર્પણ કરાયો છે તે હું પોતેજ છું, મારી સાથે ચાલ હું તને ખરેખ રાજા બનાવું, આવા રમતના રાજ્યથી તારું શું વળવાનું છે.” એમ કરી ચાણક્ય તે બાળક ચંદ્રગુપ્તને લઈ ત્યાંથી ચાલ્યા ગયે, ધાતુવાદથી મેળવેલા દ્રવ્યથી એણે ચતુરંગી સેના સજ કરીને ચંદ્રગુપ્તને રાજા કરી સ્થાપે અને પિતે એને મહામંત્રી થયે. એ સકલ સૈન્યની સાથે એણે પાટલિપુત્રને ઘેરી લીધું એટલે નંદૃરાજા પોતાની સર્વે સામગ્રી સહિત નગર બહાર, આવ્યો ને યુદ્ધમાં ચંદ્રગુપ્તનું લશ્કર છિન્ન ભિન્ન થઈને પલાથન કરી ગયું જેથી પોતાને પરાભવ જાણીને ચાણક્ય પણ ચંદ્રગુપ્તને લઈને નાશી ગયે. નંદરાજાએ ચાણક્યને પકડવાને સ્વારે દોડાવ્યા એને પકડી લાવનારને મેટું ઈનામ જાહેર કર્યું. ચંદ્રગુપ્ત અને ચાણક્ય પગપાળા ચાલતા એક તલાવની પાળ ઉપર આવ્યા એટલામાં તેમની તપાસ કરતે એક ઘોડેસ્વાર એમની તરફ આવતા ચાણાયે જે જેથી ચાણક્ય ચંદ્રગુપ્તને પાણીમાં ડુબકી મારી સંતાઈ જતા કહ્યું તે મુજબ ચંદ્રગુપ્ત પાણીમાં અદૃશ્ય થઈ ગયો ને પોતે બેબી બની કપડાં ધાવા લાગ્યો. એ દરમિયાન તે ઘોડેસ્વાર ત્યાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પહોંચે એણે બેબીને પૂછયું. “અરે? તે અહીંથી ચાણક્ય અને ચંદ્રગુપ્તને નાશી જતાં યા?” ચાણક્યની મને ખબર નથી પણ ચંદ્રગુપ્ત તે આ તલાવના જલમાં અદૃશ્ય થયે છે?” તે ધોબી બનેલા ચાણકયે કહ્યું. તરત જ ઘોડેસ્વાર ઘોડા ઉપરથી નીચે કુદી પડ્યો ને ધોબીને ઘોડાની લગામ પકડી રાખવા કહ્યું ત્યારે બેબી બોલ્યા” મહેરબાન? તે આવા ઘોડાથી ડરું છું માટે ઘડાને ઝાડ સાથે બાંધે?” ઘોડાને ઝાડ સાથે બાંધી તલવાર અને વસ્ત્ર કિનારા ઉપર મુકી તે તલાવમાં પગ મુકે છે તેટલામાં પાછળથી ચાણકયે તેનીજ તલવારથી એને મારી નાખે. ચાણક્ય તે પછી ચંદ્રગુપ્તને બહાર લાવી તે મરના ૨ના ઘોડા ઉપર બેસાડી પોતે પણ ચડી બેઠે ને ત્યાંથી પસાર થઈ ગયા. એક ગામની નજીક આવી પહેચ્યા ત્યાં ચંદ્રગુપ્તને કકડીને ભૂખ લાગેલી તેથી ચંદ્રગુપ્તને ગામ બહાર ઉદ્યાનમાં મુકી પિતે ગામમાં ચાલ્યા, માર્ગમાં મરવાને આતુર થયેલ ને નશીબને કુટેલો એક બ્રાહ્મણે કઠ પર્યત જમીને પેટ ઉમર હાથ ફેરવત આવતું હતું, અતિશય ખાવાથી એનું ગાગર જેવડું પિટ ફાટું ફાટું થઇ રહ્યું હતું એને ચાણક્ય પૂછયું મહારાજ ! આ ગામમાં કયાંય જમવાનું મળે એમ છે કે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com - , , , Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ). હા ઘણુંય? આજે ગામમાં એક યજમાનને ઘેર મહોત્સવ હોવાથી અતિથિઓને દહીંને કરબો વિશેષ પ્રકારે આપે છે તે તું પણ જઈને જમી આવ ? જે આ હું પણ જમીને ચાલ્યો આવું છું ?” ગાગર સમા પેટ ઉપર હાથ પંપાળતાં ભટ્ટજી બોલે ને પેટ બતાવ્યું. ભટ્ટજીને જવાબ સાંભળી ચાણામે વિચાર્યું કે “ચંદ્રગુપ્ત ઉદ્યાનમાં એકલે છે અહીયાં હું પણ ગામમાં જઉ છું વળી નંદરાજાનો કે માણસ મળે તો જે કમબખ્તી? તેમજ જે ત્યાં ચંદ્રગુપ્ત પકડાઈ ગયો તે પછી સારું સર્વસ્વ નાશ પામશે. માટે મારે તો આની પાસે કરે છે મંગાવી લઈ ચંદ્રગુપ્તની સુધા મટાડવી જોઈએ.” જેથી બ્રાહ્મણને કરે લેવા મેક જે લઈને એનાથી ચંદ્રગુપ્તની ભૂખ મટાડી. ત્યાંથી ચાણક્ય ચંદ્રગુપ્તને લઈને આગળ ચાલ્યો તે સાયંકાળે એક સન્નિવેશમાં રબારીના નેસડામાં આવ્યા ને ભિક્ષાને માટે કોઈ વૃદ્ધ રબારણને ઘેર ગયો. દેવગે તે રબારણે પિતાના બાળકોને જમવા થાળીમાં અત્યંત ઉષ્ણ રાબ પીરસી હતી. તે ઉષ્ણ રાબમાં 'એક બાળકે હાથ નાંખે. હાથના દાઝવાથી તે બાળકે ચીસ પાડી. જેથી રબારણ ગુસ્સે થઈને બોલી કે “અરે મુખં? તું પણ ચાણકય જેવો બુદ્ધિ રહિત જણાય છે શું ?” ચાણકય આ શબ્દો સાંભળીને ચમક તેથી એણે એ. વૃદ્ધ રબારણુ પાસે આવીને કહ્યું.” ડેસી મા! તમે જે ચાણા'ક્યની ઉપમા આપી એ ચાણકય તે કેણ!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) એ ચાણક્ય ચંદ્રગુપ્તને આગળ કરીને પાટલીપુત્રને જીતવા જનાર ! નંદરાજાને જીતવા જતાં બિચારે પોતે જ જીતાઈ ગયે !” ડેસી એટલું બેલીને હસી. હાર જીત તે દેવાધિન કહેવાય! એમાં તમે હસ્યાં શું માતાજી!” “એની મુખતા પર ! ” ડેસી ફરીને બેલી. એની મુખતા! કઈ એની મુર્ખતા વારૂ?” ઉત્સકતાથી ચાણકયે પૂછયું. “એ ચાણકયે એકદમ પાટલિપુત્રને ઘેર્યું તે?” છે તે ત્યારે બીજું એને શું કરવું ઉચિત હતું માતાજી?” ડેશીની વાતમાં ચાણક્યને રસ પડવા માંડ એને લાગ્યું કે આની પાસેથી કંઈ નવીન યુક્તિ મલશે. એ મૂર્ણ ચાણકયે એમ ન વિચાર્યું કે પ્રથમ આસપાસને મુલક વશ કરીને પછી રાજ્યધાની ઉપર ચઢાય તે અ૫ પ્રયાસે ફત્તેડુ થાય. તેવી જ રીતે આ છોકરાએ પણ પ્રથમ અડખે પડખેથી ચાટયા વિના એકદમ વચમાં હાથ નાખે.” ડોશીનાં વચન સાંભળી ચાણક્યની બુદ્ધિ ઠેકાણે આવી એને લાગ્યું કે ડોશીનું વાય સત્ય હતું. એના કહ્યા પ્રમાણે કર્યું હોય તો કદાચ ફાવી શકાય. બાલક થકી પણુ હિતકારી વચન ગ્રહણ કરવું એ નીતિ છે જેથી નંદરાજાનું રાજ્ય મેલવવામાં એ રબારણનું વચન એણે અંગીકાર કર્યું. ચાણકયે તે પછી ફરીને લશ્કર એકઠું કરવા માંડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ને ચંદ્રગુપ્તને તેને અધિશ્વર બનાવ્યા. કોઈ મોટા રાજાની સહાય લેવા ચાણકય હિમવત્કટ (હિમાલય) પર્વત ઉપર ગમે ત્યાં ભિલેને નાયક પવેતક નામે રાજા હતો એની સાથે મિત્રાઈ કરી લીધી. એક દિવસે ચાણકયે એ પર્વતકને પિતાનો ઉદેશ કહી સંભળાવ્યું તેને કહ્યું કે “જે તમે મદદ કરે તે નંદનું રાજ્ય જડમુળથી ઉખેડી નાખી એની લક્ષ્મી આપણે બન્ને વહેંચી લઈએ.” પર્વતે ચાણક્યનું વચન અંગીકાર કર્યું. એ થોડા દિવસમાં પોતાના સકલ સૈન્ય સહિત સજજ થઈને ચાણક્ય સાથે ચાલ્યો. આગળ ચંદ્રગુપ્ત પણ સૈન્ય સહિત એમને મલ્ય. મેટા સૈન્ય સાથે ચાણકય, ચંદ્રગુપ્ત અને પર્વતક નંદરાજાના મુલકમાં આવી પહોંચ્યા. આસપાસને મુલક સાધી લઇને નંદરાજાના એક મોટા નગરને ઘેરે ઘાલ્યો, પણ એ નગર સ્વાધિન થયું નહી, તેથી ચાણક્ય પરિવ્રાજકને વેશ લઈને એનું કારણ શોધવાને નગરમાં દાખલ થયે. ભમતાં ભમતાં એણે સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી દેવીઓની મૂર્તિઓ જોઈ, એને લાગ્યું કે ખરેખર આ મૂર્તિઓના પ્રભાવથી જ આ નગર ભાગી શકાય તેમ નથી. માટે આ મૂત્તિઓનું ઉસ્થાપન શી રીતે થાય? એનો ઉપાય ચિતવવા લાગ્યો. ઘણા દિવસનાં ઘેરાથી લોકો કંટાળી ગયા હતા જેથી રઘવાયેલા લોકોએ આવીને આ પરિવ્રાજકને પૂછયું. “ભગવન ! આપ કહી શકશે–આ નગર ઉપરથી આફત કયારે દૂર થશે તે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ચાણકયને અનાયાસે તક મલી ગઈ, એણે પ્રસન્નતા પૂર્વક કહ્યું. “જે તમારે નગરને આફતથી મુક્ત કરવું હોય તો આ દેવીઓની મૂર્તિઓને ઉત્થાપ? જ્યાં સુધી આ દેવીઓ બેઠેલી છે ત્યાં લગી આફત પણ તમારા ઉપર ટેલી છે એ નક્કી સમજજે?” . ચાણક્યનાં વચન સાંભળીને નગરજનોએ મૂત્તિઓ ઉત્થાપવા માંડી, તેમ તેમ ચાણક્યના સંકેતથી ચંદ્રગુપ્ત અને પર્વતક દૂર ચાલ્યા ગયા. જેથી નગરજને હર્ષ પામ્યા ને મૂર્તિઓ ઉખેડી ખાડે કરી નાખે. થોડીવાર પછી ચંદ્રગુપ્ત અને પર્વતે એ નગરી ઉપર હલે કરીને જીતી લીધી. એ નગરીને ભંગ કરી શેષ રહેલો બાકીનો દેશ જીતીને મોટા લશ્કર સાથે એ બન્ને રાજાઓએ ચાણાયને આગળ કરીને પાટલીપુત્ર નગરને ઘેરી લીધું. અભિમાનમાં અંધ થયેલો નંદરાજા લશ્કર સહિત લડવાને આવ્યા, પણ એના પુણ્યનો ક્ષય થવાથી યુદ્ધમાં હારીને એનું લશ્કર નાશી ગયું ને રાજા નિર્બળ થયો છેલ્લી ઘડીએનંદ પકડાય ત્યારે એણે ચાણકયની દયા માગી એની પાસેથી જીવિતદાન માગ્યું. ત્યારે ચાણક્ય કહ્યું.”હે નંદ! તું તો મને ગરદન પકડીને સભામાંથી બહાર કાઢો હતો પણ હું તો તને જીવિતદાન આપું છું તેથી ખુશીથા? અને એક રથમાં તારી મરજી પડે તેટલું દ્રવ્ય લઈને બહાર નીકળ, તને કેઈ ઉપદ્રવ કરશે નહી.” ચાણાક્યનાં એવાં મર્મભેદી વચન સાંભળીને વિજળીના જેવી ચંચળ રાજ્યલક્ષ્મીને ધિક્કારતો પિતાની બે સ્ત્રીઓ, એક પુત્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ (૬૫) અને સારાં સારાં રત્નો ભરીને રથ તૈયાર કર્યો. એક વિષ કન્યાને શત્રુ ઉપર વર લેવાની ખાતર ઘરમાં રાખી બાકીની સાર વસ્તુઓ નંદરાજાએ લઈને રથમાં ભરીને તે ચાલતા થયે. નંદરાજાને રથ ચાલતો હતો તેવારે નંદની પ્રિયપુત્રી ચંદ્રગુપ્તને જોઈને મેહ પામી, આતુરનયને એને જોવા લાગી. તે જોઈને નંદરાજાએ એને રથ ઉપરથી ઉતારી ચંદ્રગુપ્ત પાસે મેકલી દીધી. ને પિતે ચાલ્યા ગયે. નંદપુત્રી પિતાના રથ ઉપરથી ઉતરીને ચંદ્રગુપ્તના રથ ઉપર ચડવા લાગી તે સમયે ચંદ્રગુપ્તના રથના ચકનાં નવ પાંખડાં ભાંગી ગયાં. જેથી ચંદ્રગુપ્ત અપશુકન માની એને અટકાવવા લાગ્યું. ત્યારે ચાણાક્ય બે “વત્સ ! આતે શુભ શુકન થયા, એને અટકાવતો ના?’ - “કેવી રીતે શુભ શુકન સમજવા!” ચંદ્રગુપ્ત પુછ્યું. તારાથી લઇને નવ પહેડી સુધી તારું રાજ્ય શત્રુ રહિત નિષ્ફટકપણે ચાલશે” ચાણક્ય કહ્યું. ચાણક્યનાં વચન સાંભળીને નંદપુત્રીને ચંદ્રગુપ્ત રથમાં બેસાડીને રથ નગરમાં દાખલ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પ્રકરણ ૯ મું A | ચંદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત અને પર્વત બને નંદરાજાના મહેલમાં આવ્યા, ત્યાં નંદરાજાની વિષકન્યાને જોઈને પર્વત એની ઉપર મેહી પડે. જેથી એના સ્પર્શ માત્રથી ઝેર ચડવાવડે પર્વતનો નાશ થયો ને એનું રાજ્ય પણ ચંદ્રગુપ્તના હાથમાં આવ્યું. ચંદ્રગુપ્ત એવી રીતે મોટા રાજ્યનો ધણી થયે, શુભ મુહુર્ત ચાણક્ય ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક કર્યો પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એણે પોતાની શિખા છોડી. વીરનિર્વાણ પછી ૧પપ વર્ષ વીત્યા પછી ચંદ્રગુપ્ત મગધસમ્રાટ થયો. ચતુર ચાણકય એને મહામંત્રી થયે. મયુરપષકના નાયકને મુરા નામે પુત્રી હતી, એ મુરાનો પુત્ર ચંદ્રગુપ્ત હોવાથી ચંદ્રગુપ્તનો વંશ માર્યવંશ કહેવાય. તે પછી ચાણકયે રાજ્યની વ્યવસ્થા તરફ લક્ષ્ય લગાડયું. કેટલાક નંદરાજાના અનુભવી પુરૂ વિષમ પ્રદેશમાં રહીને રાજ્યમાં ચોરી કરી ચંદ્રગુપ્તને હેરાન કરતા હતા જેથી નગરની રક્ષા કરવામાં સમર્થ એવા એક કલિક નામના કુટ બુદ્ધિને કેટવાલ બનાવ્ય; એ કલિકે વિશ્વાસ પમાડીને ભેજનાદિકને સત્કાર કરવાના બહાને ચેર બનેલા નંદરાજાના માણસને બોલાવીને મારી નાખ્યા. ચાણાક્યની બુદ્ધિથી ચંદ્રગુપ્તનું રાજ્ય એવી રીતે નિષ્કટક થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ (૬૭) ચાણકયે ત્યાસ્પછી પિતાની સ્ત્રી તેમજ કુટુંબને તેડાવીને પાટલીપુત્રમાં અપાર સુખમાં રાખ્યાં. ચાણક્યની સ્ત્રી પિતાના પતિને રાજ સમો વૈભવ જોઈને ખુશી થઈ. પૂર્વે એક દિવસ પિતાની ગરીબીમાં ચાણાકયના સસરાએ એની સ્ત્રીનું અપમાન કરેલું એ સસરાએ ચાણક્યને રાજાને મહામંત્રી જાણ એની પાસે આવીને પોતાના અપરાધ બમાવ્યો “હે જમાઈ ? પહેલાં અમારા પુત્રના વિવાહ વખતે તમારી સ્ત્રીને અમારી પુત્રીને) આ નિર્ધનની સ્ત્રી છે એમ જાણી અમેએ એનો સત્કાર કર્યો નહોતો. એને નિમિત્તે અમે તમારા જ તિરસ્કાર કર્યો છે, તો અમારા ઉપર કૃપા કરીને એક વખતને માટે તમે માફ કરજો.” સસરાની આવી પશ્ચાત્તાપવાળી લાગણું જોઈને ચાણક્ય પણ એની ઉપર પ્રસન્ન થયે. મહાન પુરૂ નમેલા ઉપર હમેશાં પ્રસન્ન જ થાય. સમયને જાણનારા ચાણકયે પિતાના સસરાને તેમજ બીજા સંબંધીઓને એમની ગ્યતા મુજબ ગામ વગેરે આપીને સુખી ક્ય. જગતમાં ઉગતા સૂર્યને કણ નથી નમતું? ચંદ્રગુપ્તનો રાજ્યભંડાર ખાલી જેઈ ચાણકયે યુકિત પ્રયુકિતથી એ ભંડાર ભરપુર કર્યો. ચંદ્રગુપ્ત રાજ્યવ્યવસાયમાં પડયો, મિથ્યાત્વી બ્રાહ્મણ વગેરેનાં શાસ્ત્ર સાંભળી તે ઉપર એને પ્રીતિ થવા લાગી. તે જાણીને એક દિવસ ચાણયે તેને એકાંતમાં કહ્યું. “વત્સ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ (૬૮). એવા ધર્મનું પાલન કરવું કે જેથી પાપથી લેપાએલ આત્મા. પણ ભવસાગર તરવાને સમર્થ થાય ? બાકી તે પાખંડી, ધૂર્ત લોકોએ આજીવિકા માટેજ વ્રત ધારણ કરેલાં હોવાથી તેમનાથી તારે હંમેશાં દુર રહેવું?” “આપ ક્યો ધર્મ આરાધવા કહો છો?” ચાણક્યને ચંદ્રગુપ્ત પૂછયું. તો જૈનધર્મનો અનન્ય ભક્ત છું. દરેક ધર્મવાળાએ કરતાં એ ધર્મમાં મને કંઈ અધિક મહત્વ સમજાય છે. તેમજ મારા કુલ પરંપરામાં પણ એ જૈનધર્મજ ચાલ્યો આવે છે.” “મારું મન પણ એવા સારા ધર્મને માટે આતુર થાય છે પણ કંઈક પરીક્ષાપૂર્વક એની ખાતરી થાય તે ઠીક ?” “તારું કહેવું વાસ્તવિક છે. કેમકે અજ્ઞાનરૂપી અંધકારમાં ફેસેલા કેટલાક ગુરૂઓ મુખ ખલાસીઓની માફક પોતે પણ બુડે છે અને ભકતને પણ સંસાર સમુદ્રમાં ડુબાડે છે.” “હે પૂજ્ય! આપનું કથન સત્ય હશે તેઓનું આવું દુરાચારવાળું આચરણ આપે કદી પ્રત્યક્ષ જોયું છે કે સાંભળવા ઉપરથી કહો છે ?” તેમનું દુરાચરણ હું તે સારી રીતે જાણું છું પણ તને હું પ્રત્યક્ષ બતાવી આપીશ.” એક દિવસે ચાણક્ય મહામંત્રીએ દરેક પાખંડી ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ (૬૯) વાળાઓને પોતપોતાનો ધર્મ કહેવાને બોલાવ્યા. એ સર્વ પાખંડીઓને રાજાના અંત:પુરની પાસે એકાંતમાં બેસાડયા. • ત્યાં અંત:પુર પાસે એ બુદ્ધિવાન ચાણકયે બારીક ચુનાના ભુકો પ્રથમથી જ પથરાવી રાખ્યો હતો. એ લંપટ પાંખડી ધર્મવાળાઓએ ચંદ્રગુપ્ત ન આવ્યું ત્યાં લગી ઉઠીને જાળીના બાકાંઓમાંથી એના અંતઃપુરની સ્ત્રીઓને જોયા કર્યું. રાજા આવ્યો એટલે બગલા સરખી મુદ્રા કરીને એ બધા બેસી ગયા. રાજાને પોતપોતાના ધર્મનું સ્વરૂપ કહીને તે સર્વે ચાલ્યા ગયા. મહા બુદ્ધિવંત ચાણકયે રાજાને ચુનાના ભુકા ઉપર પડેલાં પગલાં બતાવી કહ્યું કે “વસ ! જે એમનાં પગલાં? જ્યાં સુધી તું અહીંયાં નહોતો આવ્યો ત્યાં લગી એ બધા લંપટ તારું અંત:પુર જતા હતા. આ લોકોની આવી લંપટ પ્રવૃત્તિ જોઈ ચંદ્રગુપ્ત તેમનાથી વિરકત થયે. બીજે દિવસે ચાણકયે એ ચુનાનો ભુકો સર કરાવીને વેતાંબર જૈન મુનિઓને લાવ્યા. એમને રાજાના ખાનગી ઓરડામાં બેસાડયા. જ્યાં સુધી રાજા આવ્યા નહી ત્યાં લગી એ મહામુનિઓ સ્વાધ્યાય અને આવશ્યક ક્રિયામાં લીન થઈ જીતેંદ્રિય પણાથી મૂર્તિની પેઠેમ બેસી રહ્યા. રાજા આવ્યો એટલે એને ધર્મ સંભળાવીને એ જૈન મુનિઓ ઈરિયા સમિતિમાં એક ચિત્તવાળા થઈ પોતાની વસ્તીમાં (ઉપાશ્રયમાં) ચાલ્યા ગયા. તેમના ગયા પછી ચતુર ચાણકયે અંત:પુરના ગવાક્ષ નીચેની રેતી જેમની તેમ પગલા વગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ( so ) ચંદ્રગુપ્તને બતાવી કહ્યું કે “રાજન્ ? આ મુનિઓ પાંખડીએની જેમ અહીંયાં આવ્યા નથી. જેથી એમનાં પગલાં જેવાતાં નથી. શીવ વધુની ઉત્કંઠાવાળા એ મહામુનિઓ આવી સ્ત્રીઓને તૃણ સમાન ગણે છે.” ચાણકયે એવી રીતે પરીક્ષા કરાવી આપવાથી રાજા જૈનધર્મમાં પ્રીતિવાળો થઈ પંચમહાવ્રત પાળનારને ગુરૂ માનવા લાગ્યું અને પાખંડીએથી તે વિરકત થયો. એક દિવસ ચાણક્ય વિચાર કર્યો. કોઈ અંજન સિદ્ધ પુરૂષ અદશ્ય રહીને કદાચ રાજાને ઝેર આપી દે તે ઠીક નહી, માટે ચંદ્રગુપ્તને ધીરે ધીરે વિષાહાર સધાવું કે જેથી ઝેર એને રસાયણ જેવું થાય. અને વિષનો વિકાર એને અસ૨ ન કરે” એમ ચિંતવીને બુદ્ધિ નિધાન ચાણકયે રાજાને દિવસે દિવસે અધિકાધિક વિષાહાર કરાવા લાગ્યું. એ અરસામાં ચંદ્રગુપ્તની ધારણનામે પટ્ટરાણું ગર્ભ વંતી થઈ એને રાજાની સાથે બેસીને જમવાને અભિલાષ થયો એ દેહલે પૂર્ણ ન થવાથી ચંદ્રની કળાની માફક એ ક્ષીણ થવા લાગી. જેથી રાજાએ એક દિવસ એને પૂછયું. “હે પ્રિયે ? શા દુ:ખે તું પ્રતિ દિવસ કૃષ્ણપક્ષમાં ઉદય પામેલા ચંદ્રની કળાની માફક ક્ષય પામે છે.” સ્વામિન ! મારી દુર્બળતાનું કારણ મને એક દેહદ ઉત્પન્ન થયે છે; તેજ છે?” છે અને તે દેહદ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ (૭૧) “તમારી સાથે બેસીને એક થાળીમાં ભેજન કરવાને ?” “હે પ્રિયા ! શાંત થા: આવતી કાલે એ તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ?” એ વાતની ચાણક્યને ખબર પડતાં એણે કહ્યું કે “તારૂં ભેજન તું એને આપીશ નહી કેમકે તારું આ સર્વ ભજન વિષ મિશ્રિત છે” , પણ રાણીએ હંમેશાં ભેજન માગવાથી એક દિવસે ચાણકયના આવવા પહેલાં રાજાએ તેને એક કોળીયો આપ્યો. તે રાણું ખાવા લાગી એવામાં ચાણાક્ય આવી પહોંચે ત્યારે રાણીને ખાવી જોઈ ચાણકયે કહ્યું. “અરે પિતાના આત્માની રિણી આ તે શું કર્યું. ?” હવે સર્વનાશ થવાને સમય પ્રાંત થાય ત્યારે બુદ્ધિતે અર્ધ નાશ કરીને પણ અર્ધ બચાવવું જોઈએ આ ઝેરથી રાણું અને ગર્ભ બન્નેનું મૃત્યુ થશે તો હવે બેમાંથી એકને તો જીવાડું. એમ બોલતાં એ મનસ્વી ચાણકયે હાથમાં ખંજર લઈને આસ્તેથી રાણીનું ઉદર ચીરી નાખ્યું. રેહણા ચળની ભૂમિમાંથી જેમ રત્નને કાઢે એમ તેણીના ઉદરમાંથી પુત્રરૂપ રત્નને ખેંચી લીધો. ચાણકયે એ પુત્રરૂપ ગર્ભને વૃત આ દિની અંદર રાખીને એના બાકીના દિવસે પૂર્ણ કર્યા. ગરીબ બિચારી ધારિણ! એ તે આ લોકની મુસાફરી પુરી કરી ગઈ. તેની માતા જ્યારે વિષ મિશ્રિત અન્ન-જન ખાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ( ૯૨ ) હતી, ત્યારે વિષનુ એક બિંદુબાલકના મસ્તક ઉપર પડયુ હતુ તેથી ઉખર ભૂમિમાં જેમ ધાન્ય ન ઉગે તેમ એ બાળકના મસ્તક ઉપર તેટલા ભાગમાં વાળ ઉગ્યા નહિ. અને તેથીજ એનું બિંદુસાર નામ પાડયું. ધાવ માતાથી લાલન પાલન કરતા બિંદુસાર વૃદ્ધિ પામવા લાગ્યા. પૂર્વ નંદરાજાના સમયમાં ગ્રીકનો મહાન સિકંદર ભારત ઉપર ચડી આવેલા ઇ. સ. પૂર્વે ૩૨૭માં, તે સમયે એણે પંજાબના પારસ રાજાને હરાજ્યે તે પછી એ ત્યાંથીજ પાળે લા ઇ. સ. પૂર્વે ૩૨૫માં સિકંદરનું મરણ થતાં એનો સેનાપતિ સેલ્યુકેસ સિરિયાનો રાજા થયા. એણે ઇ. સ. પૂર્વે ૩૧૨ થી ૨૮૦ સુધી રાજ્ય કર્યું ઇતિહાસની ગણત્રી પ્રમાણે ચંદ્રગુપ્ત ઇ. સ. પૂર્વે ૩૧૬માં ગાદી ઉપર આવ્યા અને ૨૯૨ સુધી એણે રાજ્ય કર્યું. લગભગ ઇ. સ. પૂર્વે ૩૧૨માં સેલ્યુકસ ચંદ્રગુપ્ત ઉપર ચડી આવ્યા. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ થયુ એમાં સેલ્યુકસ હારી ગયા જેથી એની પાસેથી ચંદ્રગુપ્તે પ ંજાબ, સિંધ અને હાલનો અગાનિસ્તાન તથા બલુચિસ્તાન સુધીનો મુલક લઇ લીધે। અને એની સાથે સંધી કરી. સેલ્યુકસે પેાતાની કન્યા ચંદ્રગુપ્ત સાથે પરણાવી. એ ચંદ્રગુપ્ત સાથના અનુભવ પછી યવનોએ તુરતને માટે િદુસ્તાન જીતવાનું કાર્ય પડતું મૂકયુ. ચન્દ્રગુપ્તનુ રાજ્ય હિંદુકુશ, હિમાલય, મક્ખ અને વિંધ્ય પર્વત સુધી ફેલાયેલુ હતુ. ગુજરાત, સેારઠ ઉપર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ (૭૩) એનેજ અમલ ચાલતો હતો. જુનાગઢનું સુદર્શન સરોવર એના સમયમાં બંધાયું હતું. આવડા મોટા રાજ્યનું રક્ષણ કરવાને એની પાસે સૈન્ય પણ મેટું હતું. છ લાખ પાયદલ ત્રીસ હજાર ઘોડેસ્વાર ને નવ હજાર ગજદળ વગેરે ચતુરંગી સેના હતી. મહાપદ્મનંદના સમયમાં તો આઠ હજાર રથ પણ હતા ચંદ્રગુપ્તના સમયમાં પણ એ હશે. એના સમયમાં તક્ષશીલા, અધ્યા શ્રાવસ્તી, વૈશાલી, પાટલીપુત્ર નાલંદા, ગયા, રાજગૃહ, તામ્રલિપ્તિ, ઉજજયિની, વૈસાખી, વાણારસી વગેરે શહેરો વેપાર અને વિદ્યા માટે પ્રખ્યાત હતાં. જૈનધર્મ પાળવામાં જાગૃત એવે ચંદ્રગુપ્ત રાજા એક દિવસ પાખીને દિવસે રાતના પિષધ લઈને જ્ઞાન ધ્યાનમાં લીન હતે, તેવામાં ત્રીજી પિરીસીને વિષે સુખે સુતાં સૂતાં એ રાજાએ સોળ સ્વપ્નાં દીઠાં. જાગૃત થયેલે એ રાજા સ્વમાં સંબંધી વિચાર કરવા લાગ્યું. સૂર્યોદય થવાથી રાજાએ પૈષધ પાયે. એવામાં યુગપ્રધાન શ્રીયશેભદ્રસૂરિના પટ્ટધર અને સંભૂતિવિજયસૂરિના અનુજ બંધુ ગુરૂભાઈચાદપૂર્વેના જાણકૃતધર ભદ્રબાસ્વામી પાંચસો શિષ્યના પરિવાર સાથે વિહાર કરતા પાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં સમવસર્યા. ભદ્રબાહસ્વામી ક્ષિતિપ્રતિષ્ઠાનપુરમાં શ્રી મહાવીર સંવત ૯૪માં જન્મ્યા, સં. ૧૩૯ માં એમણે દીક્ષા લીધી. સં. ૧૫૬ માં સંભૂતિવિજયસૂરિ - સ્વર્ગે જતાં એ યુગપ્રધાન-પટ્ટધર થયા. - મગધરાજ ચંદ્રગુપ્ત ચાણકય સાથે મોટી ધામધુમથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૭૪) કોણિક-અજાતશત્રુની પેઠે ભદ્રબાહસ્વામીને વાંદવાને આવ્યું. પાંચ અભિગમ સાચવી રાજા સૂરિને વાંદી દેશના સાંભળવા બેઠે. દેશનાને અંતે સર્વ સભાજન સમક્ષ રાજાએ પોતાને આવેલા સળ સ્વપ્નનો અર્થ પૂ . “હે ભગવન ? એ. સ્વપ્નનું શું શું ફલ થશે ?” રાજાનાં વચન સાંભળીને શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામીએ સંઘ સમક્ષ એ સ્વપ્નનો અર્થ કહી સંભળાવ્યો. “હે રાજની તને પ્રથમ કલ્પવૃક્ષની શાખા ભાંગવાનું સ્વપ્ન આવ્યું તેનું ફલ આજથી હવે કોઈ રાજા ચારિત્ર ગ્રહણ કરશે નહી. બીજે સ્વ ને અસ્ત થતો સૂર્ય જોયો, તેનું ફલ હવે કેવલજ્ઞાન (શ્રુતકેવળ, ચાદ પૂર્વ) વિચ્છેદ જશે. ત્રીજે સ્વપ્ન ચંદ્રને વિષે છિદ્ર જેવામાં આવ્યાં તેના ફલ તરીકે હવે પછી ભગવાન મહાવીરસ્વામીના પ્રરૂપેલા ધર્મમાંથી અનેક ફાંટા નિકળશે, ચોથે સ્વને ભૂતે નાચતાં જોયાં. જેથી અન્ય દર્શની--કુમતિ પુરૂષે ભૂતોની પેઠે નાચશે. પોતાના મતની વૃદ્ધિમાં ફાવી. જશે, પાંચમે સ્વને બાર ફણાવાળે કૃષ્ણ સર્પ જે જેથી બાર વર્ષનો દુકાળ પડશે, (એમના સમયમાં તે પછી બારવર્ષને દુકાળ પડયો) છઠું સ્વપ્ન આવતું વિમાન પાછું વન્યુ તેથી હવે ચારણ લબ્ધિવંત મુનિ ભરતક્ષેત્રમાંને ઐરાવતક્ષેત્રમાં આવશે નહી. સાતમા સ્વપ્નમાં કમળને ઉકરડા ઉપર ઉગેલું જોયું, તેનું ફલ એ છે કે હવેથી વૈશ્યના હાથમાં જૈનધર્મ જશે જેથી એનું મહત્વ ઘટી જશે. આઠમે સ્વપને ખદ્યોત–આગિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ (૭૫) યાને પ્રકાશ કરતે દેખ્યો છે તેથી હવે પછીના કાળમાં રાજધર્મ એવા જૈનધર્મને પ્રભાવ ન્યુન થશે ને ખદ્યોતની માફક પાખંડી ધર્મો ઉદય પામશે, નવમા સ્વજનામાં મેટું સરોવર પાણી વગર સુકાયેલું જોયું, અને તેના દક્ષિણ ભાગમાં થોડુંક જળ દીઠું તેથી મહાવીર નેશ્વરનાં જ્યાં પંચકલ્યાણક થયાં છે ત્યાં ધર્મની હાની થશે પણ દક્ષિણ દિશામાં ધર્મની પ્રવૃત્તિ થશે. દશમે સ્વને સુવર્ણની થાળીમાં કુતરાને ક્ષીરનું ભેજન કરતા જે તેથી ઉત્તમ જનેની સંપત્તિ નીચકુળમાં જશે તેમજ તેઓ પૂર્વના દયા ધર્મને છોડીને હિંસામય ધર્મને માનનારા થશે. અગીયારમેં સ્વને હાથી ઉપર કુતરાને બેઠેલો જોયો તેથી જે શ્રીમંત રાજાઓ છે તે પ્રજાને પડનાર થશે. હલકા કુળમાંથી રાજાઓ થશે પણ ઈક્વાકુ કે હરિવંશમાં કઈ રાજા ઉત્પન્ન હવેથી થશે નહી. બારમા સ્વપ્નામાં સમુદ્ર મર્યાદા મુક્તિ જે તેથી રાજાઓ ઉન્માર્ગગામી ને ક્ષત્રીય વિશ્વાસઘાત કરનારા થશે, તેરમા સ્વપ્નમાં મોટા થને નાના વાછરડો ડેલે દીઠે. તેથી પ્રાય: કોઈ વૈરાગ્ય ભાવથી દીક્ષા ગ્રહણ કરશે નહી. ચિદમા સ્વપ્નામાં મોટા મૂલ્યવાળું રત્ન તેજ રહિત દીઠું. જેથી ભારત તથા એરવ્રત ક્ષેત્રમાં સાધુઓ કલેશ કરનારા, માયાવી, બીજાઓને દુઃખ આપનારા, ને અવિવેકી થશે. પંદરમે સ્વને રાજકુંવરને બળદ ઉપર બેઠેલે જોયો તેનું ફલ હવે પછી રાજકુંવર રાજ્ય ભ્રષ્ટ થશે. સામે સ્વને કાળા વર્ણના બે હાથીએ ચુદ્ધ કરતા જોયાં તેથી મેઘ અ૫ થશે. પુત્રે માતા પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ (૭) સેવા કરશે નહી. શિવે અવિનયી બની ગુરૂની હિતશિક્ષા સાંભળશે નહી. ભાઈઓ માંહો માંહે લડનારા થશે.” એ પ્રમાણે સોળે સ્વપ્નોનું ફલ ભદ્રબાહુસ્વામીએ કહી બતાવ્યું. પર્ષદા ભાવી કાલની સ્થિતિ સાંભળીને થંભિત થઈ ગઈ. “ ઈશ્વરનું વચન અન્યથા ન હોય આ વિષમ આરે જગતને દુઃખદાઈ છે.” રાજા એ વિચારતો ગુરૂને વાંદી નગરમાં આવ્યો. પર્ષદા પણ પોતપોતાને સ્થાનકે ગઈ. દ્રબાહુ સ્વામી તે પછી અન્યત્ર વિહાર કરી ગયા. વીર સંવત ૧૭૦ માં સ્યુલિભદ્રને પોતાની પાટે સ્થાપી ભદ્રબાહુ વળે ગયા. – જી – પ્રકરણ ૧૦ મું. ભૂલનો ભેગ. ચંદ્રગુપ્તને ભારતનું સામ્રાજ્ય ભોગવતાં કઈ વષે પસાર થઈ ગયાં. એ દરમિયાન તેના મડા અમાત્ય ચાણુંયે સુબંધુ નામના બ્રાહ્મણને એની હુંશીયારીથી અને દાક્ષિણ્યતાથી ચંદ્રગુપ્તને પ્રધાન બનાવ્યા. કારણ કે ચાણકય પણ રાજ્યલક્ષ્મી ભોગવતાં વૃદ્ધ થઈ ગયો હતો, હવે એનું મન પણ કંઈ આત્મકલ્યાણ તરફ ઢળેલું તેથી એણે સુબંધુને મંત્રી બનાવ્યો, પણ સુબંધુ તે અત્યારથી ચાણકય માટે ખટપટ કરવા લાગ્યો. સ્વતંત્ર મંત્રીપદ પ્રાપ્ત કરવાને ચાણકય ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭ ) મત્સર લાવીને એનાં છિદ્ર શેાધવા લાગ્યા ને સમ્રાટ ચંદ્રગુપ્તને તે નિમકહરામ બ્રાહ્મણ સમજાવવા લાગ્યા. પણ ચંદ્રગુપ્તે એની એકે વાત સાંભળી નહી. જેથી તે સમયની રાહ જોતા કાલક્ષેપ કરવા લાગ્યા. ચંદ્રગુપ્તના સમયમાં મધ્ય એશીયાના સરદાર સેલ્યુકસ સાથે સલાહ થયા પછી એના તરફથી મેગાસ્થનેસ નામના એક એલચી ચંદ્રગુપ્તના દરબારમાં રહ્યો, આ એલચી ઇ. સ. પૂર્વે ૩૦૬ થી ૨૯૮ સુધી ચદ્રગુપ્તના દરબારમાં રહ્યો હતા. ચંદ્રગુપ્તના કાલમાં પાટલીપુત્રની લખાઇ નવ માઇલની હતી ને પહેાળાઈ દાઢ માઇલ છે એને ક્રતાં લાકડાની દિવાલ હતી, અને તે દિવાલમાં ઠેકઠેકાણે તોર મારવા માટે કાણાં રાખ્યાં હતાં, શહેરના રક્ષણ માટે આ દિવાલની પછવાડે ખાઇ હતી. ઇતિહાસને હિસાબે ઈ. સ. પૂર્વે ૩૧૬ માં ચદ્રગુપ્તે પાટલીપુત્રમાં રાજ્યગાદી સ્થાપી ને ઈ. સ. પૂર્વે ૨૯૨ સુધી એણે રાજ્ય કર્યું. ચંદ્રગુપ્ત તે પછી વૈરાગ્યભાવથી ચારિત્રભાવને ધારણ કરતા અનુક્રમે સ્વર્ગલાકમાં ગયા. તેની પછી તેના પુત્ર મિ દુ સાર મગધની ગાદી ઉપર આવ્યા. એ બિન્દુસાર પણ ચાણાક્યને પિતાની માફક સેવતા હતા. એ સમયમાં વળી પેલા સુમધુ બ્રાહ્મણે ચાણકય વિરૂદ્ધ ખટપટ જગાવી. એણે બિંદુસારને એક દિવસ એકાંતમાં કહ્યું કે, “ હે સ્વામિ ! જો કે આપે મને મંત્રીપદ ઉપર સ્થાપ્યા નથી, તે પણ આપનુ કંઇક હિત “ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ( ૭૮). ઈચછું છું. કુલવંત પુરૂષનો એ આચાર છે કે એમણે સ્વામીનું હિત કરવું જોઈએ. આપે હમેશાં યાદ રાખવું કે આ ચાણક્ય મંત્રીશ્વર મહા ઘાતકી ને વિશ્વાસઘાતક છે.” સુબંધુનાં વચન સાંભળીને રાજા ચમક્યો. “ચૂપ! ચૂપ! મુખ! એ શું છે !” હું તે પહેલાંથી જાણતો હતો કે મારા વચન ઉપર આપને વિશ્વાસ ન આવે ! પણ મહારાજ લગાર થશે! હું આપને એની ખાતરી કરી આપું?” નિમકહરામ સુબંધુએ કહ્યું. આજે જગતમાં ઉપકાર ઉપર પણ અપકાર કરનારા જનનાં કયાં તટે છે? તું શું ખાતરી કરાવી આપે છે.” બિન્દુસારે તિરસ્કારયુકત કહ્યું. એ પાપી ચાણકયે આપની માતાને પેટમાં ખંજર મારી નાખી છે. માટે આપે પણ આપનું યત્નથી રક્ષણ કરવું?” મારા માતાને મારી નાખી એની ખાતરી શું ? ” રાજાએ શંશય બતાવ્યું. તે આપ આપની ધાવ માતાને જ પૂછી જુઓને?” એ અધમ સુબંધુએ રાજાના કાનમાં વિષ રેડવામાં બાકી ન રાખી. બિંદુસારે તરતજ ધાવમાતાને બોલાવી તે વાત પૂછી જોઈ. ધાત્રીએ પણ તે પ્રમાણે કહ્યું. જેથી બિંદુસાર કોપાયમાન થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) tr બીજે દિવસે સવારમાં જ્યારે ચાણાય રાજસભામાં આવ્યા ત્યારે રાજાએ મુખ ફેરવી દીધું જેથી ચતુર ચાણાક્ય ચેતી ગયા કે “ રાજાના કાનમાં કાઇ દુર્જન પુરૂષે વિષ રેડયુ છે. ” એમ વિચારી તે પેાતાના મકાને ગયા. તપાસ કરતાં માલુમ પડયું કે “ એ બધું પેલા ઝુમ નુ કૃત્ય હતું. ” જેથી એના હૈયામાં વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. “ ઓહો! એ સુખ એજ આ માલ રાળને ભરમાવ્યેા છે. અરે મેજ એને પૂર્વે પ્રધાનપદ અપાવ્યુ હતુ તેથી મારી ઉપર ઉપકાર કરવાને બદલે એણે પાતાના જાતિને યાગ્ય કરી બતાવ્યુ છે. સંસારમાં કાઇ કાઇનુ નથી. હું પણ હવે રાજચંતા કરીને વૃદ્ધ થઇ ગયા છું. તેા હવે જીવીને કેટલું જીવીશ? તા કાંઇક આત્મકલ્યાણુ કરવા હવે પરભવને માટે મારે તૈયાર થવુ જોઇએ. જન્મથીજ જગતમાં ઉત્તમ એવા જૈનધમ મળવા છતાં રાજ્ય વ્યવસાયને અગે મેં એનું ખરાખર પાલન કં નથી. તેથી વિધિએ મને આ સંકેતથી જાગ્રત કર્યો છે, તેા એ ખાલ રાજાને ખાતરી કરાવવાથી સર્યું. હવે જગતમાં મારી કઇ ઇચ્છા અધુરી છે કે આવેા અપૂર્વ સમય હાથ આવેલા મારે ગુમાવવા ? જો આ તક હું ગુમાવું તે મારા જેવા બેવકુફ કાઇ નહી, માટે મને જગાડવાને એ સુખ એ તેા મિત્રની ગરજ સારી છે ! છતાં મારી બુદ્ધિથી હુ એને પ્રતિકાર તા અવશ્ય કરીશ. પણ હું એવું કરીશ કે એ જગતમાં જીવતાં છતાં એના પણુ આત્માનું કલ્યાણ થાય ને પ્રધાન પદવીથી પણ મુક્ત થાય. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ (૮૦) એ પ્રમાણે વિચાર કરી મહા ઉગ્ર બુદ્ધિવાળા ચતુર ચાણકયે શ્રેષ્ઠ ગંધને ગમંત્રાદિકથી સંસ્કારિત કરીને એક લખેલા ભેજપત્ર સાથે એક ડાબલામાં ભર્યો. તે ડાબલે લાખથી બરાબર બંધ કરી તેણે એક પેટીમાં મુક્યો તે પેટીને સે તાળાં વાસીને પિતાનું સર્વસ્વ હોય એમ એને ઘરના અંદરના ભાગમાં રાખી. ત્યાગની ઈચ્છાવાળા એ મનસ્વી ચાણાયે પિતાનું ધન સાતે ક્ષેત્રમાં વાવરવા માંડયું. મિત્ર અને સંબંધીજને ઉપર તેમની ચેગ્યતા મુજબ ઉપકાર કર્યો. નિરાશ્રિત, દીન અને દરિદ્રીઓને દયાથી દાન આપીને કુટુંબીજનેની પણ વ્યવસ્થા કરી. તે પછી મહા વેરાગી એવો ચાણા શહેરની બહાર એક સુકા છાણવાળા ઢગલા પાસે આવ્યા ત્યાં એક સ્થળ ઉપર બેસી જીવનના કર્તવ્યનું એણે પ્રતિક્રમણ કરવા માંડયું. કરેલાં પાપને પસ્તાવો કરતાં એણે સર્વે પાપ સ્થાનકો હમેશને માટે વાસરાવી દીધાં. ચાર શરણ અંગીકાર કરતો અને ચોરાશી લાખ છવાની સાથે ખમતખામણુ કરતે કાયાને સિરાવી અનશન કરીને રહ્યો. ચાણક્યની આ હકીકત ધાવમાતાએ જાણું કે તરતજ એ સજા પાસે દેડી આવી. રાજા પણ ચાણકયની હકીકત સાંભળીને વિચારમાં પડી ગયું હતું તેને એકદમ સાવધ કરી બેલી, “હે વત્સ ! તને જીવિતદાન તથા રાજ્ય આપનાર આ મહામંત્રી ચાણક્યનું તે અપમાન શામાટે કર્યું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૮૧ ) “તારા કહેવાથી ? કારણ કે તે કહ્યું હતું કે એણે મારી માતાને મારી નાખી છે.” રાજાએ ખુલાસો કર્યો. અરે ભેળા બાળરાજા ! તે અર્થનો અનર્થ કર્યો. એણે તે ઉલટાં તને મરતાં બચાવ્યું છે. તારી માતાએ જ્યારે તું ગર્ભમાં હતા ત્યારે એક એવું અકાર્ય કરેલું જેને લીધે તમે બન્ને મરવાનાં હતાં પણ ચતુર ચાણકયની કાર્યદક્ષતાથી તું બચી ગયો અને તારી માતા મરી ગઈ.” એ ધાવમાતાએ યથાર્થ હકીકત કહી સંભળાવી. રાજાએ ખરી હકીક્ત જાણું એટલે એને ઘાણે પસ્તાવે થયે પોતાને કુબુદ્ધિ આપનાર ! પેલા અધમ સુબંધુ ઉપર ગુસ્સે થયે. અરે વત્સ ? એણે તો ઉલટું તને રાજ્ય આપ્યું છે. તારા હિતને માટે તો એ સંસારમાં રહ્યો હતો. નહીતર એને તારા રાજ્યનું શું કામ હતું ? તારા પિતાને પણ એણે જ રાજ્ય અપાવ્યું હતું. તે પછી એને તારા રાજ્યની શી તૃષ્ણા હેાય ?” ધાત્રીનાં વચન સાંભળી રાજા એકદમ 'ચાણક્ય પાસે દોડી આવ્યા. એના મંત્રીઓ, એનું અંત:પુર તેમજ નાગરીકે, વગેરે એનાં દર્શને દેડી આવ્યા. રાજા એને પગે પડી પોતાના અપરાધની માફી માગતો આંખમાંથી અશ્રુ પાડતો બે ?હે તાત! મેં અજ્ઞાનપણે આપની અવજ્ઞા કરી છે તો મારો એ અપરાધ ક્ષમા કરે ? ને આપ આપનું રાજ્ય ચલાવો? મારે ત્યાગ ન કરશે? બાલક કદાચ પિતાના મેળામાં વિષ્ટા કરે એથી કાંઈ એને તજી દેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) નથી. માટે તમે મારી ઉપર કૃપા કરી ચાલે ? હું તમારા આજ્ઞાંકિત થઇને રહીશ ? ” ખાલકની માફક નિર્દોષ વચને ખેલતા બિંદુસારને એ મહા મનસ્વી ચાલુકયે કહ્યું. “ હે વત્સ ? હવે આ પ્રાર્થનાથી સયું? કારણ કે મારા શરીર ઉપર પણ હું નિસ્પૃહ છું. તા પછી. રાજ્યનું મને શુ પ્રયાજન હેાય ? મેં તેા અનશન અંગીકાર કર્યુ છે. ” .. “ અરે મને ધિક્કાર થાઓ ? આવા મહાપુરૂષ ઉપર મે' કુબુદ્ધિ કરી. ” વગેરે ખેલતા ચાણક્યને ખમાવવા લાગ્યા ને ફ્રી શ્રીને આજીજી કરી. પણ મર્યાદાથી સમુદ્રની જેમ પોતાની પ્રતિજ્ઞાથી ન ચલાયમાન એવા ચાણક્યને જાણીને રાજા બાળકની માફક રડતા અને પશ્ચાત્તાપ કરતા નગરમાં ગયા ખીજા મંત્રીએ અંત:પુર તથા નાગરિક જના પણ એ મહાત્યાગીનાં દર્શન કરી પાપમળને ધાતા પેાતાનાને સ્થાનકે ચાલ્યા ગયા. રાજાના કાપથી સુખ' મંત્રી વેલડીની માફક ધ્રુજતા રાજાના પગમાં પડી મારીી માગવા લાગ્યા. “ હે દેવ ! મારા અપરાધ ક્ષમા કરો ! સમ્યગ્ હકીક્ત નણ્યા વગર મેં ચાણકયને દુષિત ઠરાવ્યા એ માટે આપ રજા આપો તે હું ચાણકયને જઇને ખમાવું ? ” : માયા કપટથી રાજાની રજા મેળવી સુબંધુ ચાણક્ય પાસે આવ્યે ને માયાભાવથી એને ખમાબ્યા. પણ એણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) મનમાં ચિંતવ્યું કે “ચાણક્ય જે પાછો આવશે તે ખરેખર મારાં સ્વજન કુટુંબ સહિત મારૂં જડમૂળ ઉખેડી નાખશે. માટે હું જ એનું કાસળ કાઢી નાખું?” આવા કુવિકલપથી રાજા પાસે આવીને આડંબર સહિત એની પૂજા કરવાની રજા માંગી. “હે ભગવન ? મેં ચાણ જ્યને અપરાધ કર્યો છે તે તેના પ્રાયશ્ચિત સારૂં તેની હું પૂજા કરૂં?” રાજાની બીજીવાની આજ્ઞા મેળવી એ દુષ્ટ સુબંધુએ અનશનમાં રહેલા ચાણક્ય પાસે આવીને આડંબરથી પૂજા કરવા લાગ્યો સંધ્યાકાળે ચાણક્યની પૂજા કરી તે સુબંધુ શુષ્ક છાણમાં ધુપને અંગારે નાંખી ચાલ્યા ગયે. વાયુના જોરથી સુકા છાણામાં એ અંગારે ધુંધવાઈને પ્રદીપ્ત થયે. એ અગ્નિથી ચાણક્ય દગ્ધ થવા લાગ્યા પણ એના જીવનરૂપ એને શુદ્ધભાવ તો અખંડિત રહ્યો એની શુભ ભાવના વૃદ્ધિ પામવા લાગી. “હે જીવ? વિષ્ટા, મુત્ર, મળ, પસીનો અને દુધથી ભરેલા આ શરીર ઉપર તું પ્રીતિ ન કર ? કેમકે આ શરીર તો ગમે ત્યારે એક દિવસ અગ્નિમાં બળવાનું છે. એ કાંઈ આત્માની પાછળ જતું નથી પણ આત્માએ કરેલાં શુભાશુભ કર્મો જ એની સાથે જાય છે, માટે પૂર્વે કરેલાં દુષ્કર્મોને આ સમયે ભોગવીને એ થકી મુક્ત થા ! અને સમભાવમાં રહે? કેમકે અત્યારે હિંસા, મૃષાવાદ, ચોરી, મિથુન અને પરિગ્રહ તેમજ ચારે પ્રકારના આહારનાં તે ત્રિવિધે, મન, વચનને કાયાવડે પશ્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) ખ્ખાણુ કર્યા છે. કર્મોના ક્ષય કરવામાં તે શત્રુએજ મિત્રની માક ઉપકાર કરનારા થાય છે. માટે એવા સર્વને હું ખમાવું છું ને તે પણ મારા પ્રત્યે ખમા ! સકલ જીવાની સાથે મારે મૈત્રીભાવ છે કાઈ સાથે મને વેર નથી. મારાથી થયેલી અનેક જીવહિંસા, અપરાધેા કેવલજ્ઞાની પ્રભુએ જાણે છે એ સવે અપરાધાની અરિહંત પ્રભુએની સાક્ષીએ હું આલેાચના કરૂ છું. અજ્ઞાની એવા આ જીવે આ ભવમાં કે ગતભવામાં અપરાધેા કર્યા હેાય એવા સર્વ અપરાધાને હું મિથ્યાદુષ્કૃત આપુ છું. એવી રીતે પેાતાના દુષ્કૃતની નિ ંદા કરતા, અને કરેલા સુકૃતની અનુમાદના કરતા મેાક્ષપુરીના આધાર એવા અરિહંત આદિ ચાર શરણને વારંવાર અંગીકાર કરવા લાગ્યા. પંચ પરમેષ્ઠિ મંત્રનું મનમાં સ્મરણ કરતાં ચાણકય સુબંધુના અગ્નિના ઉપસર્ગ થી દુગ્ધ થઇને સમભાવે મરણ પામીને સ્વર્ગ લેાકના ઇંદ્રનું મંત્રીપદ લાગવવા ગયા. ચાણાકયના મરણથી રાજા પ્રજામાં શેાક પ્રસરી રહ્યો. ઘણા દિવસ સુધી રાજા એના ગુણાને સંભારતા બાળકની માફ્ક આંખમાંથી અશ્ર પાડતા હતા. ફકત એક સુખ જ પ્રસન્ન થયા હતા એક મેટા રાજ્યના હવે એ મહા અમાત્ય થયેા સુખ એ ચાણકયના ધનની આશાએ રાજા પાસેથી ચાણાર્યનું મકાન રહેવા માટે માગ્યુ. રાજાએ આના આપવાથી સુબંધુ ચાણકયના મકાનમાં રહેવા ગયા. તેા ઉજ્જડ એવા આખા ઘરમાં ફકત એકજ એરડા મજબુત રીતે અધ કરેલા જોયે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫). આ ઓરડામાં ચાણક્યનું ધન હશે એમ સમજીને એણે એ ઓરડો ઉઘાડ્યો તો તેમાં એક પેટી દીઠી સે તાળવાની એ પેટીને જોઈ એણે વિચાર્યું કે “ નકકી આ પિટીમાં અમૂલ્ય રત્ન હશે?” પછી સુબંધુએ પેટીનાં સોયે તાળાં ભાંગી નાખ્યાં. ને પેટી ઉઘાડી તો અંદર સુગંધી વસ્તુઓથી ભરેલ ડાબલે જે. “ હાં ! હવે જાણ્યું ! આ ડાબલામાંજ રને ભરેલાં લાગે છે. તે વિના એની આવી સંભાળ સંભવે નહિ.” એમ વિચારી શ્રીફલની માફક એણે ડાબલે ફેડ્યો. તે તે. માંથી લોકોત્તર દિવ્યગંધ એના જોવામાં આવ્યું. ગંધ લુબ્ધ મધુકરની માફક એ ગંધ સુબંધુએ સું, એની સુગંધીથી વિસ્મય પામીને તે પોતાનું મસ્તક હલાવવા લાગ્યો. પછી વારંવાર સુંઘવા થકી હર્ષ પામેલા સુબંધુની પેલા ભાજપત્ર ઉપર દષ્ટિ પડી. એ વાંચતાં જ એના હોઠ બીડાઈ ગયા. એ લખેલા ભેજપત્રમાં એણે શું વાંચ્યું. કે જેથી એનું મન વિષાદ પામી ગયું. જીવતાં છતાં એ મુવા જેવો થઈ ગયો તેમાં લખ્યું હતું કે, “આ સુગંધી પદાર્થ સુંધા પછી જે કઈ બુદ્ધિવાન ઠંડું જલ પશે તથા ખટ્રસ ભેજન જમશે, મનહર ગાયન સાંભલશે, વિલાસ યુકત સ્ત્રીના સંગને ઈચ્છશે કે પુષ્પાદિકની મનહર સુગંધ લેશે, અથવા નાટકો જેશે. એ પાંચ વિષયમાંથી એક પણ વિષયને ભેગવશે તે તુરત મૃત્યુ પામશે” એ વાંચી સુબંધુ તે આભેજ બની ગયો. હા!હા! કરતે પિકાર કરવા લાગ્યું. એણે નિશ્ચય કર્યો કે “બુદ્ધિ નિધાન ચાણક્યને આ પ્રાગ વૃથા તે નજ હોય, એણે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) પુરૂષને તે સુગ ંધિએ સુંઘાડી અને વિષયામાં જોડતાં તરતજ મરણ પામ્યું', એને લાગ્યું કે તે અત્યારે જીવતાં મુએલા હતા. મેાતના વ્રત એની સામે ઉભું રહી પડકાર કરી રહ્યો હતા જગતમાં તે અત્યારે મહામંત્રી છતાં એકલા અટુલા નિરાધાર હતા. બુદ્ધિમાન ચાણકયની યુક્તિ સફળ થઇ હતી. એણે એને જીવતાં માર્યા હતા કરેલાં પાપકર્મનું ફળ અહીંને અહીંજ તરતજ પ્રગટ થયું. જે પઢવીની ખાતર એણે ચાણકયરૂપ કાંટા દુર કર્યા હતા તે કાંટા એના શરીરમાં હંમેશને માટે હવે લાગી ગયા હતા. થાડીવારમાં એ પણ મરવાના હતા. આ સુવર્ણ જેવા મીઠા સ’સારમાં તે હુવે અલ્પ સમયના મેમાન હતા. અરે પાણી વગર કેમ ચાલે, ખસ પાણી પીધુ કે એની : જીઈંગી ખલાસ હતી. “ હા ! હવે મારે શું કરવું ? જીવવાના કોઇ ઉપાય ચાણકયે લખ્યા છે કે બસ મેાતના જ પૈગામ મુકી ગયા છે ? ” એણે આગળ વાંચવા માંગ્યું. “ તે છતાં અને જીવવાની ઇચ્છા હશે તેા મસ્તક ને દાઢી મુંડાવી ભીક્ષાવૃત્તિમાં જે મલે એવુ તુચ્છ ભાજન કરે, સાધુનાં વસ્ત્રો પહેરી સ્નાનરહીતપણે મુનિના આચરણથી રહેશે તેાજ જીવી શકશે.’’ tr આ પ્રમાણે વાંચીને ઇચ્છા નહી છતાં પણ ફ્ક્ત જીવીતવ્યની લાલસાએ મુનિ થવાને એણે વિચાર કર્યો. “ હાય ! મારી બુદ્ધિને ધિક્કાર થાઓ ! ખેરેખર ચાણિક્ય એ એકજ બુદ્ધિમાન હતા કે જેણે મરતાં મરતાં પણ મને આવી રીતે જીવતાં મુઆ કર્યો છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ( ૮૭ ) ભાવરહીત નટની પેઠે સુબંધુ તે પછી મુનિ થઈ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યો એ અભવી પાપિષ્ટ સુબંધુ અનંતાભવ સંસારમાં ભમશે. પકરણ ૧૧ મું. મહાન અશોક. સમ્રાટ ચંદ્રગુપ્ત મેળવેલું વિશાળ રાજ્ય બિંદુસારે વ્યવસ્થાપૂર્વક સંભાળી રાખ્યું આ રાજાને કાલ શાંતિમાં ગયે હતે, દીર્ધકાલ પર્યત રાજ્ય ચલાવીને ચંદ્રગુપ્ત રાજ્યની જડ મજબુત કરેલી એનું ફલ બિંદુસારે સારી રીતે ભગવ્યું. ઈતિહાસ દષ્ટિએ ઈ. સ. પૂર્વે ૨૯૨ માં બિંદુસાર ગાદી ઉપર આવ્યા. જૈન ઇતિહાસ જોતાં શ્રી મહાવીર પછી ૨૩પ વર્ષે બિંદુસાર મગધેશ્વર થયે. ઈ. સ. પૂર્વે ર૭૨ સુધી ભારતનું સામ્રાજ્ય બિંદુસારે ભગવ્યું. ચંદ્રગુપ્તના સમયમાં એના પુત્રો જેમ બીજા પ્રાંતના સુબાઓ હતા તેમ બિંદુસારના પુત્રો પણ મોટા મોટા પ્રાંતના સુબાઓ હતા. બિંદુસારને ઘણું પુત્ર હતા. એમાં અશેક નામે પણ એક પુત્ર હતે. અશોક કદરૂપો પણ બહાફર હતો,બાળપણથી એ તોફાની હવાથી એના પિતાને એ ગમતે નહી. જેથી એને ઉજજન, માળવાની સુભાગિરિ આપી ત્યાં મોકલી છે. પછી એને રતાશીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ મોકલવામાં આવ્યો હતો પણ એ બહાદૂર અશકે તક્ષશીલા જઈ બળવાખોરેને જેર કરી શાંતિ ફેલાવી પોતાના પરાક્રમમાં વધારો કર્યો ઈ. સ. પૂર્વે ૨૭૨ માં બિંદુસાર પલેકવાસી થયા ત્યારે અશોક દૂરના દેશમાં હતું. તેને રાજ્ય મેળવવામાં અનેક મુશ્કેલીઓ નડી હતી છતાં એકદમ પોતાના સૈન્ય સાથે તે તક્ષશીલાથી નિકળીને પાટલીપુત્ર નગરે આવ્યો, કેટલીક મુશ્કેલી પછી એણે પાટલીપુત્રનું સિંહાસન કબજે કર્યું. તે ઈ. સ. પૂર્વે ૨૭૨ માં મગધેશ્વર તરીકે રાજ્ય ગાદી ઉપર આવ્યું. ગાદી ઉપર આવ્યા પછી અશકે કેટલાંક વર્ષ રાજ્યની વ્યવસ્થા કરવામાં ગાળ્યાં, પિતાની હૈયાતીમાં માળવામાં અફઘાનિસ્તાનની રાજધાની તક્ષશીલામાં સુબા તરીકે એણે કામ કરેલું, એટલે રાજ્ય વહિવટની વિગતોથી એ વાકેફગાર હતા. ચાણક્યની ઘડી કાઢેલી રાજ્યનીતિને અમલ ચલાવતાં અશોકને ઓછે અનુભવ મળે નહીં હોય. એના રાજ્યને વિસ્તાર હિંદુકુશથી આસામ સુધી અને કાશ્મીરથી કૃષ્ણ નદી સુધી (મહારાષ્ટ્ર) હતા, ફક્ત પૂર્વ કિનારા ઉપર આવેલે કલિંગ દેશ મગરૂરી સાથે પિતાની સ્વતંત્રતા જાળવી રહ્યો હતો. બંગાળના ઉપસાગરને કાંઠે મહી નદી અને ગોદાવરીની વચ્ચેના ભાગ તેને કલિંગ દેશ કહેતા હતા. એની સ્વતંત્રતા મહાન અશકે ગાદી ઉપર આવતાં જ અટકાવવાને યત્ન કર્યો. . અશેક નાનપણમાં બહુ તોફાની ને ક્રૂર હતે. ગાદીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ( ૮૯ ). આવતાં જ પાટલીપુત્રમાં “એક નરકાસ્થાન બનાવ્યું હતું. એણે એક મેટા મેદાનમાં ચારે બાજુએ મજબુત દીવાલો ચણીને અંદર ધારવાલાં ચક્રો, ધગધગતા લેહના થંભાએ, તેલની ઉકળતી કડા, વગેરે ગોઠવ્યાં હતાં. પરમાધામીજમડાઓની જગા એમના સીપાહીઓએ લીધી હતી. જે કઈ ગુન્હેગારને ગુન્હો સાબીત થતો એને આ જાગતા જમડાઓ આ નરકાલયમાં લાવી વિવિધ યાતના પમાડી મારી નાખતા. શરૂઆતમાં ગુન્હેગારો માટે આ નરકાલય હતું પણ પાછળથી જે કઈ જાણે અજાણે આ સ્થાન ઉપર આવી ચડતાં એને પણ એ જમડાઓ બુરી રીતે નરકાલયમાં લાવીને મારી નાખતા હતા. એક વખત કોઈ કારણસર બુદ્ધધર્મને કોઈ ભિક્ષક ત્યાં જઈ ચડયો. આ સ્થાન પાસે આવતાં જ પેલા જાગતા પરમાધામીએ એને પકડીને અંદર લઈ ગયા. એને મારી નાખવાની તૈયારી કરવા લાગ્યા. ભિક્ષુકે એ પરમાધામિઓને કહ્યું કે-“મરી ગયા પહેલાં મને ઈશ્વરની સ્તુતિ કરવાને બેઘડીની રાજા આપવી. પછી તમારે જે કરવું હોય તે સુખેથી કરે?” આ બેઘડી દરમિયાન એક બીજે માણસ ત્યાં ફસાઈ પ. નરકાલયના રખેવાળાએ એને પકડી લાવી એક ચક ઉપર ચડાવી એનું માથું કાપી નાખ્યું. આ ભયંકર દેખાવ જોઇ પેલા ભિક્ષુનું હદય તો વીંધાઈ ગયું. શરીરની નાશવંત સ્થિતિ જોતાં એ નરકાલયની યાતનાનું નિરિક્ષણ કરતાં એને વૈરાગ્ય આવ્યે વૈરાગ્ય અને ઈશ્વરની સ્તુતિ કરતા એ સાધુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) બેઘડી પછી પેલા માણુસાએ ઉકળતી તેલની કડામાં નાખ્યા. તેલ ઘણુ જ ગરમ હતું અને એની નીચે અગ્નિ પણ સખ્ત હતા. છતાં આશ્ચર્ય કે આ ભિક્ષુ તેલ કડામાં પડયા કે તરતજ અંદરનુ તેલ ઠરી ગયું ! અજાયષ થયેલા માણસે એકબીજાના સામે જેવા લાગ્યા. જાણે મત્રથી તંભિત થયા હાય એમ ચિત્રવત થઇ ગયા. સમ્રાટ્ અશાકને આ સમાચાર પહેાંચ્યા કે તે દોડતા ત્યાં આવ્યા. એને પણ આ દેખાવ જોઇને આશ્ચર્ય થયુ. અશાકે આ ભિક્ષુકને તેલની કઢાઇમાંથી બહાર કઢાળ્યેા. અને પાતે એને ચરણે નમ્યા. એ ભિક્ષુકે નમતા એવા રાજાને કહ્યું–“ રાજન ! અનેક નિર્દોષ જીવેાના સંહાર કરીને તમે કયું સ્વર્ગ લેવા માગેા છે ! કોઇ પણ પ્રાણીની હિંસા કરવી એ સમુ બીજી કોઇ પાપ નથી. તેમાં પણ માણુસ વિનાકારણે માણસની હિંસા કરે એતા અધમતાની હદ કહેવાય. જગતમાં અદ્વિતીય એવા અહિંસા ધર્મનાં બારણાં દરેકને માટે ખુલ્લાં મુક્યાં છે. તેમાં પ્રવેશ કરશે તેા તમારૂ કલ્યાણ થશે. ,, એના ઉપદેશથી રાજાના મનમાં તોત્ર અસર થઇ. છતાં અચાવ કરતાં કહ્યું કે “ ભગવન ! ગુન્હેગારા માટે આ સવે પ્રબંધ કરવામાં આવ્યા છે ? ” “ છતાં ઘણાય ખીનગુન્હેગારા તમારા આ કરપીણ નૃત્યના બેગ થયા છે અને થાય છે. તમારા આત્માનું નહિત ચાહતા હૈ. સન્ નરાલય તાલીમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) કરવું જોઈએ. ગુન્હેગારોને માટે તે બીજી શીક્ષાઓ કયાં ઓછી છે કે આવી શિક્ષાની એને જરૂર પડે?” એ ઉપદેશને પરિણામે અશક રાજાએ ત્યારથી એ નરક સ્થાનનો નાશ કરી નાખ્યો. રાજાને ચમત્કાર દેખાડનાર બૌદ્ધ ભિક્ષુકનું નામ ઉપગુપ્ત હતું. ત્યારથી ઉપગુપ્ત રાજાને ઉપદેશ આપી પિતાના ધર્મમાં ધીરે ધીરે ખેંચવા લાગ્યું કે જેને પરિણામે અશેક બૌદ્ધ થઈ ગયો. આખરે એ એક દવસ આવી પહોંચે કે અશેકની સરદારી નીચે એનું મોટું સૈન્ય કલિંગ તરફ રવાને થયું. કલિંગવાસીઓ ઉપર પડકાર કરતું અશકનું સૈન્ય આવી પહોંચ્યું. અશોકનો સત્કાર કરવાને સ્વદેશાભિમાની એકએક કલિંગવાસી નર આતુર હતા, બન્નેનાં આયુધો ખખડયાં. અશોકના બળવાન સૈન્ય સામે એ મુઠીભર પ્રજાએ બહાદુરીથી બચાવ કરવા માંડયું. સ્વતંત્રતાની સળગતી વેદી ઉપર હજારો માણસોને ભેગ આપતા પણ એ વીર પ્રજા અડગ પહાડની માફક અશોકની સામે ઉભી રહી દિવસ ઉપર દિવસ ને મહિનાઓ ઉપર મહિના પાણીના પ્રવાહની માફક વહી ગયા છતાં કલિંગવાસીઓનું હૈય ડગ્યું નહી. દેશાભિમાનના રકતથી રંગાયેલે એપણ નર બચ્ચે હયાત હોય ત્યાં સુધી યુદ્ધમાં લડવાનો કલિંગ વાસીઓને નિશ્ચય હતે. અશોકની તલવારે કઈકના ભોગ લીધા, કંઈકને ઘાયલ કર્યા કંઇકને સ્વતંત્રતાની વેદી ઉપર હમેશની શાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) નિદ્રામાં સુવાડયા. છતાં પાછા બીજે દિવસે નવા કલિંકવાસી ઓ પોતાની સ્વતંત્રતાને માટે અશકની તલવારના ઘા ઝીલવાને બહાર આવતા. ત્રણ ત્રણ વર્ષનાં વ્હાણું કલિંગવાસીઓ સાથે યુદ્ધ કરતાં વહી ગયાં છતાં અશકની તલવાર સામે કલિંગવાની નરવીરોનું વૈર્ય અડગ હતું. કલિંગનાં દરેક દેશાભિમાની રત્નો આ યુદ્ધમાં હમેશને માટે માતાની ગોદમાં પિઢી ગયાં હતાં પરતંત્રતા કરતાં મરવું એમને પ્રિય હોવાથી રણસંગ્રામમાં આવીને શત્રુના માણસને મારતાં તે પોતે પણ મરનાં હતાં. ત્રણ ત્રણ વર્ષને અંતે આખરે કઈ શૂરા પુરૂષે ન હોવાથી એ બહાદુર પ્રજાનું ધૈર્ય ખુટી ગયું ત્યારે છેવટે કેશરીયા કરી પોતાનું સામટું બળ બતાવવાને એ પ્રજાએ નિર્ણય કર્યો જેથી એક દિવસે એ બહાદુર પ્રજા કેશરીયાં કરી અશોકની તલવાર સામે પડકાર કરતી એની ઉપર તુટી પડી. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું પણ મહાન અશોકની વિશાળ સેના આગળ એ મુઠીભર પ્રજાનું શું ગજું? પિતાની વીરતાનો પરિચય કરાવી એ બહાદૂર પ્રજાના કેટલાક શૂરા દ્ધાઓ હમેશની મીઠી નિદ્રામાં સૂતા. અને યુદ્ધનો અંત આવ્યો. વિજયી અશોકે લશ્કર સહિત કલિંગની રાજ્યધાનીમાં પ્રવેશ કર્યો ત્યાં એણે શું જોયું શહેરમાં લાખો મુડદાં પડેલાં હતાં લાખ માણસે અન્ન પાણું વગર તરફડીને મરી ગયાં હતાં, એક લાખ તે એણે યુદ્ધમાં જ કાપી નાખ્યા હતા. અને દેઢ લાખ કલિંગવાસી એની છાવણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩ ) કેદ પકડાયા હતા. કલિંગ દેશમાં દરેક ઘેર રડારોળ થઈ હતી નરહત્યાકાંડની આ કેલાહલે અશેકના વા સમા યહાને હચ મચાવ્યું એણે જોયું તે આખે કલિંક દેશ બેફાટ રૂદનમાં તરબોળ હતો. કોઈનો ભાઈ તે કોઈને દીકરો એમ સર્વ કઈ યુદ્ધની આગમાં બળીને ભસ્મ થઈ ગયા હતા એ ઉષ્ણ રાખ ઉપર યુદ્ધ બંધ થતાં ઘેર ઘેર ઉષ્ણ આંસુ પડતાં અશોકે નિહા ન્યાં. એનું હદય કમકમ્યું, “આહા ! કયા સુખની ખાતર એણે કલિંગની સ્વતંત્રતાને નાશ કર્યો હતો. લાખ કલિંગવાસીની જંદગીને નાશ કરવામાં તે પોતે જોખમદાર હતો. હા! હિંસા યુકત એવી આ રાજ્યલક્ષ્મીને ધિક્કાર થાઓ એવા પરાક્રમને ધિક્કાર થાઓ? કે આત્માને અજ્ઞાન માગે ખેંચી જઈ અનેક પ્રકારનાં પાપકર્મ કરાવી. નરકગતિમાં લઈ જાય છે. આવા મેટો નરહત્યાકાંડ કરી મારે કયી દુર્ગતિએ જવાનું હતું. અજાતશત્રુએ ત્રણખંડનું રાજ્ય જીતી ભરતાર્ધના સર્વે રાજાઓને તાબેદાર બનાવ્યા છતાં આ પૃથ્વી એની ન થઈ. ગ્રીક સરદાર, સિકંદરે દુન્યા જીતીને મોટું રાજ્ય સ્થાપ્યું પણ આ પૃથ્વી એની સાથે પણ ન ગઈ તો શું મારી સાથે આવશે? ખરેખર મેં કલિંગની શોભા નષ્ટ કરી એ સારું કર્યું નહીં. ” ઈત્યાદિક એને ઘણે પશ્ચાતાપ થયે. આ છેલ્લી વિજય યાત્રા કરી એણે પિતાની તલવાર મ્યાન કરી. યુદ્ધને નમસ્કાર કર્યો. શિકારપણ તજી દીધો. માંસપણુ છોડયું. ને રાજ્યમાં બહાર ફરવા નિકળવું તો પ્રજાના સુખને માટે ? એવી પ્રતિજ્ઞા કરી. કલિંગની વ્યવસ્થા કરી પોતાના તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) એક અધિકારી નીમી તે લશ્કર સહીત પાટલીપુત્ર ચાલ્યે ગયા એણે મને કે કમને વિજય મહાત્સવ કર્યા. · એના વખતમાં પાટલીપુત્રની જાહેાજલાલી અપૂર્વ હતી લખચારસ આકારવાળા આ શહેરની લંબાઈ નવ માઇલની હતી. ૬૪ તે આ શહેરને દરવાજા હતા. તેમજ પ૭૦ મુરજ વાળા કાટથી આ શહેર રક્ષાયેલું હતુ. એની ચારે બાજુએ આસપાસ ૬૦૦ પ્રીટ પહેાળી અને ઘણી ઉંડી ખાઇ હતી. ચંદ્રગુપ્તના સમયમાં કેાટનીદીવાલ લાકડાની હતી તથા ઘણા ઘરા પણ લાકડાનાં હતાં, પણ સમ્રાટ અશાકે એ લાકડાની દિવાલેા તેાડી પાડી પત્થરના કાટ કરાવ્યેા એના સમયમાં શહેરમાં ઘણા સ્તૂપે અને વિહારા ઉભા થયા. ચંદ્રગુપ્ત કરતાં પણ અશેક મહા પ્રતાપી રાજા થયા. ભદ્રબાહુસ્વામી વીર સવત ૧૫૦ માં સ્ફુલિભદ્રને પટ પર સ્થાપી સ્વર્ગ લાકમાં ગયા. એ સ્થૂલભદ્રનેા વીર સ. ૧૧૬ માં જન્મ થયા. યોવનમાં ખારવર્ષ પર્યંત વેશ્યાને ઘેર રહીને સ. ૧૪૬ માં એમણે સભુતિસૂરિ પાસે વ્રત ગ્રહણ કર્યું. ને સ. ૧૭૦ માં પટધર થયા. થયા સ્થૂલભદ્ર છેલ્લા ચૈાદપૂર્વી શ્રમહાવીરથી સાતમી પાટે. છે એ સ્થૂલિભદ્રસ્વામીએ આ મહાગિરિને આર્ય સુહસ્તિ નામના એ શિષ્યાને દિક્ષા આપી, તેમની પછી એ મને પાટે આવ્યા છે. વીર સંવત ૧૭૯ માં આ મહાગિરિને દીક્ષા આપી અને સ ૨૨૨માં આર્ય સુહસ્તિસ્માત્રીને દીક્ષા આપી . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ). રિ સં. ૨૧૯ માં સ્યુલિભદ્ર વગે. ગયા હોવાથી આર્યસુહસ્તિ સ્વામીને સ્થૂલભદ્રના નામથી સં. રરરમાં આર્યમહાગિરિ એ દીક્ષા આપી સં. ૨૧૯ માં આર્યમહાગિરિ પટધર અને યુગપ્રધાન થયા. વીર સં. ૨૪ માં આર્યસુહસ્તિસૂરીપદ ઉપર આવ્યા. મહાન અશોકના સમયમાં આર્ય સુહસ્તિ અને મહાગિરિ ગચ્છનાયક હતા. તેમાં પણ આર્ય સુહસ્તી સ્વામી તો મહાવીરસ્વામીના ત્રીજા સૈકાના અંત સુધી વિદ્યમાન હતા. આ સમયમાં ત્રેવીશ ઉદયમાં પ્રથમ ઉદય ચાલતો હતો પ્રથમ ઉદયમાં વીશ યુગપ્રધાન થયા છે એમાં સુધર્માસ્વામી અને જખસ્વામી મોક્ષે ગયા તે સિવાય બાકીના અઢારે યુગપ્રધાને એકાવતારી જાણવા. આર્યમહાગિરિ સ્વામી આર્યસુહસ્તિ સ્વામીને ગચ્છને ભાર ભળાવી જનકલ્પનો આચાર વિચછેદ ગયેલ છતાં પોતે એકાકીપણે વિચરી જિનકપની તુલના કરતા હતા. આ બને ને એકજ પાટે એટલે વીરસ્વામીની આઠમી પાટે ગણવામાં આવ્યા છે. -બા© – પ્રકરણ ૧૨ મુ. ભવિતવ્યતા. : સ્ત્રીઓનું હૃદય અને પુરૂનું ભાવી જગતમાં કણ જાણવાને સમર્થ છે. મનુષ્ય પ્રાણી તે સુખની આશાએ સંસાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ (es) રની મુસાફરીમાં આગળને આગળ ધપ્યા જાય છે ટાઢ, તાપ, દુ:ખાદિક અનેક પ્રકારના પરિસંહા સહન કરવા છતાં પણ કવચિત જોઇએ તેનાથી અપળ મળે છે. અથવા તેા ઉલહું જ પરિણામ પ્રાપ્ત થાય છે . તા કેાઈને અલ્પ પ્રયાસે વિશેષ લાભ થાય છે. ઊંધા પાશા પણ એનુ જાગ્રત ભાગ્ય સીધા કરી નાંખે છે. કેમકે મનુષ્ય પ્રકૃત્તિ ભિન્ન ભિન્ન છે એમના કર્મની રચના પણ ભિન્ન છે, જેથી એ ભાવીના પડદામાં છુપાઇને પડકાર કરતી કર્મ રચનાઓ ક્યારે શું કરશે એતા કેવલી ભગવાનજ જાણી શકે. અવંતીમાં આજે ઉત્સવના દિવસ હાવાથી સર્વત્ર આંનદ આન ંદનું વાતાવરણ પથરાઇ રહ્યું હતું. એનેક નાના મેટા નાગરિકા પાત પેાતાના વૈભવ પ્રમાણે વસ્ત્રાભુષણા પરિધાન કરી મેાજ શેાખમાં મશગુલ થયેલા જણાતા હતા. આજે યુવરાજ કુણાલને જન્મ દિવસ ( જયંતી ) હેાવાથી રાજલેાકથી લઇને પ્રજાના દરેક ભાગાએ એ ખુશાલીમાં પાતાના હ` જાહેર કર્યા હતા. પ્રજા ધનાઢ્ય હતી. તેમજ શાંતિનું સામ્રાજ્ય હાવાથી વેપાર રાજગારે પણ અવંતી આજે ઉન્નત્તિના શિખરે હતુ. ( મધ્યાન્હ સમય પછી રાજગઢમાં એક મેટા દરખાર ભરવામાં આવ્યે. જેમાં યુવરાજ સુદરમાં સુંદર વજ્રલ કાર પહેરીને રાજ્ય કમચારીઓ તેમજ નગરના ધનાઢ્ય જનાની સલામતી લેવાને સિંહાસને બેઠા હતા એ ખળયુવરાજની પાસે અવંતીના હાકેમ તથા તે પછી મત્રીઓ વગેરે બેઠા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ હતા. રાજના નાના મોટા અમલદારે યુવરાજની આગળ ભેટયું મુકીને પોત પોતાનું આસન લેતા હતા. નગરશેઠ, બીજા શેઠ શાહકાર વગેરે પણ યુવરાજને ભેટ વગેરેથી બહુ માન કરતા હતા. રાજ્ય તરફથીજ આજે આનંદનો દિવસ હોવાથી શહેરેમાં અનેક જગાએ નાચ, તમાસાના દેખાવો કરવામાં આવ્યા હતા. કયાંક સંગીતનાં મધુરાં સ્વગીય ગાન છુટી રહ્યા હતાં. કયાંક મશ્કરાઓ અનેક પ્રકારે હાસ્ય રસની વાતે કરી, પ્રેક્ષકોનાં દિલ રંજન કરી રહ્યા હતા. સમૃદ્ધિમાં ગર્વિષ્ઠ બનેલું અવંતી આનંદમાં મસ્ત બની આજે સ્વર્ગીય શેભાની સ્પર્ધા કરી રહ્યું હતું. દક્ષિણના લાલચુ બ્રાહ્મણને અનેક પ્રકારે રાજ્ય તરફથી દાન દેવામાં આવ્યાં. ગરીબ લુલા, અપંગ, અંધવિગેરે અને નિરાશ્રિત જનોને ભાવતું ભેજન જમાડી સંતોષવામાં આવ્યા. યુવરાજના શુભ નિમિત્તે સારી રીતે યશદાન, કીર્તિદાન અને ઉચિતદાન કરવામાં આવ્યાં. અહિંસા પ્રધાનને જમાનો હોવાથી સર્વત્ર અમારી પટહ વગડાવી–અહિંસાની આણ પ્રવર્તાવી સર્વે જીવોને અભયદાન દેવામાં પણ આવ્યાં હતાં. એ વિવેકી જને સુપાત્રની ભક્તિ કરવાને પણ ભૂલ્યા નહોતા. જેથી રંકથી તે રાય પર્યત, સર્વ કે આજે આનં. દમાં હતું. - યુવરાજ કુણાલ ઉપર સમ્રા અસાધારણ પ્રેમ એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રજાના ઉત્સવનું કારણ હતુ. બાલ્યાવસ્થામાં તે યુવરાજ પદ પામીને સમ્રાટ્રના મોટા રાજ્યને ભવિષ્યને વારસ સિદ્ધ થઈ ચુક હતું, જે બાળક ભવિષ્યમાં પોતાને સ્વામી–શિરતાજ થવાનો છે. એનું પ્રજાના નાયક તેમજ પ્રજાજન બહુમાન કરે એ બનવા જોગ છે. આવા હર્ષના ઉત્સાહમાં એ બાળયુવરાજનું હૈયું પણ આનંદથી મકલાતું હતું. રાજસભા નાગરિકોથી પૂર્ણ ભરાઈ ગઈ. એટલે અનંતીના હાકેમે યુવરાજ કુણાલ કુમારની બે મીઠા શબ્દોમાં પ્રજાજનને ઓળખાણ કરાવી. સમ્રા અશેકવર્ધનની રાજ્યનીતિનાં વખાણ કર્યા. ભવિષ્યના સમ્રા માટે પણ બે શબ્દો કહ્યા. તે પછી રાજ્યસભામાં સંગીતની સુંદરતા છવાઈ રહી. માળવદેશની ઉંચામાં ઉંચ ગણાતી નાયકાઓએ પિતાની નૃત્યકળા અને સંગીતકળાથી રાજસભાનાં દિલ રંજન કર્યા, સભામાં પાણીની માફક અત્તરના કુંવારા છુટવા લાગ્યા. એ વારાંગનાઓના હાવભાવમાં, સંગીતના નાદમાં કે તાનમાં રાજસભા તરબળ હતી. દુઃખ, આફત્ત, ક્લેશ શું વસ્તુ છે એની ઝાંખી પણ અત્યારે તે ક્યાંય જણાતી ન હતી. અચાનક પ્રતિહારે આવીને યુવરાજ અને અવંતિપતિને નામી અરજ કરી. “બાપુ? અવંતીથી આપણે ત આવ્યા છે, સમ્રાસ્ના કાંઈક શુભ સમાચાર લાવ્યો છે.” દ્વારપાલની વાણી સાંભળી યુવરાજ તેમજ અવંતિપતિ વગેરે ખુશી થયા. “ઓહો મંગલમાં મંગલ સમ્રાટે યુવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) રાજને માટે કાંઈ શુભ સમાચાર મોકલ્યા હશે. આજના આનંદમાં તે વૃદ્ધિ કરનાર થશે.” સામંત માધવસિંહે-અર્થનીના હાકેમે કહ્યું અને દૂતને પ્રવેશ કરવાનો હુકમ આપે.' પ્રતિહારી નમન કરી ચાલ્યો ગયો. અપ સમયમાં દૂત મંદ મંદ ડગલાં ભરતો યુવરાજના સિંહાસન પાસે આવીને નમે. પંચાંગ પ્રણિપાત કરી સમ્રા અશોકવર્ધનની મહેર છાપવાળો લોટ યુવરાજના હાથમાં આપ્યો. પિતા તરફનો એ પિનાને માટે શુભ સંદેશે યુવરાજે મસ્તકે ચડાવી માધવસિંહને આપે. માધવસિંહે ધડકતે હેયે એ લખેટ કેડી અંદરથી મહારાજ અશોકના હાથથી લખેલો કાગળ કાઢીને મંત્રીધરના હાથમાં આપ્યો અને વાંચવાને ફરમાવ્યું. આનંદમાં મસ્ત થયેલી સભા અત્યારે શાંત હતી. નૃત્ય તથા સંગીતની કળા દેખાડીને થાકી ગયેલી વારાંગનાઓ હમણું ક્ષણભર વિશ્રામ લેતી હતી. ઉત્સુક હૈયે સભાના દરેક . નાગરિકે એ ખુશખબર જાણવાને આતુર હતા. “આહા? સમ્રાટ્રને પ્રાણાધિક પુત્ર? જેને ખુદ સમ્રાટ પોતે જ હાથે કાગળ લખે, એવા પ્રાણપ્રિય પુત્ર માટે સમ્રાટે કાગલમાં શું લખ્યું હશે?” હજારે ઉત્સુક હૈયાની જીજ્ઞાસાને વધારતાં મંત્રીએ એ કાગલ મનમાં વારી લીધો ને એનું માં પડી ગયું. ચાર માધવસિંહ તથા બીજા મંત્રીઓ સમજી ગયા કે “કાંઈ દાળ માં કાળું છે. સમાચાર સારા જણાતા નથી” ધડકતે હૈયે અને મુશ્કેલી માધવસિંહે પૂછયું. “પ્રધાનજી? શું સમાચાર છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) " પ્રધાનના મુખમાંથી નિકળતા શબ્દો સાંભળવાને સેંકડે હૈયાં આતુર થયાં ને એના તરફ આકર્ષાયાં. સભાની સેંકડો ચક્ષુઓ એની ઉપર ચૂંટી હતી. પણ પ્રધાન શું છે? અાજના મંગલમય સમયે પાપમય–અંધકારમય શબ્દો બેલવા જતાં એની જીહા જકડાઈ ગઈ. એક શબ્દ પણ એ ન બોલી શક્યા અને બાહવરા જેવા બની માધવસિંહ અને યુવરાજ તરફ જોવા લાગ્યું. “આહા શી ભવિતવ્યતા ? એક ક્ષણમાં તે રંકને રાય અને રાજાને રંક બનાવે છે. પ્રશ્નનો ઉત્તર નહિ મલવાથી બધાને શંકામાં વધારે થયે અને ભ્રમમાં પડ્યા માધવસિંહે ફરીને પૂછ્યું પણ પ્રધાન કંઈ બોલી શક્યો નહિ તે લત્તાની જેમ ધ્રુજવા લાગે એની આવી સ્થિતિ જોઈ બધી સભાના હૈયામાં પ્રાસકો પડયે એ. આતુર હૈયાં અધિક ઉત્સુક થયાં. મગધથી આવેલે દુત તો આ દેખાવ જોઈ આભેજ બની ગયે, પાટલી પુત્રમાં બધું રાજકુટુંબ ખુશખુશાલ જોઈને તે ચાલ્યો આવે છે, કાગલની અંદર પણ યુવરાજના ખુશીના સમાચાર પૂછ્યા છે, અહીંની ખુશાલીથી એમણે પિતાની ખુખુશાલી જાહેર કરી હશે એ એને મન નિ:સંદેહ વાત હતી. છતાં આવું પરિવર્તન જોઈ એને તે બેહદ આશ્ચર્ય થયું “મંત્રીશ્વર ? આપ શ્રીમાન શા માટે પત્ર વાંચતાં અટકાવે છે. મહારાજ વગેરે સવે રાજકુટુંબ ત્યાં આનંદમાં છે. પત્રમાં પિતાને આનંદ જણ છે, અહીંથી આનંદ મંગાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ (19) એ સિવાય બીજું શું હોય જેથી આપને અચકાવું પડે છે.” મગધથી આવેલા દૂતે સવિનય જણાવ્યું. છતાં પ્રધાન તો ચૂપચાપ રહ્યો ને કાગળ માધવસિંહ તરફ ધર્યો. માધવસિંહનું હૈયું તો ઉછાળા મારી રહ્યું હતું એને લાગ્યું કે “આ ચતુર પ્રધાન બેલતો નથી માટે નકકી કાંઈ માઠા સમાચાર હશે.” ધ્રુજતે હાથે પ્રધાનના હાથમાંથી કાગળ લઈને પિતે વાંચી જે કાગળ વાંચતાંજ એક રીસ પાડતા “આહ ! આ શું?” કાગલ એણે દૂર ફેંકી દીધો. એનું તેજ ભર્યું ગૌરવદન ગ્લાનિથી છવાઈ ગયું. સભાની વચમાં પડેલો યમના બંધુ સમો અને વિરથી ભરેલા સંપ સમો એ કાગલ પવનથી મંદમંદ હાલ્યાં કરતા હતો. પણ એ ઝેર ચડવાની ભીતિએ કોઈ પુરૂષની એને અડકવાની તાકાત ન હોતી. સભાએ પ્રધાનને ઝેર ચડેલું જોયું ખુદ માધવસિંહને પણ એ ઝેરે અસર કરેલી જોઈ. જેથી બધાંનાં હૈયાં એ નિર્જીવ એક કાગલનો ટુકડો દેખીને ધ્રુજી રહ્યાં હતાં. માળવાના શુરામાં શૂરા ગણાતા અવંતીના શણગારરૂપ સરદારદ્ધાએ સભામાં હાજર હતા, એમનાં ભયંકર યુદ્ધના તોફાનમાં પણ વા સમાન દ્રઢ અને અભેદ્ય હૈયાં પણ એ કાગળના ટુકડાથી કંપવા લાગ્યાં. રાજસભાની આવી સ્થીતિ યુવરાજ પણ જોતો હતો કાકાજી? કાગળમાં પિતાજીએ શું લખ્યું છે. કે આપ પણ આમ આભા થઈ ગયા?” યુવરાજના જવાબમાં સામંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ '( . મૌન રહ્યો ને ટગર ટગર યુવરાજના સામે જોવા લાગ્યાં ! “મહારાજે શું જોઈ આવી આજ્ઞા કરી હશે! શું લખવામાં ત્યારે ભૂલ થઈ હશે?” એણે મનમાં વિચાર્યું. માધવસિંહને મન રહેલો જેઈ હાથીના બચ્ચાની માફક એ બાળ યુવરાજ સિંહાસન ઉપરથી નીચે ઉતરી કાગળ લેવા ન, યુવરાજને કાગલ ઉચકતા જોઈ માધવસિંહ ચ એકદમ ફાળ ભરી યુવરાજ પાસે આવી એને વિનવ્યા ! “ઓહ યુવરાજ ! મહેરબાની કરી આ કાગળને ના અડકતા? એ ઝેરથી ભરેલા કાગલને અહીં જ દાબી દેવા ! મહારાજ પાસેથી આપણે બીજા સમાચાર મંગાવશું ને સત્ય હકીકત જાણું લેશું.” માધવસિંહની આવી વર્તણુક જોઈ યુવરાજ ચમ બધી સભાનાં હૈયાં કંપ્યાં કે એમાં કંઈક માઠા સમાચાર હતા. પડખે ચકમાં બેઠેલી સુંદરીઓનાં ચંદ્રવદને પણ પડી ગયાં. યુવરાજની ધાવમાતાઓ માધવસિંહનીપ્રિયતમા તેમજ નાગરિકોની રમણીઓ, સખીઓ, દાસીઓ વગેરે બેઠેલી હતી. એ સર્વેના મુખચંદ્ર ઉપર જે ક્ષણ પહેલાં હર્ષની જયોતિ ચમકતી હતી તે અદશ્ય થઈને હૈયામાં ધ્રાસ્કો પડ્યો. ધાત્રીઓ યુવરાજનું મંગલ ઈચ્છતી અલા બલા દુર કરતી એનું શુભ ચાહવા લાગી. રાણુંએ મરતા મરતાં એક ધાત્રીને ખાસ ભલામણ કરેલી, અને જે મરનારની પ્રાણપ્રિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૩) સખી સમાન હતી તે યુવરાજની પ્રત્યેક ક્ષણે કાળજી રાખતી આ સમયે ધાસ્તીથી એ ધાત્રી રૂદન કરવા લાગી. પ્રત્યેક ક્ષણે એને આફતની શંકા થવા લાગી. “ “કાકાજી! સબુર ! ગમે તે પણ એ પિતાજીને પત્ર છે. પિતાજીના પત્રનું તમે અપમાન કરે છે તે તમે ઠીક કરતા નથી.” બાળયુવરાજે કહ્યું. એમ કહીને એણે કાગળ ઉપાડી લીધે. યમરાજના પ્રિય મિત્ર સમાન એ કાગળ યુવરાજે લઈને દરેક ખુશ સમાચારને અંતે “મા અંયા ” એવા શબ્દો ઉકેલ્યા. એનો ભાવાર્થ પોતે સમજી ગયે. સમ્રાટ ઉપર ભકિત વાળે એ આઠ વર્ષનો બાળક યુવરાજ માધવસિંહ અને મંત્રીઓને ઉદ્દેશીને બોલ્યો. “કાકાજી! ચંદ્રગુ પ્તના વંશમાં વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેાઈ થયે નથી અને જો હું જ અગ્રેસર થઈને સમ્રાટુની આજ્ઞાને લેપ કરીશ તો મારા આચરેલા માગે બીજા પણ ચાલશે. માટે તમે ઝટ સમ્રાક્ની આજ્ઞાનું પાલન કરે? આ કમનશીબ કુણાલને અંધ કરે ?” રાજ સભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. સર્વે જણા એક બીજાની સામે જોવા લાગ્યા. જ્યાં હર્ષને અવધિ હતા એમાંથીજ આ આફતને ફણગે ક્યાંથી ફાટી નીકળ્યો? - યુવરાજ ! જરી સબુર ! અમને શક છે. એમાં કંઈક કાવતરાની ગંધ છે?” એક ચતુરમંત્રીએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૪) બરાબર છે! એ માટે સમાને ફરી પૂછાવવું જોઈએ !” માધવસિંહે કહ્યું. નહીં ? બિલકુલ નહીં ? કાગળ ઉપર મહારાજના મહોર છાપ સ્પષ્ટ છે. અક્ષરો પણ એમના હાથનાજ પ્રગટ છે, માટે તમે રાજાના હુકમનું પાલન કરે ? ” યુવરાજે ફરીને કહ્યું. આખી સભામાં કોલાહલ થયે દરેક જણાના સમજવામાં આવ્યું કે “સમ્રાક્ની યુવરાજને બંધ કરવાની આજ્ઞા થઈ છે?” પડદામાંથી કુમારની ધાવમાતા દોડી આવી હાવરી જેવી યુવરાજને બાઝા પડી. “હાય ! હાય ! શું મહારાજની આવી આજ્ઞા ?” માતાજી! કલ્પાંત શામાટે ! પિતાની આજ્ઞા એ પ્રભુ આજ્ઞા છે ! એ આજ્ઞાનું ઉલંઘન હવે નજ થઈ શકે?” પણ દિકરા ઉતાવળ શા માટે થાય છે એ બધી રાજય ખટપટની પંચાત છે. મહારાજને ફરીને પૂછાવવા દે? એમ કંઈ આંખ ફોડાવાય નહી? હાય હાય ! તારી માતાને હું શું જવાબ દઈશ ! સ્વર્ગમાં રહેલો એનો આત્મા મારી ઉપર દુભાશે !” “માતા ! પિતાના હકમનું અપમાન થાય જ નહીં. જેવું ભાવી? કાકાજી? તપાવેલા સળીયા લાવી મારી આંખે કેડી નાંખે?” એ નાનકડા યુવરાજનું પર્થ અપાર હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૫) બાળક છતાં એ સિંહનું બચ્યું હતું. સિંહણના દુધથી ઉછરેલા નાનકડાં બચ્ચાં આફતો જોઈ કાંઈ ડરતાં નથી! અરે એતે ભયનું નામ પણ જાણતાં નથી. યુવરાજે ઘણું કહ્યું પણ એ કોણ અભાગીયો હોય કે ધગધગતા સળીઆ આંખો ફાડવા આપે ? માફ કરો? અમારાથી એમાંનું કાંઈ નહી બની શકે ?” માધવસીહ તથા મંત્રીઓએ હાથ ધોઈ નાખ્યા. કોણ અભાગીયે પાપના કામમાં ભાગ લે ! એહ? મહારાજના હકમનું તમે અપમાન કરે છે ? કાકાજી! એ હુકમના અપમાન માટે તમારે પસ્તાવું પડશે. ? ઉતાવળા ન થાઓ? યુવરાજ ?હું મહારાજ પાસેથી સત્ય હકીકત જાણવાને આ દૂતને પૂછી જોઉં? એને મેયે કંઈ સમાચાર કહયા છે કે વારૂ ?” માધવસિંહે મગધથી આવેલા દૂતની જુબાની લીધી. એ દૂત તે આ અજાયબ ઘટના સાંભળી મૂઢ થઈ ગયો હતો, આ શું થાય છે એની એને ખબર પણ પડી નહી. માધવસિંહે કહ્યું. “કહે ! એ કમબખ્ત ? તું આ શું સમાચાર લાવ્યો? બેલ આમાં શું ભેદ છે ? સાચું કહે નહીંતર તારી ઉપર શીકારી કુત્તાઓ છોડવામાં આવશે?” મહારાજ?આમાં હું તો કંઈ જાણતા નથી અંધત્વ શું ને વાત શી? સમ્રાટે તે યુવરાજને ખુશી ખબર લખ્યા છે. હવે કુમાર અભ્યાસ કરે એવી તેમની ઈચ્છા છે. મહારાજે નક્કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬ લખતાં ભૂલ કરી છે. આપ રજા આપો તે ઝટે હું એની ખાતરી કરી લાવું, યુવરાજ માટે મહારાજ તો અધ અધર થતા હતા ને વળી આ બલા તે કયાંથી નીકળી પડી જતાં જતાં તે સમાચાર કહી સંભળાવ્યા. “જે દિકરા ? સમ્રાટની લખવામાં ભૂલ થઇ છે માટે તપાસ કરવા દે? બીજે હકમ આવે ત્યાં લગી સબુર કરે ?” ધાવ માતાએ કહ્યું. “નહી? તમે બધા રાજાના હુકમનું અપમાન કરવા બેઠાં છો ? પિતાનું વચન હું સત્ય કરી બતાવું તેજ હું પુત્ર ? તમેજ નહોતા કહેતાં કે પિતાનું વચન પાળીને રામ લક્ષ્મણ બાર વર્ષ વનવાસી થયા, માટે ઝટ ધગધગતા સળીયા લાવી આ આંખમાં ચાંપી ?” જ્યારે કોઈએ એ હુકમને અમલ ન કર્યો ત્યારે પોતાને હાથે લોખંડના સળીયા ધગધગાવી પિતાની બંને આંખમાં બેસી ઘાલ્યા એ ધગધગતા સળીયા આંખમાં જતાંજ એના બે ડેળા તરતજ નીચે નીકળી પડ્યા, એ બાળ યુવરાજ પિતાનું વચન પાળીને અંધ થયે. | સર્વેએ પોતાનું બનતું કર્યું. પણ યુવરાજે કોઈનું કથન. કાનપર ન ધરતાં પિતાનું વચન પાલન કરી બતાવ્યું, રાજ્ય સભામાં કરૂણા રસછવાઈ રહયે, સર્વેની આંખમાં આંસુ હતાં, બધે થતાં નાચ ગાન બંધ થઈ ગયાં ને ઘડીક પહેલાં આનંદમાં. મસ્ત બનેલું અવંતી અગાધ શેકના સમુદ્રમાં વધ્યું છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૭) યુવરાજના અંધપણાની વાત આખા નગરમાં પ્રસરી ગઈ. નાચનારીઓ નીચે મેં એ ત્યાંથી વિદાય થઈ ગઈ. પડતે આંસુએ માધવસિંહે રાજસભા બરખાસ્ત કરી. અત્યારે સભામાંથી નીકળતા દરેક સભ્યની આંખમાં આંસુ હતાં, ધાવમાતાએ, દાસીએ રડતી હતી. છાતી કુટતી ધાવમાતા સુનંદા અંધ કુણાલને તેડીને અંત:પુરમાં લઈ ગઈ. એક હર્ષોન્મત્ત અવં. તીની રાજસભાને આવી રીતે કરૂણાજનક અંત આવ્યો, આહ શી ભવિષ્યતા? આ સવિસ્તર દુ:ખ દાયક સમાચાર માધવસિંહ સમ્રાટ અશોક તરફ તુરતજ રવાને કર્યો. પ્રકરણ ૧૩ મું. મતલબની મેહમાં. પેલી શ્યામ મુખવાળી શ્યામા જેમ તિગરક્ષિતાની પ્રિય સખી બની હતી તેમ બધ્ધ સાધુ નંદને પણ એને સાધી હતી. તિષ્યરક્ષિતાની દરેક હકીકત અવારનવાર તે એને જણાવતી હતી. ને રાજા તેમજ રાણું તિગરક્ષિતાનું દેખરેખ રાખવાનું કામ સાધુએ એનેજ ભળાવ્યું હતું. તિષ્યરક્ષિતાએ અવંતીના કાગળમાં જે ગોટાળો ઉભું કર્યો હતો એ વાત સ્યામાના જાણુવામાં આવેલી હોવાથી એણે એ સમાચાર પણ નંદનને આપ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ (ic ) હતા. તિષ્યરક્ષિતાને સપડાવાનુ આ અમુલ્ય સાધન હાથ લાગવાથી અને એક પ્રકારના સતાષ થયા હતા. નંદન આચાર્ય તિષ્યરક્ષિતાના સાંદર્ય પર અંજાયા હતા. એ તે જમાનાની રૂપગર્વિતા અશાક મહારાજની પટ્ટરાણીના યાવનના પુજારી બન્યા હતા. એ તાકાની અને રાજ્યમત્તથી ગવિ ૪ થયેલી સુ ંદરીને કેવી રીતે સકામાં સપડાવવી એની રાહ જોતા હતા, શ્યામાને સાધવાથી દૈવયેાગે એક ગર્વિષ્ઠ યુવત્તાનુ ચાવન મર્દન કરવાની અચાનક આ તક મળી ગઇ. એ કત હવે સમયનીજ રાહ જોતા હતા કે આ કાગળ અવંતી ગયા પછી એનુ પરિવર્ત્તન શું થાય છે ? તે છતાં એ પરિવર્ત્ત ન પહેલાં નિષ્યરક્ષિતાના કાર્ય થી જાણે અજાણુ હાય એમ એ આધ ગુરૂએ તિષ્યરક્ષિતાને મળીને કાંઇ આત્મ લાધા પૂર્વક પેાતાનાં વખાણુ કરવાને મન લલચાણું ? વાગ્યું તેા તીર નહીતર કાંઇ નહી. પણ આ તક જવા દેવી તેા નજ જોઇએ જેથી અવસર મેળવીને એક દિવસ શ્યામા મારતે એણે તિષ્યરક્ષિતાને દર્શનને ન્હાને મેલાવી. • તિષ્યરક્ષિતા પણ હવે પ્રસન્ન હતી એ પણ હવે આ કાગળનું શું પરિણામ આવે છે એનીજ રાહ જોતી હતી. તેનુ આ પાપ કૃત્ય એની વ્હાલી સખી શ્યામાસિવાય કેાઇ જાણતુ નહેાતુ. શ્યામાને પણ એણે સખત તાકીદ કરેલી કે આ વાતને મર્મ આપણાએ સિવાય અન્ય કેઈના જાણવામાં નજ આવી શકે. અવસર મેળવીને વળી તિષ્યરક્ષિતા શ્યામા તથા સાહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૮) લીઓ સાથે ગુરૂ દર્શને જવા નીકળી, દુન્યામાં ઉત્તમ ગણાતે. નંદનને મઠ જેમાં ઘણા બૈદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. ઉપણું તને માટે મહારાજે ખાસ આ મકાન બનાવી એને અર્પણ કર્યું હતું, જેથી એની રેનક ઘણું જ આકર્ષક હતી. એ મહા વૈરાગી ઉપગુપ્તને સ્થાનકે અત્યારે નંદન નામે બૈદ્ધાચાહત, નંદન કાંઈક ખટપટી અને વિલાસ પ્રિય હતે. સાધુ થવા છતાં એની વાસનાઓ હજી તાજીને તાજી જ હતી. જેથા બધ ધર્મના પડદામાં સમ્રાટને ફસાવી બની શકે તો યેગ્ય લાભ લેવાની તક નંદને સાધવા માંડી. એ નંદનાચાર્ય બની ઠણીને પોતાના શિષ્યોને મધ્યાન્હ પછી અધ્યયન કરાવતો હતો. એવામાં એક શિષ્ય દેડતાં આવીને ખબર આપ્યા કે પટ્ટરાણજી તિગરક્ષિતાઆપ શ્રીમાનના દર્શને પધારે છે?” તિષરક્ષિતાનું નામ સાંભળતાં જ નંદનાચાર્યના કાન ચમક્યા. એણે ચાલતે પાઠ બીજા વિદ્વાન શિષ્યને ભળાવી બધા શિષ્યને હું આવું ત્યાં લગી પાઠ આપવાની એને સુચના કરી. પોતે એક સુંદર દિવાનખાના જેવા ઓરડામાં જાણે મેટાં શાસ્ત્રોનું અવલેકન કરતો હોય એવો ડેળ કરતે. બેઠે. વળી એ ચિત્ત વૃત્તિનો નિરોધ કરતો ત્યારે જાણે દ્રષ્ટા સ્વરૂપે અવસ્થાન હોય એવી ચેષ્ટા કરી નાખતો. નંદન એવી રીતે જગતના બાહ્ય આનંદમાંજ મસ્ત રહેતો હતો. એના. બાહ્ય ડેઈને પાર નહોતો. * તિષ્યરક્ષિતા રથમાંથી ઉતરી શ્યામાની સાથે જનાચાર્યની પાસે આવી બીજી સાહેલીઓમહેની શે રામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) રોકાઈ એથી નંદન સાથે વાત કરવાની એને ઠીક તક મળી ગઈ. નંદન સાધુ સમાધિમાંથી જાણે જાગ્યો હોય એવા ડોળ કરતા બે.” આવો ! આવો ! મહારાણજી ! પધારો!” ગુરૂજી! આપ ખુશીમાંને ? ” મહારાણી મૃદુ હસતાં બેલી. હા તમને જોતાં વેળી વિશે?” સાધુએ પણ મીઠાસથી જવાબ આપે. “ગુરૂવર ! આપ કાંઈ આજે પ્રસન્ન છે ખરુંને ? ” હા ! તમારૂં અનુમાન સત્ય છે.” છે કાંઈ નવીન સમાચાર ? ” તમારાજ લાભની વાત છે મહારાણીસાહેબ! તમારું કાર્ય મેં સિદ્ધ કર્યું છે. બુદ્ધ ભગવાનની કૃપાથી થોડા દિવસમાં એનું પરિણામ જોશે ! જ્યાં સુધી એનું પરિણામ ન જણાય ત્યાં લગી હું પણ એનાજ પ્રયત્નમાં છું? ”નંદન સાધુએ હાંકવા માંડયું. આહા? શું આપ મારા કાર્યની એટલીબધી કાળજી રાખે છે કે રાત દિન એની પછવાડે મહેનત કરે છે!” રાણી પ્રસન્ન થતી બેલી. એમાં નવાઈ શું ! તમારું કાર્ય મારે કરવું જોઈએ. શું તમે મને તમારાથી જુદો સમજે છે! ભલે તમારા મનમાં હોય! બાકી અમે તે કોઈનું બાવડું થોભીયે નહીં ને થાભીયે તે સંસારથી પાર ઉતારીયે તે પછી આવી નજીવી બાબતોને તો અમારે મન હિસાબજ શો હાય ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) સત્ય છે! આપના જેવા સમર્થ પુરૂષના પ્રભાવથી મારું કાર્ય સિદ્ધિ થાવ! મારે મહેંદ્ર ભારતનો સમ્રાટ થાઓ ! હુતો એજ ઇચ્છું છું!” રાણે સંતોષ લેતાં બેલી. “એમાં શું શક છે મારા પ્રભાવથી તમારું કામ થયું જ સમજે. મને લાગે છે કે થોડાજ દિવસમાં તમે તમારા લાભની નવીન વાત સાંભળશો? ” સાધુએ અડાવ્યું. તે તે તમારા મેહમાં સાકર, ગુરૂજી ! ” રાણું મીઠું હસતાં બેલી. - “ બસ સાકરજ દેખાડી રાજી કરશેને ? ” મીઠા હાસ્યની સામે સાધુ પણ હસ્ય. તે આપને હું બીજુ શું આપું? મારાથી જે બની શકશે તે આપની સેવામાં હું રજુ કરીશ પછી કઈ ? ” , “બરાબર છે!તમે ન આપી શકો એવી રીજની કાંઈ મારી; માગાણું નથી. કે આકાશમાંથી ચાંદ લાવી આપે કે મને અજરામર બનવાને અમૃતને કુંપ લાવી આપો? હું જે માગીશ. તે તમે સહેલાઈથી ધારશે તે આપી શકશે. રાણી સાહેબ?” સાધુએ મેંઘમ વાત કરી. બેશક તે આપની ઈચ્છા હું અવશ્ય પૂર્ણ કરીશ. એક વખત મારા લાભની વાત સાંભળવા દ્યો, એટલે મને હયે નિરાંત થાય ? ” ' “ જરૂર હવે અલ્પ સમયમાં જ તમે સાંભળી શકશે રાણીજી? મને સમાધિમાં એવું જણાય છે કે કાર્યની શરૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૨ ) ,, આત પણ તમારાથી થઇ ચુકી છે. ” ઠંડે કલેજે એદ્ધ સાધુએ કહ્યું. ” નંદન. સાધુના વચન સાંભળીને તિષ્યરક્ષિતા ચમકી “ એહ ? પ્રભુ ? તમે તેા ત્રિકાલજ્ઞાની લાગેા છે ને શુ ? ચૂપ ! ગ્રૂપ ! જરીક આસ્તેથી ખેલા ! ભીંતને પણ કાન હેાય છે. વાત ખાનગી રાખવા જેવી છે એ તમે ધ્યાનમાં 66 રાખજો. તમારી શ્યામાને પણ જણાવતાં ના ? ” આસ્તેથી આધ ભિક્ષુક આલ્યે. “ આપની વાત મારા ધ્યાનમાં છે, પણું શું સમાધિમાં આવું બધું દેખાય છે ? ” “ હા ? એમાં શું આશ્ચર્ય છે. એવી તા કઇ ચીજે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે અધકારમાં વિજળીના જખકારાથી જેમ વસ્તુઓ માલૂમ પડે એવી રીતે પ્રત્યક્ષ થાય, એતા અમારા હમેશાંના નવા અભ્યાસ છે અમે તા એથીય આગળ વધી ગયા છીએ. એ સમાધિ-યાગની વાત કહેવાય, એમાં તમે ન સમજો ! જેથી તમારી આગળ વિશેષ શુ કહીએ ? ” તિષ્ઠરક્ષિતાએ વિચાર્યુ કે “ આ સાધુડે। વિક્રે તે નખાદ કાઢે એમાંતા શક નહીં, માટે જરૂર આનેતા હવે કાઇ ઉપાયે લાલચમાં લપટાવી આધિન રાખવા જોઇએ. મુવા ત્રણેકાળની વાત જાણતા લાગે છે.” . “ રાણીજી ? શુ વિચારમાં પડી ગયાં ! સેવકની કઇ કપુર તા નથી થઇને ? ” સાધુ હસ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ; www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) “અરે ભગવદ્ ! આપતે આ કાળના સાક્ષાત્ સર્વજ્ઞ છે, આપની કસુર મારા મનમાં પણ કેમ આવે? તમારી સર્વજ્ઞતાથી હું તો તમારી ઉપર અધિક પ્રસન્ન થઈ છું. પ્રભુ! તમારી શી શી ભક્તિ કરું ! “ અકળાઓમાં ! રાણજી ! ભકિત ઘણે પ્રકારે થઈ શકે છે. તમારી મરજી હશે તે તમારી ભકિતને હું સ્વિકાર કરી પહેલો લાભ તમને આપીશ. પછી કાંઈ? ” તે તે આપની મોટી મહેરબાની, પ્રભુ? અમારા જેવા તુચ્છ સંસારી ઉપર તે આપની કૃપા વરસવી જોઈએ. હમેશાં અમી દૃષ્ટિથી જોવું જોઈએ ?” એ તે ઠીક પણ રાણજી! તમે જ કહોને ! કે આવી ભકિત સદાકાળ અમારી ઉપર રાખી શકશે? તન મન અને ધનથી અમારી સેવા કરશે કે! કામ થયું એટલે ગરજ સરીને વૈદ્ય વેરી?” એવી હું નિમકહરામ નથી. પ્રભુ! અમારે મન તે શી વાત તે ગુરૂજી? ખુદ મહારાજ કરતાં પણ તમને હું અધિક પૂજનીય સમજું તો પછી બીજી શી વાત !” એ તમારા શબ્દો સત્યતા ભરેલા છે કે બાહ્ય આડંબર વાળા છે. એની હું એક દિવસ કસોટી કરીશ. માટે વિચારીને બેલ?” સાધુ મીઠું હસતાં હસતાં બેલ્ય. બેશક ! હું ખુથીથી એની પરિક્ષા આપીશ! પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) કાંઈ, આપ આહાર લેવાને અમારે ત્યાં પધારતા હો તો કેવું સારું ! હું શ્યામાને તેડવા મોકલીશ. આપના પગલાંથી અમારૂં મકાન પાવન થાય. અમારે જન્મ સફલ થાય ? ” ને તમારે પણ અવાર નવાર દર્શન કરવાને આવવું. સમજ્યાં ને ? રાણજી ? ગુરૂની ભક્તિ કરવાથી સ્ત્રીઓ ભવસાગર તરી જાય છે. પણ તન મન ને ધન પિતાનું સર્વસ્વ ગુરૂને સમર્પણ કરી દેવું જોઈએ તે જ તમારે મેક્ષ થાય સમયાંને ! રાણી સાહેબ ?” વ્યંગમાં ને ચંગમાં સાધુએ હાંકવા માંડયું. એની વૃત્તિઓ તે એટલી બધી ઉછાળા મારી રહી હતી કે અત્યારે જ કાર્યનું મંગળાચરણ કરી દેવું. પણ ઉતાવળ કરવા જતાં કદાચ તાલ બધો બગડી જાય માટે ઉતાવળા સે બાવરા ધીરા સો ગંભિર ! “આપને એ ઉપદેશ સત્ય છે. પ્રભુ ! આપના પસાયથી અમને સદબુદ્ધિ રહે ? આપની ઉપર અમારી ભક્તિ અચળ રહો ?” તથાસ્તુ?” સાધુએ વરદાન આપ્યું. સમય પરિપૂર્ણ થવાથી આસપાસ મઠનું અવલોકન કરતી એની સાહેલીઓ આવી પહોંચી એટલે મૂળ વાત ત્યાંથી અટકી પડી. બધું રમણીમંડળ થોડીવાર બેસી ગુરૂને ઉપદેશામૃત શ્રવણ કરી જેમ આવ્યું હતું તેવીજ રીતે વિદાય થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) પ્રકરણ ૧૪ મું. એકજ ભૂલ. આહાર સત્યાનાશ? શું થઈ ગયું ! મારા એક નજીવા પ્રમાદથી કેવું ભયંકર ઘોર કૃત્ય થઈ ગયું. હા ! પ્રભુ! વિધિ ! આ જુલમ: મારા પ્રમાદને ધિક્કાર થાઓ ? મારી એ ચપળતાને ફિટકાર થાઓ ! કે ફરીને મેં એ કાગળ વાંચી ન જોયે? હા? દેવે કે દગો દીધે ! અરે એ પ્રાણાધિક પુત્રનું મેં પિતા થઈને શિશ કાપ્યું. એની ઉગતી જંદગીનું સત્યાનાશ વાળ્યું. એની નવીન આશાઓનું નિકંદન કર્યું. મારે કયા જન્મનું પાપ ફળ્યું. એની માતાએ મરતાં મરતાં મને કેટલીય ભલામણ કરેલી, એ બધી આજે વ્યર્થ થઈ. એને સ્વર્ગમાં રહેલો આત્મા મારી ઉપર શ્રાપ વરસાવતે હશે. કેટલી બધી મને કદુવા આપતો હશે. હાય ! ઘણું જ ખોટું થયું ! હવે શું ઉપાય ? આખું રાજ્યપાટ આપતાં હવે એ ગયેલી આંખો ફરીને કણ મેળવી આપે ! દિકરા ! મેં તારા પિતા થઈને કેવું શત્રુનું કામ કર્યું ! કલિંગ દેશની આફત લીધાનું પાપ મને અહીં ને અહીં જ ફન્યું. અથવા તે પેલા નરક સ્થાનમાં બૂરે મોતે માર્યા ગયેલા કઈ છનું પાપ મને અહીં જ પ્રગટ થયું ! હા ? વિધિ? વિધિ ! મારી સર્વે ઓશાઓ તેં નાશ કરી નાખી. હવે એ વત્સ રાજ્ય ભેગવવાને અનધિકારી થયે. અરે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૬) આ માંડલિક રાજ્યને યોગ્ય પણ ન રહ્યો. અહા ? જેની મારા ઉપર આવી ભક્તિ હતી તેની મે આવી અધમ દશા કરી. ’ એ ચૈાવરાજ્યપણું ભાગવીને પછી મહારાજ થશે મનેારથ હવે સમાપ્ત થયા. કૈવે એ સાહસિક ! મારી એ અધમ આજ્ઞાને પણ એણે અંગીકાર કરી પિતૃભક્તિની હદવાળી જગતમાં જનેતા આવા પિતૃભક્ત પુત્રા ઉત્પન્ન કરતી હાય તા દુન્યામાંથી ઘણું કષ્ટ આછું થઇ જાત. પણ પિતા તરીકે હું નાલાયક થયા. મારેજ હાથે વાવેલા વૃક્ષનુ મે ઉન્મૂલન કર્યું. હા ? દેવ ? દેવ તું માણસને પ્રમાદી બનાવી કેવાં અકાર્ય કરાવે છે. નહી કરવા ચેાગ્ય પણ તુ કરાવે છે. ” એ દુ:ખભર્યા ઉદ્ગાર તે જમાનાના એક પ્રભાવશાળી પરાક્રમી પુરૂષના હતા. જગતમાં ગમે તેવા સમર્થ માણસ પણ ભુલ કરી નાખે છે અને એ ભૂલનુ પિરણામ પણ એવુ જ ભયંકર આવે છે. મહારાજ શાકવને યુવરાજ કુર્ણાલ ઉપર કાગળ લખેલા તે ફરીને મોકલવા સમયે વાંચ્યા વગર મહેાર છાપ કરી મેાકલી દીધા એનું પિરણામ ઘણુ જ ભયંકર આવ્યુ હતુ. એ ભૂલને પરિણાતે અત્યારે સમ્રાટ્ પારાવાર શેાકમાં ડખ્યા હતા. સમ્રાટ પ્રાત:કાળમાં થોડા દિવસ ચડી ગયા હતા એ સમયમાં પેાતાના દિવાનખાનામાં બેસીને રાજ્યનાં ઉપયાગી કાગળીયાં તપાસતા હતા એવામાં પ્રતિહારે આવીને નમન કરી સમાચાર આપ્યા કે “ અવંતીથી કૃત આવ્યેા છે. અગત્યના સમાચાર લાગ્યે છે. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) અવંતીને દુત આ વખત તરતજ આવેલો જોઈ સમ્રાટ ખુશી થયા ને તરતજ અંદર આવવાની આજ્ઞા આપી. એટલામાં તે અવંતીથી આવેલો દૂત એકદમ રઘવાયે અંદર ધસી આવી જેમ તેમ મહારાજને વિનય સાચવતે પેલે લેહીથી ખરડેલો પત્ર ભાલાની અણી ઉપર ઘેચી મહારાજની સામે ધર્યો. દતની આવી વર્તણુકથી સમ્રાટ એની ઉપર ગુસ્સે થયે પણ તે લોહીથી ખરડેલો પત્ર જોઈ ચમક એનું વજ સમુ મજબુત હૈયું ધડકયું છતાં મહારાજે કુર દષ્ટિએ દુતની સામે જોયું. “બે અદબ ? ગુલામ ! આવી બેઅદબી ? અરે કોણ છે હાજર !” “મહારાજ ! સત્યાનાશ? આપે સત્યાનાશ? વાળ્યું આપની ભૂલે કેવું ભયંકર કામ કર્યું છે તે આ પત્ર વાંચે પછી મને શિક્ષા ફરમાવે.” દુતનાં વચન સાંભળી રાજાને ધ્રાસકો પડયે. શું થયું છે?” તે હું મારી જીભે કહીશ નહી ? આપ પત્ર વાંચો! અરે આ પત્ર આપીને આપને દુઃખ કરવા પહેલે હું મરી કેમ ન ગયો ! હા! ધિક્કાર છે મને કે મારે આવું કૃત્ય કરવું પડે છે?” મહારાજ ધડકતે હૈયે એકદમ ઉભા થયા ત્યાં પ્રતિહારે ભાલામાંથી કાગળ ખેંચી કાઢી મહારાજની આગળ ધર્યો ભુખ, તૃષા અને મુસાફરીના પરિશ્રમથી અર્ધામૃત જે થયેલો છતાં જુસ્સાના આવેશમાં અહીં સુધી આવેલ દુત પોતાનું કામ ખલાસ થતાં તે એકદમ બેભાન જે બની જમીન ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮) તુટી પડયો તેને મહારાજના હુકમથી આવેલા માણસો મહારાજના જ઼ સંકેતથી દૂતને ઉપાડી ગયા. ધડકતે હૈયે અનિષ્ટના ચિંતવના કરતાં રાજાએ કાગળ ક્રેડીને વાંચી જે જેમ જેમ વાંચતે ગયે એમ એની આંખે અંધારાં આવવા લાગ્યાં પિતાના પુત્રની મુદ્દામ હકીકત જ્યારે એના વાંચવામાં આવી કે મોટી ચીસ પાડતો મહારાજ બેભાન જે બની જમીન ઉપર તુટી પડો એની ચીસ સાંભળી અંતઃપુરમાંથી રાણુઓ વગેરે દોડી આવી. બીજી તરફ દાસ દાસીઓ વગેરે ભેગાં થઈ ગયાં, તરતજ મંત્રીઓને બોલાવવામાં આવ્યું. બીજી તરફથી વૈદ્યોને તાકીદે હાજર થવાને હુકમ થયે મુર્શિત થયેલા રાજા ની મુચ્છ વાળવા રાણીઓ અને તેમાં વિશેષ કરીને તિષ્યરક્ષિતા પ્રયત્ન કરવા લાગી. થોડી વારમાં મંત્રીઓ, વૈદ્યો વગેરે આવી પહોંચ્યા. એટલે રાણુઓ દુર ખસીને વૈદ્યો મહારાજની મુછને ઉપચાર કરવા લાગ્યા. મહાઅમાત્ય રાજાની પાસે બેઠા હતા. રાજાને એકદમ આ શું થયું એની કેઈને ખબર પડી નહી. આખરે વૈદ્યોના પ્રયત્ન રાજા સાવધ થયો. આંખ ખોલી ચારે તરફ જેવા લાગ્યો ને રાણીઓ દાસી વગેરે સર્વને રજા આપી દીધી રાજાની સંજ્ઞાથી વૈદ્યો પણ ચાલ્યા ગયા. રાજા પેલે યમના બધું સમે કાગળ મંત્રીશ્વરના હાથમાં ફેંકતાં ઉપર પ્રમાણે વિલાપ કરતો હૈયાના ઉભરા ઠલવતે હતે મંત્રી પણ કાગળ વાંચીને ઝંખવાણે પડી ગયે. અત્યારે મારા રાજની આવી સ્થિતિમાં શું બોલવું તેની એને કાંઈ સમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પડી નહી. રાજાની આંખમાંથી તે પશ્ચાતાપનાં અશ્રુઓ અખલિતપણે વહેતાં એણે નિહાળ્યાં. “મહારાજ ! પશ્ચાત્તાપ કરે શું વળે તેમ છે. ધાર્યું તે વિધિનું જ બને છે. આપે તો સંભાળીને જ કાગળ લખ્યો હશે છતાં દૈવની મરજીથી જ આવી બીના ઉભી થઈ, ” આસ્તેથી મંત્રીશ્વરે કહ્યું. હા પ્રધાનજી! એ મારા પ્રાણાધિક પુત્ર સદાને માટે અંધ થયે. મારી આશાને અંબાર આજે તેજ રહિત થયે.” વિધિના ચકના આગળ માણસને શું ઉપાય?” એ કાગળ ફરી મેં ન વાંચે એ મોટી ભૂલ થઈ ગઈ. તેમજ કાગળ લખવા સમયે આ વખતે આવી રીતે ભૂલ થઈ ગઈ એ નવાઈનીજ વાત” “મહારાજ ! આપે કાગળ લખીને તરતજ બીડી દીધે હતા કે કોઈને વાંચવા આપે હતો. કાગળ લખવા સમયે આપની પાસે કોઈ હતું કે ?” પ્રધાનને આ પ્રશ્ન સાંભળીને સમ્રાટુ ચમકે “તમે આમ કેમ પૂછે છે? શું તમને કાંઇ કાવતરાની ગંધ આવે છે, મને તે મારી જ ભૂલ સમજાય છે.” મને એમ લાગે છે. મહારાજ ! કારણકે આપનાથી આવી ભૂલ કદાપિ પણ નજ થઈ શકે એ યુવરાજ રાજ્ય વારસ હોવાથી એની અપર માતાઓમાંથી કોઈનું કૃત્ય હેય એવો સંભવ છે.” પ્રધાને કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦ ) તમારૂ કહેવુ સત્ય છે અને તેને લઈને તે મે એને અવ'તીમાં રાખ્યા હતા. એટલે દૂર છતાં પણ દુષ્ટ વિધિએ એની અપર માતાએના મનારથ આજે સફળ કર્યો. ” 66 ’ તેા શું આપને એવા વહેમ છે છે કે આપના લખવામાંજ ભૂલ થઈ ગઈ ? ” “ એશક ? તે સિવાય આવી મીના કેવી રીતે બની શકે?’ “ બની શકે ! તમારી કે મારી ઇચ્છાથી ન ખની શકે તે વિધિની મરજીથી અવશ્ય બની શકે ? "" “ ગમે તેમ છતાં અત્યારે તેા પુત્રની જીંદગીના હુંજ જોખમદાર છું. આ ગંભિર ભૂલના હું પોતેજ જવાખદાર છું.’ “ તથાપિ સત્ય હશે તે એકદિવસ તરી આવશે, કહેતા ખરા કાગલ લખ્યા પછી કાઈના વાંચવામાં આવ્યા હતા વારૂ?” “ નહી ! કાઇએ વાંચ્યા નથી. ફક્ત પટ્ટરાણી તિષ્ય રક્ષિતા હું કાગળ લખી રહ્યો ત્યારે મારી પાસે આવી હતી પણ કાગલ તા એણે વાંચ્યા નથી. એ આવી એટલે કાગળ પુરા કરી મે... એક ખાજુએ મુકી દીધા. "9 ૬ પછી. “ પછી શુ' ! થાડીવારે અમે બન્ને જમવા ગયાં. t ત્યારે કાગલ કયાં હતા ? ” “ કાગળ ? ( યાદ કરતા ) ખરાખર એતા અહીંજ ભૂલી ગયા હતા. પણ એ ઉપરથી કાઇની ઉપર શક લઈ જવાને કારણ નહાતુ ? ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૧) * “કેમ કારણ નહોતું?” પ્રધાને પૂછયું. જમીને હું તરતજ અહીયાંજ પાછો ફર્યોને દૂત આવ્યો એટલે કાગળ વાંચ્યા વગર મેં બંધ કરી શીલમહોર કરાવી દૂતને આપે.” આપ જમવા ગયા ત્યારે પટ્ટરાણી સાહેબ આપની સાથે હતાં આપ જમીને ઉઠયા ત્યાં લગી તે આપની સાથે હતાં કે ?” પ્રધાનને પ્રશ્ન સાંભળી સમ્રા વિચારમાં પડો. એને એ સુંદર સ્ત્રી ઉપર શક આ વળી જતો રહ્યો. “ના? દિશાએ જવા ફક્ત ગઈ હતી તે તરતજ હું જમતે હતો ને મારી પાસે પાછી આવી ગઈ હતી “રાજાએ જણાવ્યું. પ્રધાન વિચારમાં પડશે.” નકકી ઉપરથી સુંદરતાની પુતળી ગણાતી પણ હલાહલ વિષથી ભરેલી એ તિ રક્ષિતાએ દિશાના હાને આ કામ કાઢી નાખ્યું છે.” એ મનમાં સમજી ગયો પણ આ વાત અત્યારે બહાર પાડવા જતાં કદાચ રાજા ગુસ્સે થાય અગર પોતાની જીંદગી જોખમમાં આવી પડે કે વળી કોઈ નવી ખટખટ જાગે જેથી એ માન રહ્યો. બનનાર બની ગયું હતું. કોડ ઉપાય કરવા છતાં બનેલી ઘટના સુધારવાની જગતના કોઈ મનુષ્યની તાકાત નહોતી. એવી ભવિતવ્યતાની મરજી હતી?” તમને શું તિષ્યરક્ષિતા ઉપર શક આવે છે કે પાછળથી એણે આવીને કાગલમાં ભૂલ કરી નાખી હોય; પ્રધાનજી” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૨). “ચોકસ અભિપ્રાય એ માટે કેવી રીતે આપી શકાય ? દેવ ! આપને શું લાગે છે.? એણે એમ કર્યું હોય કે નહી?” મેં યુવરાજને કાગળ લખે છે એની એને મુદલે ખબર નહોતી. તે પછી એણે ભૂલ કરી હોય એ શક કેમ લઈ શકાય ? ” “ ન જ લઈ શકાય ? આપનું અનુમાન સત્ય છે. જે કદાચ આપનાથી ભૂલ થઈ હશે તો તે નિરૂપાય? બાકી કાંઈ ખટપટને અંગે આ કાર્ય બન્યું હશે તે હું એની તપાસ ચલાવીશ?” “ જરૂર તપાસ કરજે, પ્રધાનજી ! ઈર્ષ્યાથી જે કોઈએ. પૈતાની મુરાદ સિદ્ધ કરવાને બાને મને હથીયાર બનાવ્યું. હશે તે હું એની જીવતાં ચામડી ઉતરાવીશ. એના પાપત્યને હું એને વ્યાજ સાથે બદલો આપીશ.” “દેવ ! એતો જ્યારે ગુન્હેગાર હાથ આવશે ત્યારે વાત છે પણ હવે યુવરાજ માટે શું કરવું ! રાજ્યને માટે એમને હક્ક હવે જતો રહ્યો.” “ હાય! એમજ થયું ? થોડા દિવસ પછી એને એક સમૃદ્ધવંતુ ગામ આપે ! જેથી સુખે સમાધે એ પોતાને કાલ નિર્ગમન કરે?” તો અવંતી માટે શું કરવું? ત્યાં હાલમાં કોઈને મોકલે છે કે નહી ?” એ માટે વિચાર કરશું ! હવે તે રાજ્યને હકક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩) મહેંદ્રનેજ થશે એની માતાની મરજી હશે તે અવંતી મહે દ્રને આપશું?” “મરજી હશે શું ! એતે આ સમયની રાહ જોતીજ હશે. એ જાલીમ સ્ત્રીએજ આ સ્થિતિ ઉભી કરી છે. છતાં માન તે અવશ્ય ખાશે ! જગતમાં જરૂર સમયે એક તણખલું પણ મેંધુ થાય છે.” પ્રધાન મનમાં બબડયો. કેટલીક આડી અવળી વાત કરી મંત્રી ચાલ્યો ગયો. રાણુ તિરક્ષિતા રાજાની પાસે આવી એની સારવાર કરતાં પેલે કાગળ જોઈ ગઈ હતી. અન્ય રાણીઓને કે કોઈને ખબર ન પડે એમ સારવાર કરતાં મુદ્દામાલ સમજી ગઈ હતી છતાં કાંઈ ન જાણતી હોય એમ બીજી રાણીઓની માફક તે પણ અજાણું થઈ ગઈ હતી. સર્વે રાણીએ અંતઃપુરમાં ગઈ. અને રાજાનું શુભ અછતી એમના આરામની પ્રતિક્ષા કરતી હતી. તે સમયે તિગરક્ષિતાના હૈયામાં તાલાવેલી જાગી. પ્રધાન અને રાજા શું વાત કરે છે એ જાણવાની એને જીજ્ઞાસા ઉત્પન્ન થઈ. એણે આંખના સંકેત પૂર્વક સ્યામાની સામે જોઈ એ દિશા તરફ મોં ફેરવ્યું. શ્યામા ત્યાંથી કાર્યના મીશે પસાર થઈ ગઈ. કોઈ ન જાણે એમ પછવાડે ફરીને એમની ખાનગી વાત બને એટલી સાંભળવાની ચેષ્ટા કરી તે પછી પ્રધાનના ઉઠવા આગમચ દાસી શ્યામા ત્યાંથી પસાર થઈ ગઈ. થોડી વારમાં રાજાની તબીયતના આરામના સમાચાર આવ્યા. ને યુવરાજ કુણાલના અંધપણાના સમાચાર પણ અંત:પુરમાં ફેલાઈ ગયા. બધી રાણીઓએ શેક બતાવ્યે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) પટ્ટરાણી તિથરક્ષિતા પણ પણ આ સમાચાર સાંભળી અપાર શેક કરતી હૈયાફાટ રૂદન કરતી રાજા પાસે દોડી આવી. પિટ ભરીને રૂદન કરી તેણે પિતાને શેક પ્રદર્શિત કર્યો. જેતજેતામાં આખા શહેરમાં અંધત્વના સમાચાર ફેલાઈ ગયા. પ્રકરણ ૧૫ મુ. પરિવર્તન. કાળ કાળનું કામ કર્યું જાય છે એ કાંઈ કોઈના માટે ભતો નથી. આજની બનેલી ગમે તેવી હદય વિદારક વાત પણ દિવસે જતાં એને ઘા રૂજતો જાય છે. એ તાજી સ્મૃતિ ભૂલાતી જાય છે. પૂર્વની ઘટના બન્યા પછી કેટલોક સમય પસાર થઈ ગયા. એ અરસામાં કંઈ કંઇ ઘટનાઓ બની ગઈ હતી. યુવરાજ કુણાલ અત્યારે યુવરાજ નહોતા. એની અવંતીની મોજ મજહ એ વૈભવ બધો સુકાઈ ગયે હતા. આજે તે એ અંધ કુણાલ પિતાને અપાયેલા એક ગામમાં રહી પોતાની જીંદગી ગુજારતો હતો. જગતની સ્વાર્થતા તે જુઓ ! સ્વાર્થોધ દુન્યા ઉગતાને જ પૂજે છે. આથમતાને નહી. જે યુવરાજનાં એક દિવસ પ્રતિદિવસ માન સન્માન થતાં હતાં. આજે એમાંનું કોઈ પણ એને માટે નહોતું. એ અંધ કુણાલ ક્યાં પડ્યો છે ! એની કોઈને ખબર પણ નહોતી. જે પિતાના હૃદયમાં એક દિવસ એ પ્રાણુધિક હતો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) એ હૈયામાંથી પણ એ સ્નેહની લાગણું રફતે રફતે ઓછી થવા લાગી. સમયની એ વિચિત્રતા છે. છતાં કુણાલને મન એ માટે હર્ષશેક કાંઈ નહોતું પિતાએ આપેલા ગામમાં રહી સાદાઈપણે પ્રભુ ભજનમાં પોતાનો કાળ નિર્ગમન કરતે હતો. એની સાથે એને પુત્રની માફક રાખનારી ધાવમાતા તેમજ બે ચાર દાસ દાસી સાથે રહેતાં હતાં. નિવૃતિમય જીવન ગાળનાર અંધ કુણાલતો પ્રભુ ભક્તિમાંજ સમય વ્યતિત કરતો હતો છતાં એની ધાવમાતા સુનંદાને હૈયામાં બહુ દુ:ખ થતું હતું. પશ્ચાત્તાપમાં એ અધી થઈ ગઈ હતી. પણ હવે કંઈ ઉપાય નહોતો. અવંતી છોડવાને સમયે તે એના દુઃખને અવધિ હતો પણ દૈવ આગળ લાચાર ! મહારાજના પત્રથી એ સ્પષ્ટ થઈ ગયું તું કે કુમારને અંધ કરવાનો હુકમ નહતો પણ કુમાર જાણે એજ મારી અભિલાષા હતી. પણ “મથીયર' ને બદલે “સંધી ? મારાથી કેમ લખાઈ ગયું એ સમજાતું નથી. પિતાની આવી આજ્ઞાનું પાલન કરી એણે પિતાને જીવતો માર્યો છે મારી આશાને એણે નાશ કર્યો છે.” આવી રીતે સમ્રા દુ:ખી થયા હતા અને એ રડતે હૈયે એમણે કુણાલને એક સમૃદ્ધવંતુ ગામ આપી સુખમાં કાલ વ્યતિત કરવા ફરમાવ્યું હતું. જેથી સુનંદાને બહુ દુઃખ થયું હતું એક તો યુવરાજ ધિરજ ખમી શકે નહી. બીજી વખત જવાબ મંગાવ્યા હતા તે સ્પષ્ટ ખુલાસો થઈ શક્ત? બીજી બાજુ એને આ કાવતરામાં અપર માતાઓના હાથની ગંધ આવી. ગમે તે રાણીએ રાજાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૬) હથીયાર બનાવી આ કાર્ય સાધ્યુ છે. આજે એના મનારથ પૂર્ણ થયા છે. એણે આજે મારા મનેરથ, એ સ્વર્ગવાસી એની માતાના આત્માના મનારથ વ્યર્થ કર્યો છે. ઇત્યાદિક વિચાર કરતી સુનંદા બિચારી દુ:ખથી રડી પડી. એવું રડવુ તા હવે એને હ ંમેશનુ હતુ. દુ:ખના સમયમાં સ્ત્રીઆને રડવું એ તેમનુ બળ છે અરે સ્ત્રીઓની વાત તેા ઠીક પણ દુ:ખને સમયે સમર્થ પુરૂષા પણ આળકની માફ્ક શું નથી રડતા ? સાઠ હજાર પુત્રાના મરણુ સમાચાર બીજા સગર ચક્રવત્તીએ સાંભળ્યા ત્યારે એમનું હૈયુ ફાટવા લાગ્યું પણ રડતાં તે સમયે કાઇને આવડતુ નહી જેથી શકે જાણ્યુ કે ચક્રીનું હૈયું ફાટી જશે જેથી શક્રેન્દ્રે પાક મુકીને રડવા માંડયુ તેનું અનુકરણ કરીને એ ખીન્ને ચકી પણ પુત્રના દુ:ખે પાકે પોક મુકીને રહ્યો હૃદયમાં ભરાયેલ ઉભરા એ રીતે ખાલી કર્યાં. ?? બિચારી સુનંદા રડી રડીને અધી થઈ ગઈ હતી. એક દિવસ સુનંદાને રડતી સાંભળી કુણાલ કહેવા લાગ્યા ” માતા ? શા માટે રડે છે ? તું રડીને ખીજાને પણ દુઃખી કરે છે ? 77 “ અરે દિકરા ? તે તા અમાને જીવતાં માયાં. તારી મરનારી માતાના મનારથ, મારા મનારથ તે વ્યર્થ કર્યો. અને તારી શત્રુ–શાવકીમાતાના મનેારથ તે પૂર્ણ કર્યા. હ્રાય ? એ હું કેમ જોઈ શકીશ ? ” ડચકાં ખાતી સુન ંદા બેલી. cr પણ હવે એનુ છુ થાય ! ભવિતવ્યતા કદિ અન્યથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૭) થતી નથી. જે બનનાર હોય એ અવશ્ય બને છે આપણું ધાર્યું શું બને છે?” કુણાલ છે . હાય? આજે મારા હાથ હેઠા પડ્યા. જે તારું અવંતી? જે મહેલમાં તું રમતે જ્યાં બાલ્યકિડા કરતે, જે સમૃદ્ધિ તું ભગવતે તે આજે પેલે મહેંદ્ર ભોગવી રહ્યો છે. કે અમન ચમન કરી રહ્યો છે.” તેથી શું? મહેંદ્ર પણ મારો ભાઈ જ છેને? અવંતી કઈ દુમનના હાથમાં તે નથી ને ! કે જેથી તું દુઃખી થાય છે. અમે બન્ને એકજ પિતાના પુત્ર છીએ. એને સુખી જોઈ હું પણ સુખી થઈશ.” દિકરા ! રાજાની ભૂલથી કેવું વિપરીત પરિણામ આવ્યું. તું લગારે ધિરજ ન ખમી શક્યો નહીંતર આ પરિણામ ન આવત !” મારૂં જેવું નશીબ? એમાં એમને શું દોષ? બાકી તે પુત્રની ફરજ છે કે ગમે તેવી પણ પિતાની આજ્ઞાનું એણે પાલન કરવું જોઈએ.” એ તો ઠીક પણ દિકરા મને તે બીજું કાંઈ દુ:ખ નથી પણ એજ દુઃખ થાય છે તે પિતાની આજ્ઞાનું પાલન કરવા જતાં કાવતરાને ભેગા થયે.” એમાં કાવતરૂં શાનું વળી; તમે સ્ત્રીઓને તો વહેમજ ઘણે. દિકરા ? એમાં તું ન સમજે ! તે બધું હું શોધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮) કાઢીશ કે આ કાળું કામ કઈ શંખણીનું છે ત્યારે તે જાણશ કે તારી અપરમાતાએ કેવું ભયંકર કામ કર્યું છે. ?” “નકામી શંકા કરે છે? શું મારી શાવકી માતાને દુશમન હતો કે એમને આવું કામ કરવું પડે. એને પિતાજીનાજ પ્રમાદથી ભૂલ થઈ ગઈ. પણ હવે એની પંચાત શું? હવે કાંઈ નવી આંખે આવે તેમ નથી. ” તને અવંતી રાખવાનું કારણ ખબર છે? તારી માતાના મરણ પછી તરતજ તારા પિતાએ યુવરાજ પદવી આપી બચપણથી તને અવંતી મોકલ્યો તે ? ” શા માટે અવંતી રાખે તે તું જ કહેની !” કુણાલે પૂછ્યું. “ તારી સાવકી માતાઓ ! તું રાજ્યનો વારસ થાય એ એમને ગમતું નહીં. તેમાં પણ તિષ્યરક્ષિતા તારી તરફ વધારે નિર્દય હતી. કારણ કે તારા યુવરાજપદથી એના મહેદ્રનો ગાદીનો હક્ક જતો રહ્યો તે એવી કયી માતા હોય કે પિતાના પુત્રનું શુભ ન ઈ છે? ” “તો એ અપરમાતાના સંકટમાંથી બચવા પિતાએ મને અવંતીમાં રાખે એમજને ?” સુનંદાનું અધુરૂં પુરૂં કરતાં કુણાલે કહ્યું. હા ? એ ઝેરી સાપનું ઝેર તને ન અડે, અને તું સહિસલામત સુખપૂર્વક રહી શકે એ માટે વિશ્વાસુ માણસો સાથે તને અવંતીમાં રાખવામાં આવ્યો હતો. છતાં દૂર રહ્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૨ ) રહ્યાં, પણ એ તારી અપરમાતાઓએ પિતાને મારથ મને તે લાગે છે કે પૂર્ણ કર્યો. ” “એમ શક ઉપરથી કોઈને માથે આળ ન દેવાય માતા” “હશે? માટેજ હું સત્ય શોધી કાઢીશ, એને મનેરથ હું વ્યર્થ કરવા પ્રયત્ન કરીશ.” જા જા ! એવું ગાંડુ ગાંડુ તું શું બોલે છે? તું કેવી રીતે વ્યર્થ કરીશ? શું હવે મને ફરીને તું આંખે પ્રાપ્ત કરાવી શકશે કે?”મૃદુ હસતાં હસતાં કુણાલ છે . દીકરા ! એ મનુષ્ય શક્તિની બહારની વાત છે. અત્યારે તે હું જીવતાં મુવેલી જેવી છું. પણ આ કૃત્ય કેનું છે, એની તપાસ તે અવશ્ય કરવાની!” તને ઠીક પડે તેમ કરજે, પણ રડે છે શું કરવાને!” કુણાલે સુનંદાને આશ્વાસન આપ્યું છતાં સ્ત્રીઓનું હૃદય માયાથી ભરેલું હોય છે. પ્રાયઃ કરીને જગતમાં સ્ત્રીઓને સંસારનાં માયા વૈભવ બહુ ગમે છે, જેમ એના સમાગમથી હર્ષ ઉત્પન્ન થાય એવી રીતે ઉચ્ચ સ્થિતિથી નીચે પડતાં વિષાદની છાયા પણ છવાઈ જાય એ વાસ્તવિક છે. કુણાલને મન એ અવંતીને રાજ્ય વૈભવ ને અત્યારની સ્થિતિ સરખાંજ હતાં. અત્યારે એનામાં ધીસ્તા, ગંભિરતા, વિવેકતા હતાં પણ પ્રથમના જેવી ઉખલતા કે તોફાન નહોતા. એનું જીવન જીવવું માત્ર નહોતું પણ પિતૃભક્તિ એ એનું જીવન હતું, જેવું હરિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦ ) ચંદ્રનું સત્ય જીવન હતું. રામનું પિતૃભક્તિ જીવન હતુ. ભક્તનું પ્રભુ ભક્તિ જીવન હોય છે, સતીને પતિભક્તિ એજ જીવન છે. દયાના સાગરને અહિંસા જીવન વ્રત છે. વ્રતધારીઓને જેમ વ્રતજીવન છે, જેનું એ જીવન અખંડિત છે એજ જગતમાં જીવતો છે બાકી તો આ જગતમાં અનેક માતા પિતાએ પુત્રનો જન્મ આપે છે. એથી શું ! પણ સુનંદાના દુ:ખનો પાર નહોતે, એણે મનમાં આ બધું પરિવર્તન જે વ્યકિતએ રાજાને હથીયાર બનાવી કરાવ્યું છે. એના વેરનો પ્રતિશોધ કરવાનો નિશ્ચય કર્યો. આપણું જાણવામાં આવ્યું છે કે રાજાની સાથે તિબ્બરક્ષિતાએ પણ કુણાલના શાકને હાને પોતાનાથી બની શકે એટલે બધે ઉભરો બહાર કાઢી નાખે, થડા દિવસ વિત્યા પછી મહારાજે કુણાલને એક સમૃદ્ધ ગામ આપી એને માટે પુરતો બંદોબસ્ત કર્યો. કુણાલ પછી રાજ્યને વારસ મહેંદ્રહતે. જેથી મહારાજે મહેદ્રને યુવરાજ પદવી આપી અને અવંતી આપવાને વિચાર કર્યો, એમાટે એણે તિબ્બરક્ષિતાની સલાહ લીધી. તિબ્બરક્ષિતાએ પણ મેંઘાઈ તો ઘણય બતાવી. પણ છેવટે ખુશી થઈને રાજાની વાતને જાણે પોતે અત્યંત દુઃખી થતા હૈયે અનુમતિ આપતી હોય એમ અનમેદના આપી. થોડા દિવસમાં મહેન્દ્ર કુમાર કુમાર મટીને યુવરાજ થયે, યુવરાજ પદ ઉપર વિભૂષિત થયેલે મહેંદ્ર-ભવિષ્યનો રાજ્યવારસ મંત્રીઓ અને આમ જનો સાથે માળવા તરફ વિદાય થઈ ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૧). તિષ્યરક્ષિતાના અંતરમાં અત્યારે હર્ષને કાંઈ પાર હતું, જે શલ્ય ઘણા દિવસ થયાં એના હૈયાને ડંખતું હતું તે પિતાની યુકિતથી દૂર થઈ ગયું. ને પોતાનો પુત્ર યુવરાજપદ પામે. ભાવી ભારતના તાજને હક્કદાર થયે. અવંતી જતા પુત્રને એણે ઘણું ઘણી સમજણ આપી. હર્ષના આંસુથી નવાજ્યો. પિતાની વિશ્વાસુમાં વિશ્વાસુ દાસી શ્યામાને પણ મહેદ્રનું રક્ષણ કરવાને એણે અવંતી મોકલી. યુવરાજ કુણાલની જગ્યાએ આજે મહેદ્ર અવંતિમાં મનગમતા વૈભવ ભેગવતે સુખમાં પોતાનો કાળ વ્યતિત કરી રહ્યો હતો. ચપળ લક્ષ્મીની ચંચળતા તે જુઓ સંસારમાં તે શી ચાલાકીઓ ચલાવી રહી છે. છતાં નવાઈ તો એ જ છે કે મહા સમર્થ આ ત્મા સત્ય વસ્તુને છોડી એની પાછળ દિવાને બની અનેક કષ્ટો સહન કરે છે. પ્રકરણ ૧૬ મું. એ ચંદા તે કોણ? “બાઈ સાહેબ? આપ મને તમારી તહેનાતમાં રાખશે તે મોટી કૃપા થશે?” એક ગરીબ દેખાતી દેખાવડી બાળાએ અવંતીના રાજ્ય મહેલમાં આવીને એક રૂવાબદાર મગરૂર બાઈને કહ્યું. એ બાઈએ તીરછી નજરે આ ગરીબ બાઈ તરફ જોયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૨ ) એને લાગ્યુ કે આવા પરિચિત ચહેરા કયાંય જોયેલે છે. પણ ક્યાં જોએલા એ એને યાદ આવતું નહાતુ. “ તુ કાણુ છે ! ક્યાંથી આવે છે ! મને લાગે છે કે મે તને ક્યાંક જોઇ છે ! એ રૂવાબદાર ખાઇએ કહ્યું. 99. “ મને જોઇ છે ? એશક જોઇ તેા હશે જ હું પણ આ નગરમાંજ રહું છું, તેા તેથી કદાચ જોઈ હાય એ સંભવે છે. ય રજપુતની દીકરી ? પણુ ?........” એ ખેાલતાં ખેાલતાં અટકી પડી. “ તારે કાઇ સગું વ્હાલુ નથી કે શું ? ” એ ખાઇએ પૂછ્યું. “ સગું ને વ્હાલું ! ઉંચે આભ ને નીચે ધરતી એજ મારાં સગાં છે કે મને પડી રહેવા દે છે. રજપુતની દીકરી એટલે કામધંધા કરી શકાય નહી તે પછી ગુજરાન શી રીતે થાય ! તમે જો આશરા આપશે તે તમારી સેવા ચાકરી કરીશ. તમને પ્રસન્ન કરીશ. ” આજીજીની ઢગે એ ગરીમ બાળા ખેલી. “તું શું કામ કરીશ વારૂ? વારૂ પણ તારૂં નામ શું ? ” મારૂં નામ ચંદા ? ” cr “ ચંદા ! તું એક અજાણી છેાકરી છે. અજાણી છેાકરી રાખવામાં સેાએ સેા ટકાનુ જોખમ તા છે. તેમાંય આ તે રાજના મામલા છે. તેની તને ખબર છેને ? રાજ્યમાં અનેક ખટપટે ચાલતી હોય તેવી સ્થિતિમાં તલવારની ધાર ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) રહેવું પડે છે તે કદાચ તારા ધ્યાનમાં નહીં હોય? ને તું તે હજી બચ્યું છે?” જે કે મને તમારી રાજ્ય રીતિને અનુભવ નથી. છતાં તમારે ત્યાં રહેતાં હું અ૫સમયમાં જાણીતી થઈ જઈશ. તમારા કાર્યમાં જેમ બને તેમ હું મદદગાર થઈશ.” ઠીક ત્યારે આજથી તું મારી તહેનાતમાં રહે દીકરી! યાદ રાખજે મારે વિશ્વાસ મેળવીશ તો તું સુખી થઈશ. તારા સંદર્યને ગ્ય તનેગ્ય વર પરણાવીશ.”એ બાઈ હસી. એ રૂવાબદાર બાઈ તે તિષ્યરક્ષિતાની માનીતી દાસી– સખી શ્યામા હતી. શ્યામા રાજકુંવરની ધાત્રી તેમજ પરાણીની માનીતી હોવાથી અહીંયા અવંતીમાં કુમાર-યુવરાજ મહેંદ્રની સંભાળનું કામ સ્ત્રી વર્ગમાં એનેજ મુખ્યતાએ ભળાવવામાં આવ્યું હતું. શ્યામા અહીંયા મોટા ઠાઠમાઠ સાથે રહેતી હતી. અંતઃપુરમાં દરેક દાસ દાસીઓમાં સ્યામા રાણી જેટલું માન ભગવતી ને દરેકના ઉપર હુકમ ચલાવી શકતી હતી. | નેકરીની ઉમેદવાર બાળા ચંદાએ ભજવેલો પાઠ આ રીતે સફળ થય ને શ્યામાના કામકાજમાં પળેટાઈ એને પ્રસન્ન કરવાના હેતુ એણે સાધ્ય કરવા માંડ્યો. શા માટે એણે શ્યામાની નેકરી ભજવવાને નાટક શરૂ કર્યો એ તો એનું હૃદય જાણે. પણ ચંદાએ ખંતથી શ્યામાની સેવા બજાવતાં • અલ્પકાળમાં જ એણે શ્યામાને વિશ્વાસ મેળવી લીધો, એટShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) હુંજ નહીં પણ “વને રિરિદ્રતા વગર પૈસાના મધુર વચનવડે બધાં દાસ દાસીને રીઝવી એમનાં મન પણ જીતી લીધાં. વચમાં કેટલાય સમય પસાર થઈ ગયે. એક દિવસ શ્યામા પલંગ ઉપર સૂતી હતી. તેના ભાલ પ્રદેશ ઉપર ચંદા દવા પડી રહી હતી. બીછાને પડેલી શ્યામા કંઈ વિચારોમાં વિહરતી હતી. શરીરની સ્થિતિ અત્યારે જરા અસ્થવસ્થ હોવાથી બેચેન હતી. એની સેવા ચાકરીમાં ચંદાયે જરાય ખામી આવવા દીધી નહી. એના મસ્તકમાં થતી વેદનાથી શ્યામા ઘણું પીડાતી હતી. પણ ચંદાના દબાવવાથી કંઈક શાંતિ હતી. બાઈ સાહેબ ! મહેન્દ્રકુમારની આપ પુત્ર કરતાં પણ વધારે કાળજી રાખો છો. શું એ આપને પુત્ર છે કે એમાં બીજું કાંઈ કારણ છે?” ચંદા બોલી, સુખમાં પડેલી હોવાથી આ બાળાનું લાવણ્ય ખીલ્યું હતું. આહા ! ચંદા ! એ મહેંદ્ર મારો પુત્ર હોય એવું મારૂં ક્યાંથી ભાગ્ય હોય ? છતાં હું એને પુત્ર કરતાં પણ વધુ ચાહું છું એ તો તારી વાત ખરી ? ” વિચારમાં ગોથાં ખાતી શસ્ત્રોમાં પડી પડી શ્યામા બોલી. કંઈક અશાંતિને લીધે એના બોલવામાં મંદતા હતી. હું સમજી ! આપ પુત્ર કરતાં પણ વધુ ચાહે છે. એનું કારણ?” ચંદાએ હસતાં હસતાં કહ્યું. “તું શું સમજી ચંદા!” બેદરકાર પણે શ્યામા બોલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) “મહેંદ્ર યુવરાજ છે. ભવિષ્યના ભારત સમ્રા છે માટે ? કેમ ખરુંને?” શ્યામા હસી “એ પણ ખરું ને બીજુય?” બીજું શું?” ચંદાએ પૂછ્યું. હજી સોળ દિવાળીઓ પણ પુરી જોઈ નથી એવી તે બાળા ગંભીર બની. યુવરાજની હું ધાવ માતા છું. મહારાજની પટ્ટરાણું તિષ્યરક્ષિતાની હું માનીતી સખી છું.” એમ! તેથીજ તમે એક રાજરાણી જેવું પદ અહીંયા ભેગવી શકો છો!” નવીન હકીકત સાંભળીને જાણે અજાયબ થઈ હોય એવી રીતે આશ્ચર્ય ભાવ દર્શાવતાં ચંદાએ વિનયથી કહ્યું. “બેશક ! ચંદા ! જગતમાં માણસ પ્રયત્નથી ઈચ્છિત મેળવી શકે ! હું પણ પહેલાં તારા જેવી સ્થિતિમાં હતી. પણ મારી ચતુરાઈથી હું મહારાણજીની માનીતી થઈ. કુમારની ધાવ માતા પણ થઈ.” “બાઈ ! તમે નશીબદાર છે? જગતમાં પુણ્યવતી છે તેથી જ તમારા ધારેલા દાવ પાર પડ્યાને તમે આગળ વધી શક્યાં!” ચંદાએ મેધમપણે કહી સંભળાવ્યું. આપણે બન્નેય માણસ છીએ છતાં ક્યાં તમે ને ક્યાં હું ! પિતાનાં વખાણ સાંભળીને શ્યામાં પ્રસન્ન થઈ ચંદા ! ખચીત તું પણ મારી સેવાચાકરી કરશે તે હું તને ન્યાલ કરી દઈશ. હજી કાંઈ મેડુ થયું નથી, ઉગીને તું પણ હજી હમહુજ સમી થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) “રામ રામ! અમારા ગરીબનું નશીબતે ગરીબજ ખાઈસાહેબ ! ગમે તેટલે પણ ધવને તારે ચંદ્રની સ્પર્ધા તે નજ કરી શકે. દીવો શું સૂર્યની સાથે હરીફાઈ કરી શકે !” ચંદાએ બરાબર શ્યામા ઉપર માલેસનું જાદુ કરવા માંડયું. “બાઈ સાહેબ! અમારી જેવા મનુષ્ય ઉપર તે તમારે ખાસ રહેમ નજર રાખી તમારાં વિશ્વાસુ બનાવવા એથી તમારું ભલું થશે. સારૂં કરનારનું સારૂં જ થશે.” ધીરજ રાખ ! કંઇક એવો પ્રસંગ ઉભું થશે તે એમાં તને આગળ પડતો ભાગ આપીને આગળ વધારીશમારી પ્રસન્નત્તાનું ફલ બતાવીશ.” રંક માણસનાં તે ભાગ્યેજ ઉલટાં? તેમ છતાં તમારી રહેમ નજર છે એ અમારે મન ઘણુંય છે. બાકી જગતમાં તે વેળા વેળાની છાંયડી છે. જુઓને અહીંયાનેજ દાખલો; યુવરાજ કુણાલ ઉપર મહારાજના ચારે હાથ હતા. છતાં આખરે યુવરાજની શી સ્થિતિ થઈ?” ચંદાની વાત સાંભળીને શ્યામા મનમાં હસી. “સત્ય છે ચંદી! કુણાલ મહારાજને માનિતે હતે પણ...”બોલતાં બોલતાં શ્યામા અટકી ગઈ. પણ શું બાઈ સાહેબ ! જે મહારાજની મહેરબાની હતી તેમની જ અપ્રીતિ થઈ ગઈ. એમજ ને ! ના ! ના! ભુલી? કાગળ લખવામાં મહારાજે ભૂલ કરી જેથી બિચારાનું નશીબ કુટી ગયું. કેવી ગંભિર ભૂલ?” ચંદા એની દયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) ખાતાં બેલી. છતાં જે થયું તે સારાને માટે નહીતર તમારા સિવાય આજે મારી શી વલેહ થાત ! અરરર ! બાઈ ! હું તો તમે નહોત આજે મરી ગઈ હોત મરી ?” પાછી એણે વાતની કળ મચરડી નાંખી. એ બાલિકા ચંદાની વાત કઢા‘વવાની ચાલાકી અદ્ભુત હતી. ગાડીરે ગાંડી ! જે આખી દુનિયા ઉપર રાજ ચલાવે છે એ એવી ભૂલ કરે ખરે?” આસ્તેથી શ્યામાએ પ્રાણપ્રિય સખી આગળ હૈયાની ગુમ વરાળ બહાર કાઢવા માંડી. “મનેય લાગે છે કે એમ બનવું તે નજ જોઈએ, એમાં કંઈક ભરમ તે હશે, એ રહસ્ય તે તમે જાણો એનાથી પાભાગનીય અમને ઓછી ખબર હોય; બેન ? મોટા રાજ રજવાડામાં એતો બનતું આવ્યું છે. એમાં કાંઈ નવીનવાઈ થોડી છે.” તે એવીજ ખટપટનું આ પરિણામ છે. સમજ? અમારે મહેંદ્ર રાજપાટ વગર પરાધિનપણે જીંદગી પુરી કરે, ને એનમા રાજાને વ્હાલે થઈ રાજપાટ ભેગવે તે હું અને મહેંદ્રની માતાથી કેમ સહન થાય ! ભલે ને એને મહારાજે માનીત કર્યો, તેથી શું થયું !” તમે સત્ય કહે છે બેન ! પિતાના પુત્રની ઉન્નત્તિ કયી માતા ન ચાહે! એ હાલા પુત્રની ઉન્નત્તિમાં આડખીલી નડતી હોય એને દૂર કરવા માતા તો અવશ્ય પ્રયત્ન કરે !” ચંદાએ શ્યામાના ઉદ્ગારમાં હાહા મેળવી સત્ય વાત કહાવા પેરવી કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮) “અવશ્ય કરે ! એ મહારાજને માનીતે છતાં પણ મારી હાલી સખી તિષ્યરક્ષિતાને મન તે કાંટા સમાન હતો, એને કઈ રીતે ખસેડવાની અમે સારા સમયની રાહ જોતાં હતાં, અને ચંદા ! ખરું કહું તે એ બધું મારી સમજાવટનું પરિસુમ હતું મેં જે તિષ્યાને ન સમજાવી હત; હિમત ન આપી હતી તે આજે આ દિવસ અમારે આવત નહી.” એકેકે શબ્દ ગર્વભર્યો બોલાતા હતા, બેલનારને ચંદા ઉપર વિશ્વાસ હતો તેમ છતાં કદાચ વાત આગળ જાય તે હવે કંઈ પરવા નહોતી, વાતડીયાઓને દબાવવાની એનામાં શક્તિ હતી. એના મનમાં આવ્યું તે કોઈને જાન લે કે ચામડી ઉતરાવવી એ એને મન એક બાલકની રમત હતી. તેથીજ આટલી નિર્ભયતા અને બેદરકારી આવી હતી. વાહ તમારી ચતુરાઈ ઉપર હું વારી વારી જાઉં? તમેય ખુબ ચાલાકી ચલાવી હો! પણ એને કહે બાઈ સાહેબ ! કે તમારી કઈ ચાલાકી ફાવી. કે જેથી લક્ષમી ચાલી ચલાવી તમારી દાસી થવા આવી!” પોતાનાં વખાણ સાંભળી શ્યામાનું હૈયું ગજગજ ઉછળતું હતું એનું દુ:ખ પણ જતું રહ્યું ચંદાના એ સુંદર વદનમાંથી સરતા શબ્દો સ્ત્રી છતાં એને મીઠા લાગ્યા. બસ એકજ ચાલાકી! એકજ ચાલાકી ચલાવી કે ચંદા ? બેડેપાર! સખી તિષ્યા હમેશાં કઈ અનુકૂળ સમયની રાહ જોતી હતી, તે તક એક દિવસે એને મલી ગઈ.” હા? જબરાં એ મહારાણી સાહેબ ! ખરેખર એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૮) વખત એવી સમર્થ વ્યક્તિનું મારે દર્શન તે અવશ્ય કરવું જોઈએ કે અમારા જેવા અણઘડ માણસનામાં પણ અક્કલ ના. બે છાંટા એમનાથી આવે?” “તારી મરજી હશે તે હું તને અનુકુળ સમયે મહારાણજી પાસે મેકલી આપીશ. અરે તેમની તે વાત શી કરવી! જે પ્રસન્ન થાય તે સર્વસ્વ આપી દે એવા ઉદાર–ઉદાર છે.” મુદ્દામ રસ્તા પર આવેલી વાત પાછી સરી જતી જોઈ ચંદાએ આગળ ચલાવ્યું, “બાઈ સાહેબ ! તમારી વાત તો એવી છે કે અમારા જેવાં મૂર્ખ માણસને પણ બુદ્ધિ આવે છે ? તમારા એક એક શબ્દની મીઠાશ તે બસ! એને હું કોની ઉપમા આપું ? તમારી વાતમાં એટલે તે રસ પડે છે કે ખરે તમારી પાસેથી ઉઠવાનું મન પણ થતું નથી. તમે જે પુરૂષ હતો .....” ચંદા એમ બેલતા બેલતા હસી પડી, એનું ગેર વદન ખીલી ઉઠયું. “હું પુરૂષ હોત તો હું શું કરત ? મારી ઉપર આશક પડી જાત કે શું !” શ્યામાને પણ વાતમાં રસ પડવાથી હસી પડી. જાણે પિતે પુરૂષ હાય ને એકાંતમાં બેઠેલી આ પ્રિયતમા હોય એ સ્નેહ ઉત્પન્ન થયા. જરૂર ! જરૂર ! આવો તમારા જેવો હુંશીયાર, મીઠા બોલે અને દેખાવડે વર તે સ્ત્રીઓને ભાગ્ય ગેજ મલી શકે!” ચંદાએ શ્યામાના ગાલ ઉપર ચુંટી ખણું બેલવામાં વિશેષ છુટ લેતાં બસ હદ વાળી દીધી. “ હાં પણ ક્યી ચાલાકીએ તમારા ભાગ્યના પડદા ઉઘાડી નાખ્યા !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) “ અસ એકજ તક; એક દિવસ મહારાજ કુણાલ ઉપર કાગળ લખતા હતા તે લખી રહ્યા એવામાં મારી સખી તિષ્યા ત્યાં જઇ ચડી. કાગલ લખીને એક બાજુએ મહારાજે મુકયેા ને બન્નેનુ' પછી જાણે જ છેને ? ” શ્યામા ખેલતાં ખેલતાં હસી પડી. વ્હાલથી ચંદાના કંઠામાં પેાતાના બે હાથ સેરવી દીધા. “ શું ? ” અજાણી થઈને ચંદા બેલી. “ શું વળી શું ! ચખાવલી ! બધું મારી પાસેથી કઢાવે છે, સમજી જાને હું અત્યારે પુરૂષ હાત તે તું શું કરત! ને હું પણ તને શું કરત ? ” હાય ! હાય ! તે તેા હું તમારી ચાલાકી ઉપર પ્રીદા પ્રીઢા થાત ! મારા પ્રેમરસથી તમને ટકવી કવી નાખત ? વરમાળા તમારાજ કંઠમાં નાખત.” ચંદા ખેલતી ખેલતી હસી પડીને શ્યામાને વળગી પડી. '' તા આવી રીતે મહારાણી તિષ્યાએ રાજાને પ્રેમના રસમાં ઝુલાવતાં કાગલની વાત ભુલાવી દીધી. ત્યાંથી ખન્ને સાથે જમવા ગયાં, ને કાગળની સ્મૃતિ રાન્તના હૃદયમાંથી તે ખસી ગઈ, પણ ચાણાકચતિષ્યા એ વાત ભૂલી નહાતી. રાજાને જમતા છેાડી રાણી કાંઇ મ્હાનું કાઢી ત્યાંથી ખસી ગઇ. અટ પેલા કાગળ વાંચી લીધેા નેત્રાંજનની સળીથી ફક્ત એક ખિદુજ કાર ઉપર કરી દીધું, ખસ બેડા પાર ! ” ,, “ આ બધું તમે જાતે જોયુ કે મહારાણી સાહેખના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૪) કહેવા ઉપરથી કહે છે?” ચંદાએ ખાતરી કરવાને ફરીથી પૂછયું. હું પણ ક્યાં કાચી હતી? તે સમયે એનું કૃત્ય હું છુપાઈને જેતી હતી એટલું જ નહી પણ કાગલમાં એ એક મીડું વધારીને જેવી બહાર નીકળી કે મેં તરતજ પકડી. એટલે તરતજ જે થયું તે મને કહી બતાવ્યું. પછી હું ત્યાંથી ખસી ગઈ. મહારાણુ મહારાજ પાસે ગયાં, એ અમુલ્યતકનું પરિણામ કેવું આવ્યું એ તે જગજાહેર વાત છે. નહીતર હું આજે અવંતીના રાજમહેલને બદલે પાટલીપુત્રના એક ખુણામાં સડતી હેત ! ” ' વાહ ? ઠીક યુક્તિ લગાડી. તમારી ગાળી આબાદ નેપાળાની માફક રામબાણ સફળ થઈ. તો શું પછી મહારાજને ખબર ન પડી કે ?” ચંદાએ વિશેષ ચેકસી કરવા માંડી. “ખબર શું પડે? અમારી ચાલાકી આગળ બધા પાણી ભરે ! સ્ત્રીઓની ચાલાકી આગળ પુરૂષ કયારે પણ ફાવ્યા છે? રાજાએ એકદમ કાગળ અવંતી મોકલી આપે એના પરિણામની રાજાને ખબર પડી ત્યારે પણ એને કેઈની ઉપર વહેમ ન આવ્યો, એણે નિશ્ચય કર્યો કે પિતાના પ્રમાદથી જ આ ભૂલ થઈ ગઈ. પણ હાં ..” “કઈ રીતે એ ગુપ્ત વાત ફેટી ગઈ વાર?” ચંદાએ એના અટકી જવાથી શંકા કરી. કુટી તે શું જાય? પણ રાજાને એક દોઢડાહ્યો પ્રધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ર) મહારાજને અનેક પ્રકારે આડું સમજાવવા જતો હતો પણ મહારાણું તિષ્યરક્ષિતાએ એકાંતમાં એને એવો તે મોતનો ડર બતાવ્યો કે એ સડકજ થઈ ગયે. વાતનો ફણગે કયાંય પણ ન કુટે એવી આકરી પ્રતિજ્ઞા કરાવી ત્યારે તો એ પ્રધાન જીવતે છુટ્યો, નહીતર એજ સમયે એની અજલ પોકારી રહી હતી, સમજ!”સ્થામાએ ચંદાના હુલાસમાં ને હલાસમાં આસ્તે આસ્તે સત્ય હકીકત કહી દીધી. ત્યારેજ એનું હૈયું કાઈક શાંત થયું. પિતા ઉપર એને શકન આવે માટે ચંદાએ વળી હાસ્ય છ્યું “પરમ કૃપાળુ ભગવદ્ વ્હાલી સખી? તમને શ્યામાને બદલે શ્યામલાલ બનાવી દે તો કેવું સારું ?” તે તે બસ હું રાજાને તું રાણી; કેમ ખરૂને ?” શ્યામા જેસથી એને છાતી સાથે ભીડી નાખતી બોલી. વાતના રસમાં એવો તે એને આનંદ પડતું હતું કે એનું દરદ પણ બધું જતું રહ્યું હતું. ખચીત કહું છું જે તમે પુરૂષ હોત તો તમે રાજાજ થાત. તમારી આવી હોંશીયારીની જરૂર મહારાજ અશોક વન આગળ કદર થાત.” એવામાં મહેંદ્ર આવવાથી ખાનગી વાતમાં ભંગાણું પડયું. બીજી પણ એક બે દાસી દેડી આવી મહેંદ્રની સારવારમાં રોકાઈ ચંદાએ પણ સંતોષનો એક દમ લીધે. ને પછી પિતાના કામકાજે લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) પ્રકરણ ૧૭મું. કુણાલની પ્રભુ ભકિત. આશાના પાશમાં સપડાયેલો મનુષ્ય કાળ જવા છતાં પણ પિતાને અજર અમર માનીને નિરંકુશપણે સંસારચક્રમાં આગળને આગળ ધપ્યાં જાય છે. સુખી માણસને ગમે તેટલો સમય જવા છતાં પણ એને જતા એવા કાળની ખબર પડતી નથી. તેમ દુ:ખીયા માણસોના એકએક દિવસ યુગસમા છતાં એપણ સ્વપ્નની માફક પસાર થાય છે. કાળને કાંઈ આદિ નથી તેમજ એનો અંત પણ નથી. સંસારચક્રમાં પ્રાણરૂપી પાત્રને કર્મના નિમિત્તે અનેક પ્રકારના નાચ નચવત નિર્ભયપણે તે આગળ વધે તે હતો. યુવરાજ કુણાલને અંધ થયાને પણ આજે દશ કરતાં વધારે વર્ષ વહી ગયાં હતાં. એ આઠ વર્ષને બાલક મટીને આજે વીશ બાવીશ વર્ષને યુવાન થયું હતું જે વૈવનમાં હતા તેમની યુવાની બદલાતાં પ્રૌઢ અવસ્થાનાં ચિન્હ પ્રગટ દેખાતાં હતાં. પ્રૌઢ વૃદ્ધાવસ્થાનાં દુઃખ અનુભવી રહ્યા હતા. પુદ્ગુલ સમુહથી બનેલું આ શરીર અનેક પ્રકારના ફેરફારને ધારણ કરતું પિતપોતાના રૂપમાં પરિવર્તન કરતું હતું. એ અરસામાં કંઈ કંઈ ઘટનાઓ બની ગઈ. જગતની સપાટી ઉપર નહી બની શકે એવું કંઈયે નથી. અંધ કુણાલ પ્રભુભકિતમાં ઘણેજ આગળ વધી ગયો હતો. એનાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) ભજનીયાંની ધુન, સિતારના મધુર અવાજ, એના કંઠના. મધુરતા એ બધાં અદ્ભુત હતાં. તેમાંય એના હૈયામાંથી નિકળતું એ ભાવપૂર્ણ મધુરગાન તે ન્યારું જ હતું. એની પ્રવિણતાની હદ તો ઘણીજ ઉંચી હતી. ભકિતમય ગાનતાનમાં સાંભળનારા તે ડુબી જ જતા. ખાવું પીવું બધુંય ભૂલી જતા, ભકતોની મંડળી જમાવી અંધ કુણાલ પિતાના જીવનને એવી રીતે પ્રભુ ભકિતમાં ખેંચી ગયો હતે. ભક્તિરસ પ્રધાનગાનમાં એની પ્રખ્યાતિ એટલી બધી વધી ગઈ કે દૂર દૂરથી પણ લોકો આવીને એના મધુરકંઠમાંથી નિકળતા ભકિતરસનું પાન કરતા હતા. આટલો બધો કાળ પસાર થયે છતાં સુનંદાનું હૈયું એવું ને એવું શેકપુર્ણ હતું હમેશાં એ પ્રભુને પ્રાર્થના કરતી કે “હે પ્રભુ! શું હવે હમારે અંદગી પર્યત આવી જ રીતે મરવાનું! એ નિરાધારના બેલી! અનાથનાનાથ! અમારી વફાદારીનું આ પરિણામ! શું તું દુર્જનોના મનોરથ સફલ કરીશ! હાય ! જગતમાં લોકો કહે છે કે સત્યને જય થયે? પણ અમને તે એને ઉલટેજ અનુભવ મળે ! હા દેવ? જે તારામાં કોઈપણ શકિત હોય તો અમને ઉપર લઈ ? અને પિતાની દુર્જનતાથી આજે વરસો થયાં જેના મરથ સફલ થયા છે એને નિષ્ફળ કરે ?” આજ વર્ષો થયાં છતાં હજી લગણ તે એની પ્રાર્થના સફલ થઈ નહોતી. છતાં સુનંદાની ધીરજની હદ હતી. એને પ્રભુ ઉપર દઢ વિશ્વાસ હતો, પ્રતિદિવસ પ્રાર્થના કરી ભક્તિપૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૫) હદયની એકાગ્રવૃત્તિઓ અનંત શક્તિવાનને વિનવતી શુભ પુદગલોનું વાતાવરણ તે એકઠું કરતી હતી. એ શુભ પુણ્યમય પુદગલોથી પાપનો નાશ થતો હતો શેષ ભેગવઈને છુટતાં હતાં, સુનંદાના એવીરીતે શોકમાં દિવસો વ્યતીત થતા હતા. સુનંદાની વિનતિથી મહારાજ અશેકે ઉમરમાં આવતાં એક રાજકન્યા સાથે અંધ કુણાલનું પાણિગ્રહણ કરાવ્યું હતું, રાજકાજમાં ગુંથાયેલા અશેકની સ્મૃતિમાંથી કુણાલ તે લગભગ હવે ભૂસાઈ ગયો હતો. પરન્તુ સુનંદા તરફથી પ્રસંગેપાત જ્યારે સમાચાર આવતા તે સમયે મહારાજને સ્મૃતિ થતી. અને એવી જ એક સ્મૃતિથી અશેકે અંધ કુણાલને પરણાવી દીધો હતો. સુનંદા કાંઈક વિચારક હતી, દીર્ઘ દષ્ટિવાળી હતી. મહારાજ. અશેક માતે કુણાલનાં લગ્ન થાય એમાં એને કાંઈક છુપે ઉદ્દેશ હતો. જો કે તે ઉદ્દેશ સાધ્ય થવો એ તે દેવાધિન વાત છે. છતાં મનુષ્ય પ્રયત્ન તે અવશ્ય કરો જેઈએ. દેવાધિન હોવાથી એવી પ્રવૃતિને અશકય માની જે મનુષ્ય પ્રયતન છેડી દે તો એને કાંઈ લાભ થતું નથી. તેથી જ ગમે તેવી મુશીબતે છતાં નાહિંમત ન બનતાં સુકૃત્ય, પ્રભુભકિત, પુણ્યમય જીવન, વગેરેથી શુભ વાતાવરણ મનુષ્ય એકઠું કરી અંતરાયને હઠાવવું જોઈએ. સુનંદાએ પણ ભવિવ્યની કોઈ અપૂર્વ સુખની આશાએ કુણાલની મરજી નહીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૬) છતાં ગમે તે રીતે સમજાવી મહારાજ અશેક માતે એનાં લગ્ન કરાવી દીધાં હતાં. બાળા શરતશ્રીની ઉમર અત્યારે અઢાર વર્ષની હતી. રાજકન્યા છતાં એનામાં ઉદ્ધતાઈ કે ઉશંખલતા નહોતાં. કુમારી અવસ્થામાં તેના ગમે તે વિચાર હોય છતાં અત્યારે તે સાદાઈમાં જ એણે મહત્તા માની હતી. અંધપતિની ભક્તિ અને મન સર્વસ્વ હતું, સુનંદાને શરતશ્રી સાસુ પ્રમાણે માન આપી એનોવિનય સાચવતી હતી. સેવાને જ એણે પિતાને ધર્મ માન્ય હતે. જેમ ગાંધારી ધૃતરાષ્ટ્ર ઉપર ભકિતમાન હતો. સુકન્યા ચ્યવનરૂષિની ભકિત કરી પ્રભુમય જીવન ગાળતી હતી. તેમ વર્તમાન કાળમાં શરતશ્રી એ બીજી સુકન્યા કે ગાંધારી હતી. જે બેચાર દાસીઓ હતી એમાં એનાજ જેવી સત્યને માગે ચાલનારી ને કુણાલ ઉપર ભકિતવાળી એને દુઃખે દુ:ખી ને સુખે સુખી ચંદા નામે દાસી હતી. જેનું નામ અને કામ સમજાઈ ગયું છે. અંદાજે કે તરણ હતી છતાં એ ચકેર અને બુદ્ધિમાન હતી. વાતવાતમાં બીજાને જીતી લેવાની, વશ કરવાની, એના હૃદયમાંથી ગુપ્તમાં ગુપ્ત વાત પણ કઢાવવાની એની કળા ન્યારી હતી. ચંદા તે ચંદાજ હતી. કુણાલના અંધત્વ માટે પણ એ જુવાન બાળાનું હૈયું ડંખતું હતું. જેથી એને વિશ્વાસ એગ્ય ધારીને સુનંદાએ સત્ય શોધવા માટે ચંદાને અવંતી રવાને કરી હતી. એ ચંદાએ અવંતીમાં શું કર્યું. એ આપણે જોઈ ગયા છીએ. શ્યામાના હૈયામાં પેસીને એણે કેવી યુક્તિથી વાત કઢાવી લીધી ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૭) પોતાનું કાર્ય પાર પડતાંજ ચંદા એકદમ અવંતીના રાજમહાલયમાંથી ગુમ થઈ ગઈ હતી. પિતાની જવાની ઈચ્છા થઈ ત્યારે એણે એવો સંગ ઉભે કર્યો કે એના ગુમ થયા પછી સર્વ કેઈ અનેક પ્રકારની કલ્પના કરવા લાગ્યું. કઈ કહે એ કુવે પડીને મરી ગઈ. કેઈ કહે જુવાન હતો તેથી કેને લઈને ભાગી ગઈ. જગતમાં પુરૂષે તે સ્ત્રીઓનું હરણ કરે એતો ઠીક, પણ આણેજ કેઈ પુરૂષને જ ઉપાડીને પુરૂષ હર. ને દાખલો બેસાડો. ગમે તેમ જેને જેમ ફાવે તેમ ભલે બોલે, દુનિયાને મેં એ કાંઈ તાળું દેવાતું નથી. ચંદા જેવી અવંતીના રાજમહાલયમાંથી ગુમ થઈ કે શ્યામાને અનેક પ્રકારની કપના થવા લાગી. “શું એ મારે ગર લેવા તે નહી આવી હાય! હુંય રાંડ ભેળી કે એના મિથ્યા મેહમાં સપડાઈ મેં હૈયાની વાત કરી દીધી. અથવા તે એના જેવી એક અજાણ બાઈને મેં મારી તહેનાતમાં રાખી એજ ઠીક ન કર્યું, અને રાખતાં શું રાખી તો ઠીક ! પણ મારા હૈયાની છુપી વાત મેં એને કહી એ બીજી ભૂલ! હશે ! હવે જે થયું તે ખરું ! એના જેવી એક ગરીબ કંગાલ છોકરી મને શું કરી શકે છે ! કદાચ માનો કે મારી વાતનો સાર લેવા આવી હશે તો મારા પગનું જુતુ ફાટયું, એમાં તે શું થઈ ગયું કે એ તુચ્છ સ્ત્રી માટે હું આટલો બધો વિચાર કરે છું, મારી સત્તા, મારે વૈભવ, મારો દરદમામ અને હું તે કોણ? ચંદાએ સુનંદા પાસે આવીને સર્વે વાત કહી સંભળાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮ ) એ તિગરક્ષિતાના નાટકને પાઠ, શ્યામાને સપડાવવાને તેમજ પિતે ભજવેલે પાઠ વિસ્તારથી કહી સંભળાવ્યું. કુણાલ સુરદાસ અને શરતશ્રીને પણ અપરમાતાના અધમ કૃત્યની ખબર પડી. એ તિગરક્ષિતાના કૃત્યને પરિણામે પિતે આંખ ગુમાવી અંધ થયે–પતીત થયે. આજે એણે પોતાના પુત્ર મહેદ્રને યુવરાજ બનાવી તાજનો વારસ ઠરાવ્યું. જેથી કુણાલને એ અસ્થિર રાજસમૃદ્ધિ, રાજખટપટ ઉપર તિરસ્કાર આવ્યો. આહા? ધિકકાર થાઓ આ રાજમુકુટને ? કે જેના મોહની ખાતર કેવાં કેવા પાપ કૃત્ય કરવા પડે છે. રાજ્યને અન્ને નરક લખી છે તે શાસ્ત્રકારેનું વચન અસત્ય તે નજ હોય! પિતાના તુચ્છ સ્વાર્થની ખાતર માણસો કેવું નીચામાં નીચું કૃત્ય કરતાં પણ અચકાતા નથી. આહા! પિતાના કાગલમાં માત્ર અકાર ઉપર એક મીડું વધારીને એણે કે ઘાણ કાઢયે ! તિષ્યરક્ષિતા ! તે તે પૂર્વ ભવનું બરાબર વેર વાળ્યું. ” ઈત્યાદી વિચાર કરત સુરદાસ કુણાલ એ ખેદવાળા ચિત્તને પ્રભુ ભકિતમાં પલટાવી નાખત. જે કામ થતાં શું થઈ તે ગયું પણ હવે એ સુધારવાની કોઈનામાં તાકાત નહોતી. જેથી શત્રુના મનોરથ તે સફલ થયા હતા, એમ તે સારી રીતે જાણતો હતો. એ બધે પિતાના પૂર્વકૃત કર્મનો દોષ માની સુરદાસ કુણાલ પ્રભુને સાચો ભક્ત બનવા અથાગ મહેનત કરી રહયા હતા. કઈ દિવસ યુગ પ્રધાન આર્ય સુહસ્તિસ્વામીના એક શિષ્ય પોતાના શિખ્યો સાથે ગુરૂની આજ્ઞાથી સુરદાસ કુણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૪) લના ગામમાં ચોમાસુ રહયા. જેમના પરિચયમાં કુણાલ અને શરનશ્રી તેમજ તેમનું આખું કુટુંબ આવ્યું. ચારેમાસના એમના સતત ઉપદેશને પરિણામે કુણાલ અને શરતશ્રીની પ્રભુ ભકિન સુવર્ણમાં કુંદન શોભે એમ સનતત્વના રંગે રંગાઈ કેવળ શુદ્ધ ઉચ્ચ ભાવનામય થઈ ગઈ. મુનિએ પિતાની વિદ્વતાથી અનેક શંકાઓનું સમાધાન કરી કુણાલને જૈન ધર્મમાં સ્થિર કર્યો. એ વૈરાગી કુણાલનું મન સાધુ વ્રત પાલવા માટે ઘણુંય નલસી રહયું, પણ મુનિયે એમને સમજાવી શાંત કયા કે “તમારે ગૃહસ્થ પણેજ બની શકે તેવી સ્થીતિમાં ધમાંરાધન કરવું. આંખે વગર જીવ દયાનું કામ બની શકે નહી ને એથી ઉલટું ચારિત્રની આરાધના કરવા જતાં વિરાધના થવાના સંજોગો બને, માટે ગૃહસ્થપણામાંજ જૈનધર્મનું આરાધન કરે ! ધર્મ પસાયે સૈ સારૂ થશે.” પ્રભુ ! મારે હવે સારૂં શું ને ખોટું શું ! જીવનમાં મારે કાંઈ આશા નથી-લાલસા નથી. મારે સમય આત્મકલ્યાણ માટે જાય એજ મારે માટે હવે શેષ કર્તવ્ય છે!” સુરદાસ કુણાલે કહયું. આત્મ કલ્યાણ કરવું એજ માનવ જીવનની સાર્થકયતા છે. અનેક ખટપટથી ભરેલા ચકવતી જેવાના મહાલમાંપણ જે શાંતિ નથી એવો શાંતને અપૂર્વ સ્વાદ આત્મ તત્વના અભ્યાસી ત્યાગીને હોય છે. ધર્મના અભ્યાસીને મરણને પણ ભય હોતાં નથી. સુખમાં દુઃખમાં પોતે કરેલો ધર્મબંધુની માફક એની મદદ કરે છે. માટે ધર્મનું આરાધનકરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અંધ કુણાલ ગુરૂનું વચન માથે ચઢાવી યમ નિયમ વ્રત વગેરે પાળતે કાયાને દમવા લાગ્યું. ને મુનિ પણ ચોમાસુ પૂર્ણ થતાં પોતાના પરિવાર સહિત ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. પ્રકરણ ૧૮ મું. એક ભિખારી. અરરર યમના ભાઈ સરખો આ દુકાળ તે જુઓ ! હાય ! હાય ! ભીક્ષા આપવાને તો કોઈ સમજતું જ નથી- દિ ઉગે કેટલુંય માણસ અન્ન વિના મારે છે. પણ કોની કેને પડી હોય તે બચાવે? પ્રભુ ! પ્રભુ ! બબે ત્રણ ત્રણ દિવસે પણ એકવાર ખાવાનું મળતું નથી, પાણી પી પી નેતે ક્યાં સુધી જીવી શકાય ? હા ! મોત પણ આવતું નથી કે આ પાપમય જીવનમાંથી મુક્ત થવાય. શું કરું ! કયાં જાઉં ! ને આ દુ:ખની વાત કોને કહું?” વત્સ દેશની રાજધાની કૈશા ખી નગરીમાં ખાવાને માટે હજારો કંગાલ રાંકડાઓ રખડતા હતા. એમાંના એક છપનીયા સરખા દુષ્કાળીયાના આ ઉદગાર હતા. એ ગરીબ રાંકાઓ ઘેર ઘેર ટુકડા રોટલાને માટે રખડતા, શ્રીમંતને શેર અડગે લગાવીને બેસતા પણ લાકડીઓના સ્વાદ ચખાડીને એ લેકે આ ગરીબ લોકોને નસાડી મુકતા હતા. બિચારા એ ગરીબ ભિખારીઓને સર્વનામાં પણ અન્ન દુર્લભ હતું, તો પછી જાગ્રત અવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧પ) સ્થાની તે વાત શી! પશુની માફક વનસ્પતિ ખાઈને આ મનુષ્ય જીવનને ટકાવી રાખવાને વ્યર્થ પ્રયત્ન કરતા હતા. અન્ન માટે હાથ માથાં કુટતાં પણ એમના નશીબમાં અન્ન ન હતું. હજારે અન્ન વિના અન્ન અન્ન કરતા જલ વગર માછલાની જેમ તરફડતા હતા. હજારે મોતની પથારીમાં ફકત અન્ન વગર જ સુતા હતા હજારો ખાઉં ખાઉં કરતાં આ લોક છેડી પરલોક તરફ ગમન કરતા હતા. કંઈ ભિખારીઓ અને માટે રૂદન કરી રહ્યા હતા. પણ એ રૂદનનો ધ્વનિ કે દાતારને કાને અથડાતો નહી કે જગડુશાહની માફક બહાર ધસી આવી લાખો નિરાશીઓને આશાનું અવલંબન આપે ! અન્ન માટે હાથ પગ ઘસતા કોઈ એક રાક- ભિખારી ફરીને પોતાનું પ્રારબ્ધ અજમાવવાને શહેરમાં ભીખને ટુકડે મેળવવાને નિકળે. પેટમાં બે ત્રણ દિવસથી મુદ્દલે કાઈ પડયું નહોતું. હમેશના અને અભાવે એના ચહેરે મેતના જેવા ફિક્કો પડી ગયેલું હતું. ચાલવાની એની શક્તિ મંદ પડી ગઈ હતી. છતાં આ છેલ્લી વખતનો એના પ્રયાસ હતો. કોશાઓના અમીરના ઘેર ઘેર ફર્યો પણ લાકડીને ગાળોજ એને અન્નને બદલે મળી હતી. નિરાશ થયેલે એ ભિખારી ધન નામના એક ધનાસ્ત્રના આંગણામાં આવ્યો, ઘરના આંગણા બહાર ઘણીવાર સુધી ઉભે; એક રેટલાના ટુકડા માટે અનેક પ્રકારના કાલાવાલા કરવા લાગ્યો. છતાં એ કંગાલના કાલાવાલા સાંભળવાની કોઈને પણ પરવા નહોતી. એવામાં આર્યસુહતિ સ્વામીના બે સાધુએ ગુરૂની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ( ૧પર) આજ્ઞાથી ધન નામના ધનાઢ્યના ઘરમાં ભીક્ષાને માટે ગયા. એ બને મુનિઓને જોઈ ધન સાર્થવાહ એકદમ ઉભું થઈ ગયો. બહુ માનથી હાથ જોડતે વચનથી એમની સ્તુતિ કરતો એમના સાધુધર્મની અનુમોદન કરતો જેનાં મરાય ભક્તિથી વિકસ્વર થયાં છે એ ભક્તિપૂર્વક તે નપે. ત્યાર પછી એ ધનાએ પિતાની સ્ત્રી પાસે સિંહ કેશરીયા મેદક તથા બીજી કેટલીક ખાવાની ઉત્તમ ઉત્તમ વાનીઓ મંગાવી બન્ને મુનિઓને મુનિઓની ના મરજી છતાં ભક્તિથી વહરાવી. બન્ને સ્ત્રીપુરૂષે ભાવ પૂર્વક મુનિઓને ખાદ્ય વસ્તુ એથી પ્રતિભાભી એમની ભક્તિ કરી. વારંવાર પિતાની પડી ચરણરજથી પાવન કરી પિતાને ઉદ્ધાર કરવાની કૃપા કરવા વિનતિ કરી, એ ભક્તિના બદલામાં “ધર્મ લાભ” એવો અપૂર્વ મહામંત્ર આપીને એ બન્ને મહામુનિએ ત્યાંથી નીકળ્યા. મુનિઓ ઉપરની ધન સાર્થવાહની ભક્તિ પેલો રાંકો જોઈ રહ્યો હતો, પિતાને લાકડીઓ અને ગાળેનું દાન કરનારા આ ધન ધનાઢ્યની ભક્તિથી દાન આપવાની કિયા તેમજ મુનિઓની દાન લેવાની વિધિથી તે તાજુબ થયો. “ઓહ ? જગતમાં ખરેખર આ સાધુઓને ધન્ય છે કે જેઓ ને આવા ધનવાને પણ દેવતાની માફક નમે છે. તેથી જ એમનું જીવીત કૃતાર્થ છે. એમનું ભિક્ષા વૃત્તિપણું પણ સ્વગથીય અધિક છે કે જેમને અમૃતથી પણ અધિક ને મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૩) જેવાને તે સવપ્નામાંય પણ દુર્લભ એવા સિંહ કેશરીયા લાડુ એની ભિક્ષા મળે છે, ત્યારે નારકી સરખા અમે કાલાવાલા કરીને એમને આજીજી કરીયે છીએ છતાં કયાંયથી અન્ન પણ લેશમાત્ર મલતું નથી. અહા ? સમયની વિચિત્રતા તે જુઓ! એવી સ્થિતિ છતાં કદાચ કોઈ તુચ્છ એવું કંઇક આપે છે તે કેટલાય તિરસ્કાર ને ગાળોના શિરપાવરૂપ ઝેરમય વચ્ચેનોથી મિશ્રિત થયેલું તે હોય છે. માટે દયા રૂપી ધનવાળા આ સાધુઓની હું પ્રાર્થના કરું કે જે એમાંથી કંઈક–થોડુંક પણ આપે ? ” એમ વિચારતો કંગાળ ભિક્ષુક એમના નિકળવાની રાહ જોતો ત્યાં ઉભો રહ્યો. જ્યારે બન્ને મુનિઓ ધનાના મકાનમાંથી નીકળ્યા, એટલે આ ભિખારી એમની પાછળ ચાલ્ય, એમની પાસે આવીને યાચના કરવા લાગ્યા, હે ભગવંત ! બબે ત્રણ ત્રણ દિવસે થયાં ભુખના દુ:ખથી હું મરી જાઉં છું. છતાં કઈ જરીય ભિક્ષા આપતું નથી. આપ કૃપા કરી થોડીક ભિક્ષા આપ તે આપને મોટું જીવ દયાનું પુણ્ય થશે, એક જીવ મરતે બચશે.” “હે ભદ્ર? અમે આ ભિક્ષા લઈ જઈએ એટલું જ માત્ર!” અને મુનિઓમાંથી એક મુનિએ કહ્યું, “કેમ ! આપ સરખા પણ આવું અસત્ય ભાષણ કરે છે; અ૨૨૨ ! શી દુન્યા થઈ ગઈ! કે બારિક સમય આવ્ય!” ભિખારી ઘણે ઓશીયાળ બની ગયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ ) એની દયાજનકસ્થિતિ જોઈ એક મુનિએ કહ્યું. “ અમે સત્ય કહીએ છીએ કે હે ભદ્રે ! અમે તા ફકત આ ભિક્ષાનું અન્ન ઉપાડનારા મજુરજ છીએ ? ,, “ ત્યારે આ કાને માટે લઇ જાવ છે ? કેાનીપાસે જાવ છે. ” ભિક્ષુકે પૃયુ " “ એના માલેક તેા અમારા ગુરૂ છે, અમે એમની પાસે આ ભિક્ષા લઇ જઇએ છીએ. ’’ (6 હું પણ તમારા ગુરૂ પાસે આવું ત્યારે; તેઓ મારી ઉપર દયા કરશે ? ” દયામણે ચહેરે રાંક-ભિબારી બેન્ચે.. “ એમાં અમે કાંઇ સમજીએ નહી ? ” સાધુએ કહ્યું. હવે રાંકા અન્નનો અથી થઈને જણે ભક્તિથી એમની પાછળ જતા હોય એમ એ સાધુઆની પાછળ પાછળ ઉપાશ્રયે ગયા. દૈવયેાગે યુગ પ્રધાન તે જમાનાના મહાન સમર્થ જૈન શાસનના નાયક આર્ય સુહસ્તિ સ્વામી ઉપાશ્રયના બહારના આટલે ઉભા હતા. એમની પાસે આવી અને શિષ્યેા નમ્યા. ત જોઇ પેલે રાંકા પણ એમને ગુરૂ ધારીને નમ્યાને ખાવાને માટે એમની પાસેથી ભાજનની યાચના કરવા લાગ્યા. ફાઇ દિવસ નહી અનેલી એવી આ ઘટના જોઈ સુહસ્તીસ્વામી વિચારમાં પડ્યાં. ખચીત આ બનાવમાં દેવના કાંઇ છુપા સંત હાવા જોઇએ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) ગુરૂને વિચારમાં પડેલા જોઇને એ શિષ્યે પણ ખેાલ્યા. “ ભગવંત ! અત્યંત દયાની મુર્તિ એવા આ રંક રસ્તામાં પણ અમારી પાસે લેાજન માગ્યું હતુ, "" પેાતાના શિષ્યાનાં વચન સાંભળી એ મહા મનસ્વીગુરૂ વર્તમાન સમયના યુગપ્રધાન દેશપૂર્વના જ્ઞાતા હતા. એમણે શ્રુતજ્ઞાનના ઉપયાગથી એ રાંક સંખ`ધી ભાવી સ્થિતિના ખ્યાલ કર્યા. એ શ્રુતજ્ઞાનના ઉપયાગથી ગુરૂ મહારાજે એવું ભાવી જીવન જોઈ લીધું, ને મનમાં અતિ આશ્ચર્ય પામ્યા. “ આહા કેવું એનુ ઉજવળ ભવિષ્ય ? આ આત્મા ભવિષ્યમાં જૈન શાસ નના આધાર થશે-પ્રભાવક થશે” જ્ઞાનથી એનુ ઉજવળ ભાવી જોઇ ગુરે કહ્યું “ વત્સ ! આ સાધુના પાત્રમાં પડેલું ભાજન અમારાથી કોઇપણ રીતે આપી શકાય નહી ? ” “ શા માટે ન આપી શકાય ! ભગવન્ ! આપ તે યા મય જૈન ધમી કહેવાવ ? જીવદયાના પ્રતિપાલક થઈ ને મારી દયા નહી કરો તેા હું મરી જઇશ. અન્ન અન્ન કરતા આ દેહ છેડી દઈશ. ’ “ જો તારે અમારી પાસેથી ખાવુ હોય તો એક કામ કરવુ’ પડશે ! ” 99 “ અને તે કામ ! કા ! કહેા ! સૂરિશ્વર એ ગમે તેવું કામ કરવા ભૂખને માટે હું તૈયાર છુ. "" “ આ મુનિના પાત્રમાં પડેલું લેાજન મુનિજ લઇ શકે, નહી કે ગ્રહસ્થ ! તુ જો અમારી પાસે દીક્ષા લે તે આવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) રાક તને મળે ! આના કરતાં પણ તેને મનવાંછિત ભેજન પ્રાપ્ત થશે.” “હે ભગવન ? ભલે તેમ થાઓ ! પિતાના કલ્યાણને કણ ન ઈચ્છેજન્મથીજ ભિખારી હોવાથી આ દુઃખ હું ભેગવું તે કરતાં આ વ્રતનું કષ્ટ સહન કરવું શું છેટું છે? કે જેમાં સારું સારું ખાવાનું તો મલે?” એ પ્રમાણે કહી ગુરૂની વાત દુમકે સ્વીકારી. સુહસ્તિ સ્વામીએ તે પછી મકને દીક્ષા આપી મોદક ખાવાને બેસાડ, ગુરૂએ એને તદ્દન અલ્પ આયુષ્યવાળો જાણવાથી એની ભાવવૃદ્ધિને અર્થે એક બીજા સાધુ સાથે આ નવા સાધુને સાધ્વીઓને ઉપાયે કર્યો, ત્યાં આ આજના નવ દીક્ષિત સાધુને શ્રીમોની રમણીઓ તેમજ પુત્રીઓએ ભાવ પૂર્વક વંદન કર્યું. સાધ્વીઓએ પણ ભાવભકિતથી વાંદ્યા. જેથી નવદીક્ષિત સાધુ મનમાં અનુમોદન કરવા લાગ્યા કે. “ઓહો ! મેં મારી જીંદગીમાં કદિ જોયેલ નહી એવું આજે મને ભેજન મળ્યું, વળી આવી ઉચ્ચ કુળની–શ્રીમોની પુત્રીએ પણ મને કેવું ભાવપૂર્વક વંદન કરે છે. આવી મોટી મોટી ગુણવંતી સાધ્વીઓ પણ મને વાંદે છે એ બધું ચારિત્ર ધર્મનું ફલ છે. જો કે મેં તો માત્ર ભેજનને માટેજ સાધુપણું લીધું છે” એવા વધતા પરિણામવાળા નવદીક્ષિત સાધુને લઈને એ મુનિ ગુરૂ પાસે આવ્યા. મધ્યાન્હ સમયે એ નવ દીક્ષિતે એવું તો આકંઠ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૭ ) ભાજન કર્યું કે શ્વાસોશ્વાસની ગતિ પણ એની મંદ પડી ગઈ તેમાં પણ મોદક જેવા મધુર અને મિષ્ટ ભેજનને માદક ખોરાક ! જેથી વાયુથી ભરેલી ધમણની માફક એનું ઉદર ફુલી ગયું, શ્રાદ્ધમાં જમી આવેલા બાહમણની માફક તે ક્ષણવાર સૂતો, હવે અત્યંત વૃતવાળું ને અતિ પ્રમાણમાં વપરાયેલું ભોજન નહી પચવાથી શૂળની વ્યાધિવાળા ઘોડાની પેઠે દુમકને ગુપ્ત રીતે વિભુચિકા થવાથી ભૂમિ ઉપર આળોટવા લાગ્યા. હવે ગુરૂ મહારાજે એની છેલ્લી ઈચ્છા તૃપ્ત કરવાને પૂછ્યું “વત્સ! તારી હવે શી ઈચ્છા છે !” ખથી પીડાતા દુમક સાધુએ કહયું “પ્રભુ ! જ્યાં આપ સમાન સાક્ષાત્ કલ્પવૃક્ષે ફળતાં હોય ત્યાં મને હવે શી ઇચ્છા હોય ! હવે તે આ સમયે આપજ મને શરણ થાઓ? આપના શરણમાં જ મારી શુભગતિ થાઓ ?” દુમકના અલ્પ આયુષ્યના હવે છેલ્લા શ્વાસોશ્વાસ જણાતાં એના ભાવ વધારવાને અર્થે ગુરૂએ રૂદ્ધિમાન શ્રાવકેને એની સેવા કરવાને મેકલ્યા. તેમજ સાધુઓ પણ નિર્દોષ દવાદારૂથી એની સેવા કરવા લાગ્યા, મોટા મોટા સાધુઓ અને રૂદ્ધિ સમૃદ્વિવાળા શ્રાવકો કે જે એક વખતે એને ગાળો દેતા હતા, તે સવિનય પૂર્વક ખડે પગે અત્યારે એની સેવામાં હાજર હતા. કઈ એના પગ દાબતા, તે કેઈએના પેટે દવા ચળતા, કોઈ મસ્તકે દવા ઘસતા. ઈત્યાદિ પોતાની સેવા થતી જોઈ એ મક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) સાધુના હદયમાં છેલ્લે શુભ ભાવ જાગૃત થયે અહી? હું કાણુ? કે જેની આવા મોટા મુનિઓ અને શ્રીમાને સેવા કરે છે. એ બધો મારા આ અવ્યક્ત સામાયકને જ પ્રભાવ? સાધુ ધર્મનું જ એ મહાગ્ય છે કે જે મુનિ ધર્મને મોટા મોટા શ્રીમાને પણ નમે છે. આહા? આખરે મરવા સમયે પણ મને દીક્ષા પ્રાપ્ત થઈ એ ઘણું જ સારું થયું. ” ઈત્યાદિ વિચાર કરતા અને અનેક શ્રીમન્તોથી સેવાતો એ દુમક સાધુ પિતાનું આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામે. શ્રાવકોએ એ મુનિના શ રીરને ચગ્ય એની મૃત્યુ કિયા કરી. પ્રકરણ ૧૯ મું. આશાનું એક કિરણ. પ્રભુ! વિશ્વવત્સલ ! અમારા સામું જે ? સુખનું સ્વપ્ન દેખાડી કયા પાપે અમને આ અથાગ દુઃખના ખાડામાં ફેંકી દીધાં, તે હજી લગી પણ અમે બહાર નિકળવા શકિતવાન થતાં નથી. અરર! શું ધાર્યું હતું ને શું થઈ ગયું! માણસ શું ધારે છે ! વિધિ જુદુજ કરે છે. આ દુ:ખમાંથી ઉગરવાને ને શત્રુના મનોરથ નિષ્ફળ કરવાને હવે માત્ર અને મારે એકજ ઉપાય છે. અને તે ઉપાય હે દેવ ! તારેજ હાથ છે. તે વકપણે જેમ અમારી અધોગતિ કરી છે તેમ હવે અમારે ઉદ્ધાર કર? અમારી મનોકામના પુર્ણ કર? ” પ્રભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) તની ઝાંખીના રમણીય દર્શનની લગારેક વાર હતી, એવા અવસરમાં નહી ભવ્ય નહી સામાન્ય એવા એક મધ્યમ મકા નના એક દિવાનખાનામાં કયા ઉપર પડી પડી એક પ્રઢ સી આ પ્રમાણે વિચાર કરી રહી હતી. એ પ્રઢ વયની રાંગ સીનો સ્વભાવ કંઈક ઉગ્ર હતા, હુકમ ચલાવવાની એની ટેવ હિતી છતાં ઘણા વખતના દુઃખના પરિચયથી એનું મન હમેશાં ખિન્ન રહેતું હતું, સ્ત્રીઓને ઉચિત માયા પ્રિય એનો સ્વભાવ હવાથી એક વખતની પિતાની સમૃદ્ધિ પિતાને હરીફ ભેગવત હોવાથી એના અંતરમાં અતિ દુઃખ થતું હતું. એ દુ:ખમાંથી એનામાં ધીરજ, ગંભિરતા, સ્થિરતા, ને સહન શીલતા આદિ ગુણે વિકાસ પામ્યા હતા. છતાં હજી એના જીવનમાં એક મહત્વની આશા હતી. એ આશાના પાશથી બંધાયેલી એ પ્રઢ રમણ દુઃખમાં દિવસો વ્યતીત કરી જીવતી હતી. એ પ્રઢ વદના સ્ત્રી તે કુણાલની ધાત્રી સુનંદા હતી. જોકે કુણાલને રાજહક તો હવે નાબુદ થયે હતું છતાં જે બનાવ વિધિને હસ્તક છે એવા બનાવમાં આશા રાખી એ સ્ત્રી જીવતી હતી. એ આશા પુરવી એ તે દેવની મરજીની વાત છે. છતાં માણસ જ્યારે અતિ દુઃખથી નાસીપાસ થાય છે ત્યારે ભવિષ્યની કોઈ અગમ્ય સુઆશાએ તે જીવન વ્યતીત કરે છે, પછી ભલેને એ આશા દેવાધિન હોય ! છતાં દેવ ઉપર વિશ્વાસ ધરતાં તે શીખે છે. દેવને અનુકૂળ કરવા પુણ્યકૃ–ધમાં કરવાની એના હૈયામાં સંભાવના જાગૃત થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦ ) ગરીબ બિચારી સુનંદા ! તે પણ એક પરાવલંબનવાળી આશાએ દેવ ઉપર ભરૂં રાખીને જીવતી હતી. ને એ આશામાં ને આશામાં અત્યારમાં તે વિચારોના પ્રવાહમાં ડુબી ગઈ હતી. એટલામાં તેની પાસે સુતેલી ચંદાએ એના વિચારમાં ડખલ કરી. “મોટી બેન ? જાગો છો ને?” કેમ શું કહે છે ચંદી ?” વિચારમાંથી જાગૃત થતાં ગંભિર મુખમુદ્રા ધારણ કરી સુનંદા બેલી. મને તો લાગે છે કે કોઈ દિવસ હવે આપણે ઉદ્ધાર થાય એમ નથી. આવી જ સ્થિતિમાં આપણે કાળ જવાને દુષ્ટ દૈવે નિર્માણ કર્યો છે, છતાં મનમાં મેટી મટી મહત્વાકાંક્ષાઓ કેમ થતી હશે વળી ?” ચંદાએ કંઈક વાતે તે કરવી જ જોઈએની, એમ સમજીને વાર્તાની શરૂઆત કરી. ચંદી? ગમે તેમ થાય, છતાં ભવિષ્યની એક સુઆશાએ હું જીવું છું. તું પણ પિતાના શેઠની આવી સ્થિતિ જોઈને તરૂણ અવસ્થા છતાં અખંડીત બ્રહ્મચર્ય પાળતી સંસાર છોડીને બેઠી છે, તે શું દૈવ એટલું કઠેર થશે ! શું આપણું ઉપર એ દયા નહી કરે? ” સુનંદાએ આશા આપી. “મને નથી સમજાતું કે એ કયી રીતે આપણને મદદ કરશે ! કુણાલ કુંવર શું ફરી દેખતા થશે ? એમનાં ગયેલાં લોચન ફરી પ્રાપ્ત થશે. પ્રભુ પ્રભુ? મુવેલાં માણસ તે કદ જીવતાં થતાં હશે ? ” ચંદીએ નિશાના ઉદ્દગાર કાઢ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૬) “ચંદી! દીકરી! કદાચિત એ ન થઈ શકે પણ એક ચીજ તે અવશ્ય થઈ શકે! કે જે ચીજ ઉપર આશા રાખીને હું જીવું છું.” ચંદા સુનંદાના શબ્દો સાંભળીને ચમકી. એણે આતુરતાથી પૂછ્યું. “મોટી બેન? અને એ કયી ચીજ વારૂ?” તે એ કે શરત વહુને સારો દિવસ તો આવી શકે? શરતશ્રી જે દેવ ઉછાએ કોઈ ભાગ્યવંત પુત્રનો જન્મ આપે તો............” સુનંદા બોલતાં અટકી ગઈ. “તો શું !” ચંદાએ પૂછ્યું. “એ પુત્ર શું કરી શકે?” “સંભવ છે કે એ પુત્રના પુણ્યથી આપણે આપણે ગયેલે વૈભવ પાછો મેળવી શકીએ, એટલું જ નહી પણ શત્રુના મનોરથ નિષ્ફળ પણ કરી શકીએ.” સુનંદાએ પોતાના મનની વાત કહી સંભળાવી. તમારી ધારણું પ્રમાણે બને તે કદાચ આપણે ફાવી શકીએ એમ તમારું માનવું છે?” હું તો શરતના સારા દિવસની જ રાહ જોઉ છું ચંદા? તે પછી પણ આપણે તે બનતા પ્રયાસો કરવાના છે. ફલ તે દેવાધિન છે?” “એવી દેવાધિન વસ્તુ ઉપર ભરૂસ કેમ રખાય ! જગતમાં કાંઈ ઓછું જ આપણું ધાર્યું બને છે તે?” 11 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૬૨ ) “ખચીત ! તે છતાં આશા દુરાશા છે. દુ:ખીઆઓને આશા એજ જીવન છે.” સુનંદા બેલી. પરમકૃપાળુ પરમાત્મા તમારા મને રથ સફળ કરે?” તારું બ્રહ્મચારિણીનું વચન સત્ય થાઓ? તારૂને મારૂં તપ, કુણાલની પ્રભુભકિત એ કાંઈ નિષ્ફળ તો નહી જ જાય.” બને જણ એ પ્રમાણે વાત્તાલાપ કરતાં હતાં, હજીતે તેઓ ઉડ્યાં પણ નહોતાં, એવામાં શરતકુમારી ત્યાં આવી, એનું હૈયું પ્રસન્ન હતું. વદન ઉપર આનંદની સુરખી છવાઈ હતી. એ પ્રસન્ન વદન જોતાં સુનંદાએ છું.શરત? આજે તે કઈ અત્યારમાંજ આનંદ ! શું છે કાંઈ?” “બાઈજી? એક ખુશખબર કહું ! આજ કેટલાય દિવસથી મારા મનમાં એ વાત હતી, પણ મને શંકા હતી, બસ હવે મને ખાતરી થઈ. ” વાત કરતી કરતી શરતકુમારી ચંદાની સેડમાં ભરાઈ એની જેડમાં બેઠી. ચંદા અને શરતકુમારી લગભગ સરખી ઉમરનાં હતાં, બન્ને સુંદર અને બુદ્ધિમાન હતાં તેમજ સાદું જીવન ગાળનારાં હતાં. જેથી બન્નેમાં સખ્યપણું સારી રીતે હતું. બને એક બીજાની ખાનગી વાતો કરી એકાંતમાં નિર્દોષ વિનોદ કરી મન પ્રસન્ન કરતાં હત. ચંદા પણ શરતકુમારીને એકાંતમાં ખાનગી વાતે પૂછીને એને વરઘેલી કહીને બનાવતી હતી. બન્નેને એવી રીતે સુખમાં કાળ નિર્ગમન થતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩), એવી તે શી વધામણી લાવી છે. શરત! બેલ જેવું !” બેદરકારપણે સુનંદાએ કહ્યું છતાં એના હૈયામાં ઉત્કંઠા હતી. કહું ! આજ મને માલુમ પડ્યું કે મારા.....” બોલતાં બોલતાં શરતકુમારી શરમાઈ ગઈ ને ચંદાના હૈયા ઉપર પોતાનું મુખ છુપાવી દીધું. કેમ? શરમાઈ ગઈ છેલની! કંઈ નવા જુની કરી છે કે શું?” હસતાં હસતાં ચંદાએ એના કાનમાં કંઇક કહ્યું. હા ! એમજ છે? તારી વાત સત્ય છે ચંદા ?' શરતશ્રીએ ચંદાને સમજાવી દીધુ. “ચંદા ! તમે બે જણ શું ગુસપુસ વાત કરો છો, આજ કાલની છોકરીયો તો જે ! ” સુનંદા મૃદુ ભાવે હસી અને બોલી. મોટી બેન! એની વાત હું સમજી પણ એ કહી શકતી નથી. તમારી એક ધારણ આજે સત્ય થઈ, દુશ્મનના તેજના ક્ષયની શરૂઆત થઈ.” ચંદાએ હસતાં હસતાં જણાવ્યું. લગાર સ્પષ્ટતાથી કહે ચંદા ! તારી મેંઘમ વાતમાં હું શું સમજું !” ઉત્સુકતાથી સુનંદાએ પૂછ્યું. શરતકુમારી ગર્ભવતી છે, મોટી બેન ?” ચંદાએ મૃદુ હાસ્ય ખુલાસો કર્યો. ચંદાનું વચન સાંભળી સુનંદા એકદમ સફાળી બેઠી થઈ ગઈ. પોતાના સાંભળવામાં ભૂલ તો નથી થતીને, તે નકકી કરવાને એણે ફરીથી પૂછયું. “ચંદા! ફરી કહે ઉતે શું કહ્યું?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૬૪) “તમારી આશા ફળી, આપણું શરતને ઓધાન છે!” “ શરતને ગર્ભ છે?” ખાતરી કરવાને પૂછયું. “ હા ! તેથીજ તમને કહેતાં શરમાય છે. શરત ! ” આહા ! આજે મારી ઘણા દિવસથી હૈયામાં રહેલી એક આશા સફળ થઈ. શરત ! મારી આશીષ છે કે તું રાજરાણું તન થઈ, પણ રાજમાતા થજે. આપણું પૂર્વજ ચંદ્રગુપ્ત અને અશોક જેવા સમર્થ પુત્રને જન્મ આપનારી માતા થજે.” આનંદથી ઉછળતા હૈયે સુનંદાના મુખમાંથી અકમાત એ શબ્દો નીકળ્યા. “તમારાં વચન હું માથે ચડાઉ છું. આપનું વાક્ય અંગીકાર કરૂ છું.” શરતકુમારીએ શરમાતે શરમાતે શકુનની ગાંઠ વાળી. “આજ કેટલા દિવસ થયા; શરત ?” આતુર હદયે સુનંદાએ પૂછ્યું. શરમાતે દિલે શરતકુમારીએ કહ્યું. “ બે મહિના?” આજ બબે મહીના થયા છતાં અમારાથી વાત છુપાવે છે. ઘેલી ?” ચંદાએ એવું કહીને એને ગાલે મૃદુ ચુંટી ખણું. આજ સુધી મને તે કાંઈ ખબર પડી નહીં. શું કરું?” તે દિવસથી દુ:ખીયાળા કુણાલના મકાનમાં આનંદની ઝાંખી થવા લાગી. સુનંદાના દુ:ખી દીલમાં પણ શાંતિ થઈ તેણીએ ગર્ભને સારી રીતે પોષણ કરવાની, ખાવા પીવામાં તેમજ બહુ કામ ન કરવાની એવી કેટલીક શરતકુમારીને શિખામણ આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૬૫) તે પછી દિવસ જતાં એને-શરતકુમારીને સારાં સારાં સ્વને આવવા લાગ્યાં, દેવગુરૂ અને ધર્મની ભકિત કરવાને દોહદ ઉત્પન્ન થયે. એ દેહદ કુણાલે પરિપૂર્ણ કર્યો. ત્યારથી પ્રસન્ન હદયે રહેતી શરતકુમારી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી. સુનંદા અને ચંદા એની ઘણું સંભાળ રાખતાં. ખાવા પીવામાં એની કાળજી રાખતાં, બીજી દાસીઓ ડગલે ડગલે એની સેવામાં હાજર રહેતી. ગનું પિષણ કરતી શરતકુમારીને અનેક પ્રકારની અભિલાષાઓ થવા લાગી. બધાને હુકમ કરી સર્વ ઉપર સત્તા ચલાવવા લાગી. જગતને તાબેદાર બનાવવાને દુનિયા ઉપર ચકવત્તાં રાજ્ય સ્થાપવાનો એને અભિલાષ થવા લાગ્યા. રૂડી રીતથી ગર્ભનું પાલન કરતાં પૂર્ણમાસે અને શુભ મુહૂર્તે એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. ગ્રહો બધા અનુકુળ હતા, કેટલાક તો ઉંચ્ચ હતા. કેટલાક સ્વગૃહી હતા. એવા સારા ગ્રહોગમાં ગુઢગભાં શરતકુમારીએ ભવ્ય પુત્રનો પીડા રહીતપણે જન્મ આપે. સુનંદા, ચંદા, વગેરે પુત્ર જન્મ સમયે શરતકુમારી પાસે હાજરજ હતાં. નિર્વિને પુત્રને જન્મ થયે જઈ એ ખુશી થયાં. અશુચી વગેરે દૂર કરી એ બાળપુત્રનું ચંદ્રવદનને પણ તિરસ્કાર કરે એવુ સુંદર વદન, ભવ્ય લલાટ, મજબુત અને ઘાટીલું શરીર જે સુનંદા અત્યંત હર્ષઘેલી થઈ. “દીકરા? તારી માતાના મનોરથ પૂર્ણ કરજે. મોટે ચક્રવર્તી રાજા થજે.” પુત્રને જોઈ એની આંખમાં હર્ષનાં આસુ આવ્યાં. એ તરતને જન્મેલ બાળક પિતાનાનાજુક હાથ ઉચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) કરત ને મેં મલકાવત, ઉછળતો સર્વના હર્ષમાં વધારે કરવા લાગ્યા. તુરતજ એક દાસીએ દોડી આવીને કુણાલને વધામણું આપી. પુત્ર જન્મની વાત સાંભળી કુણાલ ખુશી થયે, પણ વળી વિચાર થયો કે “મારા જેવાના ઘરમાં જન્મ ધારણ કરનાર એ પુત્રનું એવું શું ભાગ્ય હશે? તે છતાં હશે દેવની મરજી હશે તેમ થશે.” વધામણીમાં દાસીને ખુશી કરી, પોતાની શક્તિ અનુસાર એને ભેટ આપી. પુત્રજન્મની વધામણીથી આજે આખા ઘરમાં આનંદ આનંદ હતો. આજને આનંદ ભવિષ્યના આનંદની ઝાંખી રૂપ હતો એવું કોણ જાણતું હતું ! –ાજીપ્રકરણું ૨૦ મું. આશાને હિંડોળે. વત્સ ! આજે તું ઉયિનીના સિંહાસન ઉપર હોત તે આ દીકરાનો કે જન્મ મહોત્સવ થાત ! છતાં દીકરે નશીબદાર છે એ સંતોષની વાત છે.” પુત્ર જમ્યા પછીના એક દિવસે સુનંદાએ અવસર મેલવીને કુણાલને કહ્યું એ કહેવામાં એનું લક્ષ્ય આજે કાંઈ જુદું જ હતું. કુમાર ? શો ગભરૂ આ છોકરો છે. એને નિહાળવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) પ્રભુ તમને આખા આપે તે કેવુ' સારૂં' ? આ ખાળ સુંદર વદન આંખા આગળથી દુર કરવું પણ ગમતું નથી હા ! ” ચંદાએ વચમાં કહ્યું. “ ગમે તેવા સુંદર પણ હવે એ કઇ રાજા ન થઇ શકે ?” કુણાલે કહ્યું. “ કેમ ન થઇ શકે ! રાજાના કુંવર થ્રુ રાજા ન થઈ શકે ! ” સુન ંદાએ જુસ્સાથી કહ્યું. ,, “ બેશક રાજાના કુંવર રાજા થઇ શકે; પણ અત્યારે હું કાંઇ રાજા નથી કે એ રાજ્યવારસ થઇ શકે ? કુણાલ આહ્યા. ,, “ તમે ગમે તેમ કહેા ! બાકી મને તેા છેાકરાનુ નશીખ મેટુ લાગે છે. આવા મંત્રીશ લક્ષણ યુક્ત ભાગ્યવાન્ પુત્ર જો મેટા રાજ્યના માલેક ન થાય તેા પછી એમ જ સમજવું કે વિધિ પણ કાઇ વખતે ભૂલ કરે છે. ” ચંદા વચમાં બેલી. તે! તારી ને મારી આશા મનેારથ સફળ થશે. ” ,, “ ચંદા ? પ્રભુ ઇચ્છા હશે પ્રભુ—–વિધિપૂર્ણ કરશે. આપણા સુનંદા બેલી. “ તમારે સ્ત્રીઓને જીવવાને માટે કાંઇપણુ આશાનુ અવલંબન તા જોઇએ ના ? અનેક પ્રકારે ભલે હવાઇ કીલ્લા આંધ્રા ? ” કુણાલે કહ્યું, "" એટલામાં શરતકુમારીએ આવીને પુત્રને સુનંદાના ખેાળામાં મુકયા. “ વત્સ ! તું ગમે તેમ કહે પણ આનું ભાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮). તે મેટું છે? જે ને ખોળામાં પણ એ લુચ્ચે કેવાં તોફાન કરી રહ્યો છે.” બાળપુત્રને રમાડતી સુનંદાએ પુત્રને કુણાલના ખોળામાં મુકો. “લે આ તારો પુત્ર ! રમાડ એને ! એના કુણા માખણ જેવા શરીર ઉપર હાથ તો ફેરવ જરી !” કુણાલ ખેાળામાં રમતા એ બાળશિશુના શરીર ઉપર હાથ ફેરવતો એને લાડ લડાવા લાગ્યો. એ ચપળ વૃત્તિવાળું બાળક ખેાળામાં આમતેમ ઉછળતું, હાથ પગ પછાડતું આળોટવા લાગ્યું. બાળકના મોઢા ઉપર મધુર સ્મિત હતું એ સ્મિત વદનમાંથી શત્રુને ભડકાવનારા બાલ્યોચિત પડકારા નિકળી રહ્યા હતા. ખેાળામાં રમાડતાં કુણાલ બે. “દીકરા! મારા કરતાં મારા પિતાને ત્યાં તું જ હોત તો કદાચ મોટા રાજ્યને ધણી થાત ? અથવા તો આજે પાટવી મહેદ્રકુમાર છે એને ત્યાં જન્મ થવાથી તું ભવિષ્યમાં તારે હક્ક નક્કી કરત. પણ ખેર દેવે તને મારે ત્યાં જન્મ આપે તે ભલે ? તારા હિતને માટે હવે હું શું કરું ?” એના હિતને માટે તું એકકામ કર, દીકરા? ઘણાદિવસથી મારા મનમાં તારા દીકરાનું મેં જેવાની અભિલાષા હતી તે વિધિઓ પૂરી કરી છે, બાકીની એક અભિલાષા તું પુરી કર ?” “કેણ હું? માતા? હું અંધ માણસ બોલો તમારી થી અભિલાષા પૂરી કરૂં? મારાથી એ બની શકે તેમ છે કે નહી? જે બની શકે તેવી હશે તે અવશ્ય પૂર્ણ કરીશ.” જીજ્ઞાસાથી કુણાલ બોલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૬) “તું ધારશે તો પૂર્ણ કરી શકશે અને એ પૂર્ણ કરવામાં જ આપણી ઉન્નત્તિ રહેલી છે. આપણું જાહેોજલાલી એમાંજ સમાયેલી છે.” સુનંદા એ જણાવ્યું. “લે! બોલો! ઝટ બોલે? તે શું છે!” કુણાલે પૂછયું. તે હું એકદમ કહેવાની નથી તું મને વચન આપ; કે હું તમે કહેશે તે પ્રમાણે કરીશ.” મારાથી બની શકશે ત્યાં લગી હું જરૂર તમારું વચન માન્ય કરીશ?” કુણાલે જણાવ્યું. “દીકરા? તો મારી એકજ માગણી છે કે તું આ પાણી રાજ્યધાની પાટલીપુત્રમાં જા ?” પાટલીપુત્રમાં ! ત્યાં જઈને હું શું કરું, માતા ! ” ઉત્સુક્તાથી કુણાલે કહ્યું. તારી સંગીતકળાથી મગધપતિને પ્રસન્ન કર! તારે દીકરાને માટે રાજ્યની માગણી કર !” સુનંદાના એ વચનથી કુણાલની આંખ ચમકી, એ વિચા ૨માં પડ્યો, “વત્સ શું વિચાર કરે છે! તું પ્રયત્ન કર! મારે આ બાળ પુત્ર લાંબા કાળ સુધી જગત ઉપર ઐશ્વર્ય ભગવશે. આપણુ બધાના મરથ એ પૂર્ણ કરશે.” ફરીને સુનંદાએ કહ્યું. કુમાર ! શું વિચાર કરે છે ! તમારી અપર માતા આપણું નિકંદન કાઢી રાજી થઈ ગઈ છે. એના મનોરથ નિષ્ફળ કરવાને હવે સમય આવ્યો છે.” વચમાં ચંદા બેલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) સુનંદાનું વચન સાંભળીને એની મૃત આશા સજીવન થઈ હતી. ચંદાના વચનથી એને ઉત્સાહ વૃદ્ધિ પામ્યું હતું. માળના ઉપર બેઠેલું એ કુટુંબ એ પ્રમાણે ભાવી કાલની વાતમાં નિમગ્ન હતું. કુણાલ દાદરા પાસે બેઠેલ હતો, એના ખેાળામાં એ નાનો શિશુ રમતો હતો. બાલચાપત્યતાથી એ ખેાળામાંથી કુદતી કુદતો નીચે ગબડી પડ્યો. તે દાદર ઉપરનાં પગથીઆંથી ગબડતો હેઠે જમીન પર પડી ગયો ને કલ્પાંત કલ્પાંત થઈ રહ્યું. શરતકુમારી તે ચીસ પાડતી મૂર્ણિત થઈ ગઈ. સુનંદા એકદમ નીચે દોડી આવી એની પછવાડે ચંદા આવી નીચે કામકાજમાં રોકાયેલાં બીજા દાસ દાગીઓ ઘંઘાટ સાંભળી દોડી આવ્યાં. અરરર! જુમ થઈ ગયો ! દેવે આ શે કેપ કર્યો. અમુલ્ય રત્ન બતાવી પડાવી લીધું. ” હાયપીટ કરતાં એ શિશુને જેવા લાગ્યાં તો નીચે પડેલ અને ગેલ કરતા બાળક એકદમ સુનંદાએ આવતાંની સાથે જ ઉપાડી લીધે. એના શરીરને બધાં તપાસવા લાગ્યાં. પણ એને તો ક્યાંય લાગ્યું નહોતું. હનુમાન અને ભીમની માફક પૂર્વના પુણ્યથીજ એ મજબુત બાંધે લઈને જમેલો હતો, સુનંદાની કેડમાં પડેલ તો પણ એને તોફાની બાલચાપલ્ય સ્વભાવ ચાલુજ હતો, હાથ પગ ઉલાળતા સુનંદાને પણ હેરાન હેરાન કરી મુક્તા હતો. વાગવાનું કંઈ ચિન્હ બાળકના વદન પર નહોતું. બાળકને ગેલ કરતો જોઈ સર્વના ક૯પાંત પાછો આનં. દના રૂપમાં ફેરવાઈ ગયો ને કુણાલ પણ ખુશી થયો. શરતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૧) કુમારી બેભાનમાં હતી એને સાવધ કરી એના ખેાળામાં બાળક મુકે “લે આ તારે બાળક?” પોતાના બાળકને અક્ષત અંગવાળ જોઈ એના જીવમાં જીવ આવ્યો. બાળકને હૈયા સાથે દબાવી એને ચુંબન ઉપર ચુંબનથી નવાજ્યો. માતાના લાડથી એ શિશુનું વદન ખીલી ખીલી રહ્યું. ને પાછા ખોળામાં હાથ પગ પછાડતો તોફાન કરવા લાલ્યો. | બધાને લાગ્યું કે બાળક આટલે ઉંચેથી નીચે પડયે છતાં લગારે એને લાગ્યું હોય એવી નીશાની એના શરીર ઉપર નથી એના મન ઉપર એની અસર પણ નથી. દાદરથી નીચે પડ્યા છતાં જોયું તો એ ગેલજ કરતો હતો. માટે આગળ જતાં એ મહા પરાક્રમી થશે. ઘણા શત્રુઓના ગર્વનું મર્દન કરનારે થશે. એથી સુનંદાનું હૈયું તો હરખ્યું. કુણાલ ! દીકરા ! જોયું તારા બાળશિશુનું પરાક્રમ ? આટલે ઉચ્ચેથી પડયે છતાં એતો નીચે રમતો હતો. અત્યારથી જ એનું શરીર આટલું બધું મજબુત છે તે મેટો થતાં જરૂર પોતાનું રાજ તો પરાક્રમથીજ એ અવશ્ય લેશે. છતાં દીકરા ! એક વખત તું પ્રયત્ન તો કર? તાર મહેનત અને મારા આ બાળકુંવરનું નશીબ ! મરતાં પહેલાં એટલું તે-હું જોઈ લઉં!” “જેવી રીતે પેલી તિષ્યરક્ષિતાએ આપણું મને રથ નિષ્ફળ કર્યા છે, તેવી જ રીતે આ બાળના પુણ્ય પ્રતાપે એના મનોરથ પણ તમે નિષ્ફળ કરો ?” ચંદાએ વચમાં કહયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૨) એક બાળકનું અસાધારણ પુણ્ય હતું ને ઘરમાંથી આવી રીતે હંમેશાં પ્રેરણા થતી હોવાથી કુણાલના હૃદયમાં મરી ગયેલી આશા પાછી પુનર્જન્મ પામી. માતા ! મને વિચાર કરી લેવા દે! પછી એ સંબંધી ચોકકસ નિર્ણય હું કરીશ ?” એમ કહી કુણાલ ત્યાંથી ચાલ્યો ગયો. તે દિવસે સાંજના કુણાલ પિતાના એકાંત ઓરડામાં બેસી વિચાર કરતો હતો. એણે પિતાના બાળજીવનથી લઈને આજ પર્યત જીંદગીને ઈતિહાસ ઉથલાવવા માંડે. એ ઉજજયનીને આનંદ ? એ યુવરાજ પદવી, અવંતીનો વૈભવ એની એને ઝાંખી થવા લાગી. પેલી કુર માતાએ આઠ વર્ષની ઉમરમાંથી જ એને આંધળે બનાવી દુનિયામાંથી રદ બાતલ કર્યો હતો. “હા ! મેં એનો શું ગુન્હો કર્યો હતો! કે.એણે પોતાના અધમ કૃત્યથી મારી જીંદગીને ધ્વસ કરી નાખ્યો. એના દીકરાની પહેલાં મારો જન્મ થયે એમાં મારો શું વાંક ! કે રાજાને પોતાનું હથીયાર બનાવી એ અપરમાતાએ મારી આંખ હૈડાવી. આજે કંઈ વર્ષો વહી ગયાં છતાં મારી અવંતીની જાહોજલાલી એનો પુત્ર મહેંદ્ર યુવરાજ પદવી પામીને ભેગવી રહ્યો છે. જેવી રીતે એણે મારે મનોરથ વ્યર્થ કર્યો તેમજ હું પણ એનો મનોરથ વ્યર્થ કરૂ! અને મારું રાજ્ય હું જ પિતા પાસેથી એમને પ્રસન્ન કરીને મારી ઉં? આજે સમય બદલાય છે. તે મહેનત કરીને પુત્રનું નશીબ તો હું અજમાવી જેઉંજગતમાં બધા દિવસે કોઈના સરખા જતા નથી. દુનિયામાં જોવાય છે કે પિતાએ ગુમાવેલું તાજ દીકરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૩). મેળવે છે, તે મારે પણ હવે અવશ્ય પ્રયત્ન કરે,કદાચ એનું જાગ્રત ભાગ્યેજ મને પ્રેરણા કરતું હશે તો કોને માલુમ! બસ એજ નિશ્ચય, જેમ બને તેમ પાટલીપુત્ર તરફ રવાને થાઉં. મારી સંગીત વિદ્યાના ચમત્કારથી એમને પ્રસન્ન કરી વરદાન માગી લ?” વિચારમાં ને વિચારમાં એ પ્રમાણે નિશ્ચય થવાથી કુણાલે પિતાનો નિશ્ચય પિતાની માતાને કહી સંભલાવ્યો. એની વાત સાંભળીને સુનંદા વગેરે સર્વે પ્રસન્ન થયાં સુનંદાએ આશિષ આપી. “દીકરા ? તારું કાર્ય સત્વર સિદ્ધ થજે? ને દુશ્મનના મનોરથ નિષ્ફળ થજે?” હું પણ ઇચ્છું કે કુમાર ! તમારા કામમાં તમને વિજય મળે!” ચંદાએ પણ કહ્યું. દીકરા! અહીંથી પાટલીપુત્ર દૂર છે. તેને મુશ્કેલી ન પડે માટે તું સાથે કોને લઈ જવા ઈચ્છે છે વારૂ !” સુનંદાએ કહ્યું. કોઈને નહી માતાજી? હું એકાકી જવા ઇચ્છું છું. તેય વળી ગુપ્ત રીતે ! પિતા મને ઓળખે તેવી રીતે પણ નહી પછી પાછળથી અનુકૂળ સમયે ભલે ઓળખે ! પણ અહીંથી તો ગુપ્ત વેશેજ એક અંધ ગવૈયાના વેગમાં નીકળીને ફરતે ફરતો હું પાટલીપુત્રમાં જઈશ.” દીકરા ! રસ્તામાં તું એક અપંગ હોવાથી ખાવા પીવાની તેને અડચણ પડશે. માટેજ સાથે એક જણને રાખવાથી તેને ઠીક પડશે. ” સુનંદાએ રસ્તાની મુકેલી બતાવી. • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) એને માટે મારી સંગીતવિદ્યાજ મને સાધનભૂત થાઓ ! જે એ સંગીતવિદ્યા અને ખોરાક જેટલુંય નહી અપાવી શકે, તે મહારાજ પાસેથી મોટું સામ્રાજ્ય તે કેમ અપાવી શકશે ? માટે મારો સાથી તો ફક્ત મારી સીતાર જ !” કુણાલે કહ્યું. સમય એવો જ હોવાથી દેવ ઉપર ભરૂસે રાખ્યા વગર છુટકો નહોતે, જેથી વિધાતા ઉપર વિશ્વાસ લાવી કુણાલના વચનને સર્વેએ અનુમોદન આપ્યું. તે પછી એક દિવસે શુભ મહત્ત સાચવતો કુણાલ શરત કુમારીએ મંગલ તિલક કરેલ સામાન્ય ભિક્ષુક ગયાનાં કપડાં ધારણ કરી હાથમાં સિતાર લઈને પાટલીપુત્રને રસ્તે પડ્યો. માર્ગમાં એને ઘણું સારા શકુન થયા. એ શકુનને વધાવતો કુણાલ પિતાના નેહી જનથી અદશ્ય થઈ ગયે. પ્રકરણ ૨૧ મું. અંધ સિતારવાળો. પાટલીપુત્રમાં જાહેર રસ્તા ઉપર હમણાં કેટલાક દિવસ થયાં એક સિતારવાળે નજરે પડે છે. જ્યારે એ સિતાર વાળો સિતારના સૂર સાથે પિતાના કંઠથી મધુરા સ્વર છોડી મુકે છે. ત્યારે એ સંગીતકળા આગળ કિન્નર અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ગાંધ પણ લજજા પામી જાય છે. એવા એ અંધના મીઠા ગાનથી આખું પાટલીપુત્ર ઘેલું ઘેલું થઈ ગયું છે. જ્યારે એ ગાય છે ત્યારે હજારે માણસે એના ગાનમાં લુબ્ધ થઈને સાંભળવા ઉભા રહે છે. સેંકડો કાર્યને પડતાં મુકીને મનુષ્ય એ દેવદુર્લભ ગાન તરફ આકર્ષાય છે. કેટલાક અમીર ઉમરાવો ને સરદાર એનાં વખાણ સાંભળીને પોતાને મકાને બોલાવી એનું ગાન સાંભળે છે. એના સંગીત ઉપર મરી પડનારા લોકોના હૃદયમાં બસ એના સંગીતનીજ ધૂન લાગી હતી. કોઈ કોઈ વાર અમીર ઉમરાવોના ત્યાંથી એને આમંત્રણ આવતું, એ આમંત્રણને માન આપી અંધ સિતારવાળે એમને ત્યાં જઈ પિતાના સંગીતને અદ્ભૂત ચમત્કાર બતાવી –શ્રોતાઓને બેહદ ખુશી કરતો હતો; પ્રસન્ન થયેલા સરદારો, શ્રીમતે એનું નામ ઠામ પુચ્છતા. તેના જવાબમાં પોતે કહેતા કે “હું સુરદાસ છું– અંધ સિતારવાળો છું.” તમારા કુટુંબમાં કોણ છે સુરદાસજી ? ” એના જવાબમાં તે કહેતો કે–“આ સિતાર એજ મારું કુટુંબ છે, મારી અંધાની એ લાકડી છે, જીવનું જીવન છે.” . સારી સારી લાલચ આપી સંગીતના લુખ્ય અમીર એને પોતાને ત્યાં હમેશાં કાયમ રહેવાને લલચાવતા. પણ કોઈને ત્યાં કાયમ રહેવાની એ સિતારવાળે ના પાડતે. કારણમાં જણાવતા કે. “કોઈને ત્યાં રહેવાથી પછી એનું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૬) મન સાચવવાની ઉત્કંઠા રહે છે. ને પ્રભુભક્તિમાં જે ભાવ રહેવો જોઈએ એ ભાવ પછી જ રહે છે. માટે અમે તે પ્રભુનાજ નોકરે કહેવાઈએ, એમને ગમે તેવું કરવા વડે કરીને એ મહાન આત્માના નોકરી બજાવીએ છીએ.” સિતારવાળે એવી રીતે આપ ઘટે એવો જવાબ આપતો, પણ પિતાની મૂળ ઓળખાણ કેઈને આપતે નહીં. જ્યારે એના જીવન સંબંધમાં પૂછવામાં આવતું ત્યારે કહેતા મારૂં જીવન ઘણું ભેદ ભર્યું છે તે હું કોઈને કહીશ નહી, તેમજ મહેરબાની કરીને કેઈએ મારા જીવનને ભેદ પૂછ પણ નહી.” એના આવા જુવાબથી એને નારાજ કરવાને એના જીવન સંબંધી કેઈ એને પૂછતું જ નહી, જ્યાં ત્યાંથી એને ભેજનનાં આમંત્રણ કરવામાં આવતાં. એ આમંત્રણને માન આપીને પોતે તેમને ત્યાં જતો પોતાના સંગીતથી એમને પ્રસન્ન કરતો હતો. અમીરે એની આગળ સેટથું મુકતા પણ એ પોતે માયાનો સ્વીકાર કરતા નહી, ને ત્યાગની મહત્તાનું બધાને ભાન કરાવત એ ભેજનમાંજ સંતોષ માનતા હતા. વિશાળ પાટલીપુત્ર નગરમાં રંકથી તે અમીર પર્યત દરેકને ઘેર આ અંધ સિતારવાળાના ગાનનાં વખાણ થવા લાગ્યાં. એક દિવસ સમ્રાટ અશોક દરબારમાં બેઠા હતા. બધા અમીર ઉમરાવો ને સરદારે પિતપોતાને ગ્ય આસન ઉપર બેઠેલા હતા. તે અવસરે રાજકાર્યથી પરવાર્યા પછી કંઈક નવા જુની વહીઓ વંચાતી હતી. તેવામાં એક મંત્રીએ કહયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૭૭) આહા ? મહારાજ ? હમણાં થોડા દિવસથી નગરમાં એક ગવા આવ્યો છે, શું એની ગાન કળા ? દેવ? આપણું આખું નગર એણે દિવાનું બનાવ્યું છે.” ખરી વાત છે મહારાજ? મને તો લાગે છે કે એ કોઈ ગંધર્વ છુપાવેષમાં આવ્યું હશે અથવા તો એને કદાચ ઇષ્ટ દેવનું વરદાન હશે! નહીતર આવું સુંદર ગાઈ શકે નહી. એ સંગીતને મીઠે સુર કાનમાં પેઠે કે બસ એની પાછળ એવી તે તાલાવેલી લાગે છે કે દિલ એમાંજ લુબ્ધ થઈ જાય છે.” બીજાએ કહ્યું. છતાં અફસોસ ? એવા સુંદર અને કળાવંત પુરૂષને દુષ્ટ વિધાતાએ આંધળે બનાવ્યો છે.” “આપણું નગરને છે કે બહાર ગામથી આવેલે છે?” મહારાજે પૂછયું. છે તે કોઈ પરદેશી ગરીબ-મુફલીસ ! છતાં ગાન કળા એની અનુપમ છે. એ ગાન શકિત આગળ ગંધર્વોપણ અવશ્ય હારી જાય.” પ્રધાને કહ્યું. અરે! હારી ગયા એમજ કહાની! નહીતર એ ગંધ શામાટે માનવોની દષ્ટિ આગળથી અદશ્ય થઇ ગયા વા ! આના સુંદર ગાનથી લજજા પામીને બિચારા એતે હવે પાઈજ ગયા!” એક કવિએ કહ્યું. એના બોલવાથી સભામાં હાસ્ય પ્રસરી રહ્યું. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮ ) : રાજા હસ્તે “શું એવું એનું સુંદર ગાન છે? તો આપણે પણ એને અહીયાં સંગીત કરાવવાને બોલાવીએ. ” “આપ એક વખત એના મુખમાંથી નિકળતું મધુરં સંગીત શ્રવણું કરશો તો આપ એને જવાજ નહી . વારંવાર એનાં ગાન સાંભળવાની આપની આતુરતા વૃદ્ધિ પામશે. ” એક સામંતે કહ્યું. તો આપણે એને સારે દરમાયો આપીને નોકરીએ રાખી લેશું ” રાજાએ કહ્યું. અરે ! એને ભેટ આપીએ છીએ પણ એ લેતો નથી તો પછી કરી રહેવાની તે વાત જ શી ?' બીજે સામંત બોલ્યા. શું નોકરીએ રહેવા ના પાડે છે !” રાજાએ પૂછયું ઘણેજ નિર્લોભી અને ત્યાગવૃત્તિવાળે છે મહારાજ ! ભેજન માત્રથી જ સંતોષમય જીવન ગાળતો એ રાતદિવસ પ્રભુની ભક્તિને બહાને પિતાનું સંગીત છેડી મૂકે છે” કોઈ બીજાએ કહ્યું. ઠીક છે આપણે પણ એ સંગીત સાંભળશું ત્યારે.” એમ કહીને રાજાએ પ્રતિહારીને તેડી લાવવાનો હુકમ કર્યો. રાજાને હુકમ સાંભળી પ્રતિહારી એને બેલાવવાને ચાલ્યા ગચા. એ આંધળો હોવાથી એને માટે ચક નંખાવ્યો, કેમકે રાજાઓ હીન અંગવાળા પુરૂષનું મુખ જોતા નથી. પડદામાં રાણુઓને બેસવાની સગવડ કરી ત્યાં સતારવાળો આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ (૭૯) પહે. રાજાની નજરે ન પડવા દેતાં એને પ્રતિહારી એની બેસવાની જગાએ લઈ ગયો ત્યાં એને બેસાડ્યો. હવે ગંધર્વોની સંગીત લમીને તિરસ્કાર કરનાર આ અંધ સતારવાળાને ગાવાને હુકમ થયે, હજારો માણસ સભામાં વિદ્યમાન છતા કાંકરી પડે તો સંભળાય એવી શાંતિ હતી. હજારો ને એ સતારવાળાના શરીર તરફ ચાટેલાં હતાં. સતારવાળે જે સમયની રાહ જોતો હતા તે સમય અત્યારે આવી પહોંચે હતો. જેને માટે એણે આટ આટલે પરિશ્રમ સહન કરી મહેનત ઉઠાવી હતી, તે વિષમ પરિક્ષાની અત્યારે કસોટી થવાની હતી. આજ દિવસ એને મન ઘણે મહત્વનો હતો. ક્ષણ પછી શું થવાનું છે એની આખી સભામાં કોઈને પણ ખબર નહોતી, છતાં સતારવાળો પિતાનું ધ્યેય સમજતો હતો. જેથી તે પિતાની ઉચમાં ઉચ્ચ ગાયન કળા અજમાવી મહારાજને પ્રસન્ન કરવાનો ઈરાદો રાખતો હતો. પ્રયત્ન એને હાથ હતો ફલ તે દેવાધિન હતું. સતારવાળાએ તૈયાર થઈ ક્ષણવારમાં સર્વની અજાયબી વચ્ચે પ્રભુભક્તિમાં વધારો થાય એવા સંગીતના સૂર છેડી મૂકયા. દાદર. માઢ મૈરવી. હે જીવન સ્વામી, પ્રતિદિને, તુજ સામે ઉભે રહે. હે ભુવનેશ્વર, કરજેડી, તુજ સામે ઉભે રહું; હે જીવન નમ્ર દ્રિગે પ્રેમાશ્રુ ભરી, તુજ સામે ઉભે રહું. વીર વીર જપી એકાંતે, પ્રભુ સામે ઉભો રહે છે જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૮) સમસ્ત જગ માનવની વચ્ચે, તુજ સામે ઉભે રહું. હે જગ બાંધવ રાજ રાજેશ્વર, તુજ સામે ઉભે રહું; હે જીવન ભવરણના આ કર્મ કિનારે, તુજ સામે ઉભે રહે. આ ભવમાં મમ કાજ પુરૂ થતાં, તુજ સામે ઉભો રહું; | હે જીવન પોતાની જેટલી કળા હતી તે સતારવાળાએ ઉપરના ગાનમાં ખચી નાખી. પ્રભુ ભક્તિનું રસ ભર્યું એ શાંત રસ પૂર્ણ ગાન અત્યારે અદ્દભૂત હતું. સકળ સભા આ ગાનમાં લુબ્ધ હતી. ગાનારે પોતાની ગાન શક્તિથી સમર્થ વીરા હદમાં પણ પ્રભુ ભક્તિનો રસ જાગૃત કર્યો હતો. પોતાને આંખ હતા તો જોઈ શકત કે મેરલીથી મુગ્ધ થયેલ સર્પ એક ચિત્તે ડોલ્યા કરતો જેમ બીજુ ભાન ભૂલી જાય છે, સંગીતના તાનમાં લુબ્ધ થયેલું હરણીયું જેમ જંગલમાંથી ખેંચાઈને નગરમાં આવે છે, તેવીજ રીતે બધી સભા એના ગાન ઉપર ફીદા હતી–મુગ્ધ હતી. ખુદ સમ્રાટ અશોકવર્ધન પણ એ કંઠની માધુર્યતા ઉપર, ગાવાની શલી ઉપર અને ગાનના પ્રભુ ભક્તિથી ભરેલા ઉચ્ચ ભાવ પર મુગ્ધ થયા. હતા. મેટા પુરૂષોની-સમર્થ પુરૂષની પ્રસન્નતા કે ગુસ્સો વ્યર્થ જતાં નથી, મહારાજે તરત જ પ્રસન્નતા પૂર્વક સતારવાળાને વરદાન માગવા કહ્યું. એનો મનોરથ હવે પૂર્ણ થવાની તૈયારીમાં હતું એમ એને લાગ્યું. રાજાનું વરદાન સાંભળી સતારવાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૮૧) આય ગીતિ. પ્રબળ પ્રતાપી નરપતિ, મર્યવંશના આદ્ય પુરૂષ રાજે, ચંદ્રગુપ્ત પૃથ્વીપતિ, બિંદુસાર પછી અશક શ્રી ગાજે, પિતુ આજ્ઞાને પામી, લોચન જેણે અર્પણ કરી દીધાં, કુણાલ આજે આવી, પિતા પાસે કાકિણી માગે.” વરદાનમાં કુણાલે પોતાના વંશનું વર્ણન કરતાં કાકિણીની માગણી કરી. તે સાંભળીને મહારાજા અશોક એકદમ ચમકી ઉડ્યો અને બે. “ઓહ! તું કેણ કુણાલ? ” હા પિતાજી? તમારી આજ્ઞાને લેખ જોઈને જે પોતે અંધ થયો હતો એજ આ કુણાલ !” સતારવાળે પિોતાની ઓળખ આપી. રાજાએ સફાળા ઉઠીને પડદો દૂર કરી નાખ્યું. પિતાના પુત્રને જોઈ ઓળખીને આંખમાંથી અશ્રુ પાડતાં એને પોતાના ખેાળામાં બેસાડી નેહપૂર્વક કહ્યું. “આહા પુત્ર! એ બધું કેમ બની ગયું તે કાંઈ સમજાતું નથી. મેં તે ફક્ત તને અભ્યાસ કરવાને લખ્યું હતું છતાં દુર્દેવે મોટો અનર્થ કરી નાખે !” આ ઘટના જોઈ આખી સભા આશ્ચર્ય પામી ગઈ. કયાં એક સામાન્ય અંધ ગવૈયો ને કયાં યુવરાજ કુણાલ. આહા ! શું વિધિની ઘટના ! પિતાના વચન સાંભળી કુણાલ સમયે કે “ પિતાને કયાંથી ખબર હોય કે એ મારી ઉપર માતા તિષ્યરક્ષિતાનું કાવવું હતું! ખરે! પણ મારે અત્યારે એ વાત કરવી નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૨ ) ,, પણ મારે મારૂં કામ કાઢી લેવું. એને અનાથ નિષ્ફળ થશે તા એ જીવતાં મુવા જેવી છે. પછી એને મારવાવડે કરીને શું! “ પિતાજી! બનનાર ઘટના બની ગઇ. એમાં હવે હર્ષ શાક શું ? જેવું મારું ભાગ્ય. "" "" “ હા ! રાત દિવસ એ ભૂલના મને પશ્ચાત્તાપ થાય છે. અરે ! એનું પ્રાયશ્ચિત્ત શુ કરું ? ” બેટલ ! પુત્ર ! તારૂ હું શુ પ્રિય કરૂં ? ” (૮ બાપાજી ! મેં આપની પાસે વરદાન માગ્યુ છે તે કાકિણી આપો ? એટલે ખસ છે? ” કુણાલે કહ્યું. ” “ હે વત્સ ! હું પ્રસન્ન થયાછુ તા કાંઇ સારૂ માગીલે એક કાકિણીમાં તે શું માગ્યું ?” રાજાએ કાણીના અર્થ ન સમજવાથી કહ્યુ . ,, “ દેવ ! યુવરાજે કાંઇ સ્વલ્પ માગ્યું નથી. એમણે જેટલુ આપની પાસે છે એ બધુય માગી લીધુ છે ? મંત્રીઓએ કહ્યું. tr એટલે શુ` રાજ્ય માગ્યુ છે અણુ ?” રાજાએ પૂછ્યું. “ હા દેવ, કાકિણી એ રાજપુત્રાનુ રાજ્ય કહેવાય ! ” મંત્રીઓએ ખુલાસા કર્યા. "" દિકરા, તું રાજ્યને શું કરીશ ? કારણ કે તને રાજ્ય મળે તાપણુ તું ચક્ષુ રહીત હાવાથી એ રાજ્ય બીજાને સ્વાપીન થવાનું. મેં તેા તને પ્રથમથીજ રાજ્ય આપવાના નિશ્ચય કર્યા હતા, પણ દુĚવે મારા એ મનારથ નિષ્ફળ કર્યો. રાજાએ ખેદ પામતાં કહ્યું. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૩) પિતાજી ! ખેદ ન કરશો. હું આપને એક વધામણી આપું છું કે મારે પુત્ર થયો છે. તે રાજ્ય કરશે !” કુણાલે શંકાનું સમાધાન કર્યું. શું તારે પુત્ર થયે ! ક્યારે થયે દિકરા ! હર્ષ પામતાં રાજાએ કહ્યું. પિતાજી! “સંપ્રતિ” હમણાંજ થયો છે.” શું હમણું !” “હા.” અત્યારે તે ક્યાં છે દિકરા?” “આપે આપેલા મારા ગામમાં. ” બીજે દિવસે રાજાએ તરતજ ઘેડેસ્વાર સહીત મંત્રીએને એ બાલકુમારને તેડવાને મોકલ્યા. ને તેમની સાથે થોડા દિવસમાં બાલકુમાર શરત્ કુમારી, સુનંદા, ચંદા વગેરે પરિવાર આવી પહોંચે. રાજાએ ધામધુમથી બાલકુમારને પ્રવેશ મહોત્સવ કર્યો ને એનું નામ પણ “સંપ્રતિ ” ઉપરથી સંપ્રતિ” જ કાયમ રાખ્યું. | દશ દિવસ વિત્યાબાદ મહારાજ અશોકવર્ધને સ્તન પાન કરતા એ બાળકુમાર “સંપ્રતિ”ને મહોત્સવપૂર્વક તપ્ત નશન કર્યો. ઘણા કાળે સુનંદાની હૈયાની ઉમેદ એવી રીતે પરિપૂર્ણ થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪) પ્રકરણ ૨૨ મું. ખેંચાખેંચ. “આહા! આતે અણધાર્યું બની ગયું! અરરર ! ભુંડી થઈ ! દેવે મારી આશાને કીલ્લે જડમુળથી ઉખેડી નાંખે; જે રાજ્ય લેભની ખાતર કુણાલની આંખ ફડાવી મારા પુત્રને મેં તાજ અપાવ્યું. છતાં જુઓ તો ખરા દેવની શું રમત છે ! આપણું ધારેલી આશાઓ એ દુષ્ટ ધુળધાણું કરી નાખે છે. એક કટ દૂર કર્યો તે વળી આજે બીજે ફૂટી નીકળ્યો. અરે! મહારાજે તો એને રાજ્યપણ આપી દીધું હવે એને રાજ્યભ્રષ્ટ શી રીતે કરી શકાય? આ દુનીયામાંથી એ રવાને થાય તો આપણું કામ થાય !” ઈત્યાદિક વિચાર કરતી એક સુંદર રમણ પિતાના આલીશાન ભવનમાં ઉદાસ ચહેરે પલંગ ઉપર પડી હતી. આજે એની ચિંતાને પાર નહોતો. કઈ રીતે એને સુખ નહોતું જેથી આવા મુશ્કેલીના સમયમાં કેદની સલાહ તે લેવી જ જોઈએ. એણે નંદનાચાર્ય પાસે જવાનો વિચાર કર્યો. પણ વળી એને વિચાર થયો કે એ રૂપલબ્ધ સાધુ તો પિતાને આશક બન્યો હતે. કેટલીક વખત એને હાથ તાલી આપીને પિતાનું શિયલ બચાવ્યું હતું. એવા એક વ્યભિચારી પુરૂષ પાસે જવાને એનો પગ ભારે થયે હતા. જે પિતે પિતાનું શિયલ એને આપે અને પોતાને હૈયાને માનિતે બનાવે તેજ એ સાધુ એનું કામ કરે તેમ હતું. શું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૫) શિયલનો ભંગ કરે એ મને પરવડે છે? કદિ નહી. એની કા મણ ભરી આંખો અને એના ચેનચાળા એ બધા તે તબાહ છે. પણ ત્યારે શું એ દુટે બધા ઘાણ બગાડર્યો હતો કે ! જે કામ કરી શકે છે એજ બગાડી શકે છે. એક દિવસ એણે કહેલું કે તમારું કામ મેં સિદ્ધ કર્યું છે તે ઝટ હવે પાર પડી જશે. મને ખબર નહી કે એની આવી કાળી દાનત હશે, આ તો પાછળથી માલુમ પડયું. એ સુવે તે દિવસે બોલતો હતા તે બધું વ્યંગમાં બોલતો હતો. એ હવે સમજાય છે, પિતાના કામમાં નિષ્ફળ જવાથી એણે તો ઘાણ નહી બગાડ હોય. માટે એ સંબંધી એની સાથે વાતનો ખુલાસો કરવા જોઈએ. જોઈએ તે ખરા કે એ શું ખુલાસો આપે છે. એ જાણ્યા પછી આગળ શું કરવું એની કાંઈક સમજ પડશે.” તરતજ એ કપડાં પહેરીને સજજ થઈ ગઈ. કલ્યાણ નામની પિતાની દાસીને લઈને તે રથમાં બેસીને બેધમંદિર તરફ રવાને થઈ ગઈ નંદન આચાર્ય પણ પોતાની મનાવૃષ્ટિમાં નિષ્ફળ જવાથી તિરક્ષિતા ઉપર ગુસ્સે થયો હતો. દુનીયાનું સુંદરમાં સુંદર ગણાતું આ સંદર્ય એક વખતે પણ પોતાના ઉપગમાં ન આવે એ ખચીત એને મન અતિ દુ:ખદાયક હતું. એ વારંવાર ખાનગી રીતે તિગરક્ષિતાને તેડાવતે. પણ એ સુંદરી ચેતી ગયેલી હોવાથી હવે એના પાશમાં આવતી નહી જેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ' (૧૮૬) નંદન નાશી પાસ થયે હતો. બીજીકથી યુકિતથી એ રમણીને પોતાની કરવી. એ માટે તે અનેક કલ્પનાઓ કરતો. પણ એ હવાઈ વિચારો એના હવામાં જ મળી જતા હતા. કેઈ દિવસ ભીક્ષા લેવાને બહાને તે તિષ્યરક્ષિતાના મહેલમાં આવતા, પણ તિગરક્ષિતા એને દૂરથી જોતાંજ પોતે આઘી પાછી થઈ જતી ને દાસી માર્ફતે એને ભિક્ષા અપાવી પાછો વાળતી. પ્રસંગે એની નજરે ચડતી તો સાવધાનતા પૂર્વક એણે પૂછેલા પ્રશ્રનોના જવાબ આપીને ઉડાવતી હતી. ખાટી આશા આપી વિદાય કરી દેતી હતી. એ વર્ષોની આગ એના હૈયામાં ધુંધવાયા કરતી હોવાથી એણે પણ ઝટ એનો નિકાલ કરી દેવાને વિચાર કર્યો. “હવે ફક્ત એકવાર પ્રસંગ મેળવી તિવ્યરક્ષિતાની મુલાકાત લેવી એ શું કહે છે તે સાંભળવું. જે મારી માગણી સ્વીકારે છે તે ઠીક છે નહીતર પછી કોઈ ઉપાયે એને સપડાવી દેવી. બળાત્કારે પણ એના મધુરા વનને સ્વાદ તે ચાખ ! બસ ફકત એક જ વાર મારા બ્લોગમાં એ આવે તો થયું. હું એને પૂછી જોઈશ. “એ સુંદર સ્ત્રી? ફક્ત એકજ વખત મારું મન રાખ ! ને તારા આ મધુરા અનુપમ ખીલેલા વનનો સ્વાદ ચખાડ? કે જેથી દીર્ધકાળથી લાગેલી મારા હૈયાની તાલાવેલી કાંઈક નરમ પડે–શાંત થાય !” મારી પ્રાર્થના એ સ્વીકારશે તો તે ઠીક છે નહીતર પછી...” એમ વિચારતાં જ એની આંખોના ભવાં ચઢી ગયાં. શરીર કેધના જુસ્સાથી કંપવા લાગ્યું. અગ્નિના તણખા ખરતા હોય એમ આંખમાંથી અગ્નિની જવાળાઓ ખરવા લાગી. ચહેરો બહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૭) મણે થઈ ગયો. એણે હદયમાં કંઈક અપૂર્વ નિશ્ચય કર્યો. નહિંતર હું એને જાનથી મારી નાખીશ. પછી ભલે એ સમ્રા અશેકની માનિતી હોય ? તેથી શુ ? અશક ભલે મને ફાંસીને માંચડે લટકાવે પણ એક વખત ત. જે મને નાસીપાસ કરશે તે અવશ્ય હું એની ખબર લઈશ. પણ હવે એને મળવું કેવી રીતે? એજ મેટી પંચાત છે. અહીં બેલાવતાં આવતી નથી. ભીક્ષાને નિમિત્તે રાજમહેલમાં જાઉં છું તો મને જોતાં જ આઘી પાછી થઈ જાય છે. અથવા તો કદાચ મળે તોપણ ત્યાં ખુલાસાથી વાત કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. કેમકે દાસીઓ આસપાસ બધે ફરતી જ હોય. કઈ રીતે એનું ધ્યાન પહોંચ્યું નહીં જેથી કોઈ અનુકુળ સમયની નંદન રાહ જેવા લાગે. કેટલાક સમય એ સ્થીતિમાં પસાર થઈ ગયે ને તે દરમિયાન ઉપર પ્રમાણેની ઘટના પાટલીપુત્રમાં બની ગઈ. દેશદેશમાં સંપ્રતિને રાજ્યપ્રાપ્તિની વાત જાહેર થઈ ગઈ. પાટલીપુત્રમાં તો આ અપૂર્વ ઘટનાથી સર્વેના મનમાં અતિ આશ્ચર્ય થયું હતું. નંદન આચાર્યે પણ આ વાત સાંભળી હતી. જેથી તિરક્ષિતા ઉપર ફટકો પડ્યો જાણી પતે પણ હૈયામાં ઘણા ખુશી થયે. આ ઘટના બન્યા પછી નંદનને લાગ્યું કે “હવે કદાચ એ સ્વાથી ઓરત પાછી ફરીને કંઈ પણ પૂછવાને પોતાની પાસે આવે તો આવે ! હવે તે જે કદાચ આવે તે પહેલાં એના વૈવનને બહાર લઈ પછીજ એનું કામ કરવાની કબુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૮ ) લાત આપું, એ તા દુનીયામાં સીધી આંગળીયે તે હી નિકળતુ હશે. ? કાઇ કાંઇ કેાઈના ઉપર ઉપકાર કરી દેતું નથી. આ સ્વાથી જગતમાં તા સ્વાર્થ માટેજ અધી મારા મારી થાય છે. પેાતાને જો સ્વાર્થ હાય તા પગે પડતા આવે અન્યથા તા કાની કાને પડી હાય. તેા પછી આપણે પણ દાવ આવે તે સાગટી મારવા જરાય ચુકવુ નહી. એવી વિચાર સૃષ્ટિમાં નંદન વિહાર કરતા હતા. એવામાં દાસીએ આવીને નંદન આચાને પગે લાગી સમાચાર આપ્યા કે “મહારાણી તિષ્યરક્ષિતા આપને દર્શને પધારે છે. "" તિષ્યરક્ષિતાનુ નામ સાંભળી નંદનના કાના ચમકથા. “એ સ્વાથી આરત પાછી આવી તે ખરી ! જોઉં તા સહી કે એ હવે કઇ મતલબ મારી પાસેથી સાધવા ઇચ્છે છે ! ” તે નિધ્ધિ તમને એ રમણીના આવવાની રાહ જોતા બેઠા એટલામાં તિષ્યરક્ષિતા આવી પહોંચી. કલ્યાણીને ખારા નજીક એસાડી સાવધપણે તિષ્યરક્ષિતા અંદર આવી મહારાજને નમી “ મહારાજ ! શાતામાં છેને ? ” ,, ઃઃ “ આવેા તિષ્ઠરક્ષિતા ! આજે ઘણે દિવસે કાંઇ રસ્તા તેા નથી ભૂલ્યાંને ? ” નંદને ઠંડા આવકાર આપ્યા. દર “ ના ! ના ! ખાસ ચાલી ચલાવીને આપને દર્શોને આવી છું, કાંઇક આપને પૃષ્ટવા આવી છું. ”તિષ્યરક્ષિતાએ એ ઠંડા આવકારનું આમંત્રણ સ્વીકારતાં કહ્યું. .. એસા ! ખુશીથી તમે પૂછી શકે। . મારે ચેાગ્ય કામ ફરમાવી શકેા છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ( ૧૮૯) “ગુરૂવર ! આપણું ધારણું બધી ધૂળ મળી ગઈ. જોયું ને?”રાણુએ શરૂઆત કરી. કઈ ધારણા વારૂ !” અજાણ્યો થઈને સાધુ બો. શું એટલીવારમાં તમે ભૂલી ગયા કે? આંખ ફડાવી એક પીડા પતાવી તો વળી બીજી પાછી ઉભી થઈ! મહારાજે તો પેલા આંધળાના દિકરાને રાજ્ય પણ આપી દીધું.” “એથી શું? મહારાજે એમાં ખોટું શું કર્યું છે? એ બધું મારી મરજીથી થયું છે. ” સાધુ મર્મમા બોલ્ય. “એટલે ! તમારી મરજી કેમ ! મહારાજ? મહેંદ્ર તે તમારે દિકરો કહેવાય ! તમારા દિકરાના હિતમાં તમારે તત્પર રહેવું જોઈએ.” “મહેદ્ર મારો દિકરો ! છટ? શું તું મને મીઠાં મીઠાં વચનથી છળવા આવી છે.” તિષ્યરક્ષિતા ! હોંશીયાર ! હું એક વખત તારા વચનમાં લોભાઈ ગયે હવે નહી ? મહેન્દ્ર તો અશોકનો દિકરો ! એમાં મારે શું ? ” સાધુએ તિષ્યરક્ષિતાના કાન ચમકાવ્યા. તમારે કેમ શું ? એની કાળજી તો તમારે જ રાખવી પડશે. એ સંપ્રતિને રાજ્ય મહારાજે કેમ આપ્યું હશે તે તમે જાણે છે કે?” એમાં જાણવું'તું શું વળી! તમને કહ્યું નહીં રાણી છેકે મારી મરજીથી એ બધું બન્યું છે. આજસુધી ભવિષ્યના પડદામાં છુપાયેલું તેજ આજે પ્રગટ થયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) પણ શા માટે તમારે આમ કરવું પડે છે. તે જણવશ જરી? ” “તમારી બેવફાઈની શિક્ષા કરવા માટે? મેં તમારું કામ કરી દીધું. તમારા ભાગ્ય સારૂ મેટું પરિવર્તન કરાવ્યું, છતાં રાજી! તમે મારી કદર તો આવી જ કરી ! અરે એક વખત પણ તમે....” સાધુ આગળ બોલતા અટકી ગયે. “તો શું આટલો બધે હદથી પણ વધારે તમારા હદયમાં મારે માટે પ્રેમ ઉભરાઈ રહ્યો છે ગુરૂજી! તમે સાધુ થયા. તમારે તો પરોપકાર એને જ તમારું જીવન બનાવવું જોઈએ? “તો શું ત્યારે સ્ત્રીઓ પણ પરોપકાર ન કરી શકે વાર? પારકાના હૃદયનું દુ:ખ દૂર કરવું એ શું પરોપકાર ન કહેવાય? પણ એ કરતાં સ્ત્રીઓને શિયલ વ્હાલું હોય છે. વળી તમે જાણે છે કે કદાચ મહારાજ જાણે તે તમારી ને મારી જીવતાંજ ચામડી ઉતરાવે કે બીજું કાંઈ? તે તમારો ખાલી ખ્યાલ છે. રાજ્યકારભારમાં ડુબેલા મહારાજને શી પરવા છે કે તમે કયાં પડ્યાં છે ! અને શું કરો છો ? જુઓની ‘કુણાલ આંધળે થયો એ તમારી વાત વર્ષોનાં વર્ષો વહી ગયાં છતાં કંઈ પણ જાણી શકયું છે ?” પણું મારા કરતાંય સુંદર કોઈ મારી દાસી તમારી પાસે મોકલું છે? મારા કરતાં તે તમારી અધિક સેવા કરશે. જે મારાથી નહી બને તે એ તમને આપશે.” દાસી તે દાસી ! મીઠું કદિ સાકરની બરાબરી કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ (લ) જાય એ બની શકે કે ? કીડી કયારે પણ કુંજરથી હરીફાઈ કરી શકે છે? રાણજી! આજ વર્ષો થયાં તમારા વિયેગથી હું ગુરી રહ્યો છું તમારા વિના મારા અંતરમાં કોણ જાણે કે શું થાય છે; છતાં તમે તો તમારો સ્વાર્થ સર્યો એટલે વૈદ વેરી?” “ ઠીક એતો, પણ હવે તો તમારે એક કામ કરવું પડશે સમજ્યા ? ” “અને તે કામ?” આ સંપ્રતિને રસ્તો સાફ કરવાનું ! ચાહે તે કઈ ઉપાય બતાવો અથવા તો તમે પોતે જ એ માથે ? ” “એ મારાથી નહી બની શકે ! મહારાણીજી! ” હું કહું છું કે તમારે બનાવવું જ પડશે શું કહે છે!” તમે કાંઈ મારાં સ્ત્રી નથી કે મને આવી રીતે હુકમ કરી શકે ?” શું ત્યારે તમે ના પાડવા ઈચ્છો છો ?” હા ! એક રીતે તમારું કામ કરું? અને તે તમે મારાં થાવ એ રીતે ?” “કેણ હું?” રાણી કંઈક ગર્વ પામતી બોલી. હા ? તમે ? ” ઠીક છે. આપણું કાર્ય સત્વર સિદ્ધ થશે પછી તમે કહેશે એમ હું કરીશ પછી કાંઈ?” “રાણું? હજી પણ શું તમે વાજાળ ચલાવી રહ્યાં છે. તમારા વચન ઉપર મને ભરૂ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) હું તમને વચન આપું તો ? આટલીવાર ફરીને ખાતરી કરી જુઓ?” “પણ એવા વચનનું શું કામ છે. આને અત્યારે જુઓ કેવી એકાંત છે–શાંત છે. પછી તમારું કામ હું સત્વર કરી દઈશ.” “અત્યારે તો ન બને ? એવું ખાનગી કામ તો રાતના ઠીક પડે ? ને તેય વળી એકાંતે ! ” તે ભલે એકાંત ! મારી કયાં ના છે! તમે કહે ત્યાં સેવક સેવામાં તૈયાર છે.” શું તમારી એજ ઈચ્છા છે ત્યારે ?” હા ? તે સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે મારૂં મન નહી મનાવો ત્યાં લગી હું કાંઈ પણ કરવાનો નથી. સારૂ થયું કે તમે આવી ગયાં નહીતર હું તો એટલે બધે ગુસ્સે થઈ ગયે હતો કે તમારી વાત મહારાજને કહી નાખત ! તમને એ ગુન્હાની નસીયત કરાવત ! ” રાણી એ સાંભળીને વિચારમાં પડી. “ઠીક છે. ત્યારે પાટલીપુત્રની બહાર ગંગાના તટ ઉપર વૃક્ષોની ઝાડીમાં જીર્ણ થઈ ગયેલું પેલું બુદ્ધ ભગવાનનું મંદિર છે. ત્યાં પહોરરાતના મારી રાહ જોજે. હું લગભગ પહાર રાત વીત્યાબાદ આ વીશ. મધ્યરાત્રી સુધીમાં તો અવશ્ય આવીશ?” રાણીએ જણાવ્યું અને તે પછી ત્યાંથી કલ્યાણને લઈને ચાલી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૩) પ્રકરણ ૨૩ મું. કાળીરાતે. પ્રહર રાત્રી લગભગ વહી ગઈ હોવાથી જગત અત્યારે ઘણુંખરૂં શાંતિમાં આરામ લેતું હતું. પ્રવર્તીમય પાટલીપુત્ર શહેર આખા દિવસની ધમાચકડીથી થાકીને શાંતિને સ્વાદ ચાખી રહ્યું હતું. છતાં કવચિત કવચિત મનુષ્યને અવરજવર હજી જણાતે હતે. એવા સમયમાં રાજમહેલના છુપા દ્વારમાંથી એ સ્ત્રીઓ નિકળી. એકને વેષ અદ્ભુત હતા જ્યારે બીજીને સામાન્ય; છતાં બન્ને સરખી ઉમરની ને એકજ ઘાટની હતી. એ બનેને આકાર એ તે લગભગ મળતો હતો કે બન્નેમાંથી એકને ઓળખી કાઢવી એ અશક્ય હતું. પેલી સામાન્ય જણાતી ચતુર સ્ત્રી બીજી સુંદર વસ્ત્રાભૂષણોથી સુસજજીત સ્ત્રીને બધે પાઠ શીખવ્યો હતો. અત્યારે એ પોતે દાસી બની ગઈ હતી. દાસીને પિતાને પહેરવેશ આપીને પોતા સમાન બનાવી હતી. હરબાને કાર્ય સાધવું એ એનો મંત્ર હતો. એના મનમાં દ્રઢ ખાતરી હતી કે એ સાધુ કઈ પણ મંત્ર તંત્ર વડે કરીને પિતાનું કાર્ય સિદ્ધ કરી આપશે. માટે કેઈપણ રીતે અંધકારને લાભ લઈ એને છળવાને એણે વિચાર કર્યો હતો. જેથી એ સામાન્ય જણાતી સ્ત્રીએ આ યુતિ શોધી કાઢી હતી. એ સામાન્ય સ્ત્રી તે અશકની પટ્ટરાણી તિષ્યરક્ષિતા હતી. બીજી ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૪ ) એની એક દાસી હતી. પેાતાનાજ સરખા આકારવાળી દાસીને બધા પાઠ સમજાવી પેાતાના પાઠ ભજવવાનું કાર્ય અને સાંપ્યું હતું. અત્યારે એ પ્રપંચ નાટકના પાઠ ભજવવાને આ બન્ને સ્ત્રીએ વેશ બદલીને નગર બહાર ગંગાના તટ તરફ ચાલી. તેએ ચાલતી ચાલતી એક વૃક્ષની ઘટા પાસે આવીને અટકી અને ત્યાંથી આસ્તેથી એ ઝાડાની ઘટામાં થઇ એક જણ મંદિર પાસે આવી પહેાંચી. એમની પછવાડે એક પ્રચંડકાય પુરૂષ પાછળ થયેા. આવી માઝમ રાતે નગરની બહાર આ બે સ્ત્રીઓને એકાકી ચાલી જતી જોઇ એને કંઇક આશ્ચર્ય થયું! એ કયાં જાય છે જોઉં તા ખરા, એમ ધારી એ પણ એ સ્ત્રીએ ન જાણી શકે એમ પાછળ થયા. અંધારી મીણ જેવી રાત્રી જગત ઉપર જામી રહી હતી, અત્યારે સર્વે નિદ્રાના વશમાં શાંતિ અનુભવતાં છતાં એવા પણ જતુએ જગતમાં ગમે તે કાળે વિદ્યમાન હાય છે કે એમને દિવસે તે શું પણ રાત્રેય શાંતિ હેાતી નથી. છુપાવેશ ધારી પુરૂષે એ સ્ત્રીઓને આળખવાને ખૂબ મહેનત કરી પણ વ્યર્થ એ કાણુ છે તે એના જાણવામાં આવ્યુ નહિ. પણ એટલું તેા જાણી શકયા કે એ સારા કુળની સ્ત્રીઓ હતી. ત્યારે આવી મધ્યરાતે તે આવા એકાંતમાં કયાં જતી હશે એ એના મગજમાં શકા ઉદ્ભવી. “ શું જારી વિજારી રમવાને તેા નહી જતી હાય !” પ્રણયની આગ હૃદયમાં એવી તીવ્ર હાય છે કે એનાથી અંધ થયેલ પુરૂષ કે સ્ત્રી એને એમાંજ એકાગ્ર ચિત્ત દાય છે. તે સિવાય બીજું કઇ એને સુઝતું નથી. હૃદયમાં એ કામદેવના મંત્રનું સ્મરણ કરતાં દિવસ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૯૫) રાત કંઈ જોતાં નથી. જે સ્ત્રીઓ દિવસે કાગડાને દેખીને ભય પામે છે એવી સ્ત્રીઓ રાતે નર્મદા તરી જાય છે. સ્ત્રીના હદયનો પાર કઈ પામ્યું છે ? આહા? જુઓ તો ખરા કેવી રીતે નિર્ભયપણે તે પેલા જીર્ણ મંદિર તરફ ચાલી જાય છે. એ અબળા નારી કેટલી સબળા છે તેને આ પ્રત્યક્ષ દાખલોજ બસ છે. બિચારો એને પતિ તો કયાંય નિદ્રામાં ઘોરતા હશે. લોકોમાં કહેવાય છે કે મીઠામાં મીઠી ચીજ વિષય રસ છે તેને આ સાક્ષાત્ નમુનો? વળી લેકમાં પણ એવી કિવદંતિ પણ સંભળાય છે કે – આભા ગાભાને વર્ષાકાળ, સ્ત્રી ચરિત્રને રોતાં બાળ, તેની જે કોઈ પરિક્ષા કરે, સહદેવ જોશી પાણી ભરે. આકાશમાં શું છે? એ શી વસ્તુ છે? કેવું વિશાળ છે? વગેરેની તેમજ ગર્ભમાં રહેલે બાળક પુત્ર હશે કે પુત્રી તેમજ એ કે થશે. વર્ષા કયારે વરસશે, તેમજ સ્ત્રીઓનાં હદય અને બાળકોનું રડવું એ કઈ જાણી શકે છે? અલ્પબુદ્ધિવાળા મનુષ્ય આ પાંચ વાતોને પાર પામી શકતા નથી. આહા, સારા કુટુંબની સ્ત્રીઓ પણ વિષયને વશ થઈને ચામના સ્વાદની ખાતર કેવી નીચે પ્રવૃત્તિ કરે છે–જારીવિજારી રમે છે. સ્ત્રી એકની સાથે રમે છે. બીજાની સાથે વાત કરતી હોય ત્યારે ત્રીજા સામું જોઈને હસે. એના હૈયામાં વળી કોઈ બીજ પુરૂષ હોય. પતિભતી સતી તે જગતમાં ડીજ હોય બાકી તે એમનાં અંદરનાં ચારિત્ર તે જે જાણતું હિય એજ જાણે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૬) આશ્ચર્ય તે એ છે કે વ્યભિચારના સ્વાદમાં મસ્ત થયેલી રમણ ઉપરથી તે દુનિયાને ઠગવાને એટલે બધે આડંબર કરે છે કે જાણે સતીયોમાં તે પોતે જ શ્રેષ્ઠતાની પદવી ન પ્રાપ્ત કરતી હોય. પોતાના પતિ આગળ તેમજ બીજા પ્રસંગમાં આવતા અન્ય પુરૂષો સાથે એવી રીતે વર્તે છે કે એઓ સમજે કે “વાહ શું સતી છે?” આપણે સાથે તે વાત પણ કરતી નથી. પરપુરૂષનું મેંહ જેતાં પણ શરમાય છે. તે હસવાની કે બોલવાની તે વાતજ કયાં? પરંતુ એ બિચારા ભેળાઓને ઠગનારી એ નારીના દુશ્ચરિત્રની એને કયાંથી ખબર હોય કે તારી આગળ સતીને ડોળ કરનારી કુળવંતી સ્ત્રી પોતાના પ્યારાને મળવાને પોતાના કુટુંબીઓથી કેવી ગુપ્ત રીતે હાથતાલી આપી છટકી જાય છે.” અતુ. મારે પણ આ કુટિલ કામિનીયેનું ચારિત્ર જેવું તે જોઈએ કે કેણ આશક એમની રાહ જુએ છે? એ પ્રમાણે વિચારતો એ પુરૂષ પોતાનાં હથીયાર સંભાળતા વૃક્ષની ઘટામાં એમની પછવાડે અદૃશ્ય થઈ ગયે. જીર્ણ મંદિરમાં નંદન આથાર્ય ક્યારનેય આવીને આવનાર મેમાનની રાહ જોઈ રહ્યો હતો. પિતાના આવ્યા પછી કેટલાક સમય પસાર થઈ ગયે હતે. છતાં કોઈના કદમ આ તરફ હજુ લગણ તો લંબાયાં નહોતા, જેથી એ આશાતુર હૈયું સ્નેહમૂર્તિના આવવાના માર્ગ તરફ આંખ ફાડી ફાડીને જોઈ રહ્યું હતું. આખરે એ સમય આવી પહોંચે, ને નજીકમાં ખડખડાટ થતાં એના કાન ચમક્યા. મંદિરની બહારજ ઓટલા ઉપર એ અંધારી રાતે ઉભું હતું. જે પિલી બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) સ્ત્રીએ આવી કે એક સ્ત્રી જે આગળ હતી એણે તરતજ મહારાજ સાધુની પાસે આવીને એમનું કાંડુ પકડયુ. આસ્તેથી મેલી. “ આપ રાહુ :જોઇને થાકી ગયા હશે ! ચાલેા હવે અંદર ? ” તિષ્યરક્ષિતા જ એલતી હેાય એવા એ સ્વર હતા. ,, “ તમારી સાથે આ કાણુ છે. મહારાણીજી ? ” સાધુએ કામદેવના તાકાનથી કંપતાં કેપતાં કહ્યું. આવનાર રમણીચે જેવા એના હાથ ઉપર હાથ નાખ્યો કે એનાં ગાત્રા શિથિલ થઈ ગયાં, શરીર પસીનાથી તરળ થઇ ગયુ. મહા મહેનતે તે ખેલી શકતા હાય એમ જણાયું, પુષ્પધન્વાએ આવી એકાંત સ્થિતિના લાભ લઇ એને પૂરેપૂરા પાતાની જાળમાં સાબ્યા હતા. “ એ તા મારી દાસી છે. મારી વિશ્વાસુ છે. એની ફિકર તમારે કરવી નહી. જેવી મારે શ્યામા હતી તેવીજ મારી પ્રાણ સખી છે. ” એ રમણીના ઉદ્દેશ કોઈ પણ રીતે પોતાના ભાગે પાતાની શેઠાણીના હેતુ પાર પાડવાના હતા. કામથી ઘેલેા થયેલેા નદન એક્સ્ચેા. “ એમ ! તમારી દાસી છે ? ઠીક ત્યારે ભલે એ ઉભી ઉભી બગાસાં ખાય ને આપણે આ મંદમંદ વાતીશિતલ લહેરાના અનુભવ કરીયે?” એમ કહી પોતાના હાથ એની કમર આસપાસ વિટાન્યા અને એના ગેારા ગેારા ગાલ ઉપર એક મધુરૂ ચુંબન કર્યું. “ અહુ ! અહીયાં આ શુ કરેા છે? મારી દાસી જીએ છે તે જોતા નથી. અંદર ચાલેાને પછી હું તમારીજ છું ના?” ધીરેથી એ રમણી ખેાલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮) “ઠીક અંદર ચાલે ?” સંયથી ભેદી ન શકાય એવા અંધકારમાં એ બને આશકમાશુક દિવસના પરિચિત ખંડીચેરમાં અદશ્ય થઈ ગયાં. પેલી દાસી જેવી જણાતી રમણી એમના ગયા પછી જીર્ણ મંદિરના ઓટલા ઉપર આવી સાવધાનતાપૂર્વક પિતાનું ખંજર સંભાળી, મંદિરના બારણની અંદર છુપાતી એક બાજુના ખુણામાં એમના આગમનની માગ પ્રતિક્ષા કરતી બેઠી. પેલો ત્રીજો પુરૂષ છુપાઈને એમની ચેષ્ટા જેતો હતે. એને દૂરથી આ કૃત્યની કંઈક ગંધ આવી હતી. એને લાગ્યું કે પોતે જે ધારણા કરી હતી તે તદન સત્ય પડી હતી. વ્યભિચાર ચામરસના શેખમાં આ કુલવંતી સ્ત્રીએ કઈ પુરૂષને હદયદાન આપ્યું હતું. તે પછી એ બને અંદર ચાલ્યાં ગયાં એટલે તે પણ આ જગ્યાને પરિચિત હોવાથી એક વૃક્ષ ઉપર ચડીને મંદિરના ઉપરના ભાગ ઉપર થઈને આસ્તેથી તે ફરતા ફરતે કોઈ ન જાણે તેમ નીચે શૂન્ય જગ્યામાં ઉતર્યો, જ્યાં પેલાં બે સ્ત્રી પુરૂષ ગુપચુપ પ્રેમરસની વાતો કરતાં એક બીજામાં મળી ગયાં હતાં ત્યાં આવી પહોંચ્યો. અંધકાર છતાં એમની પાપ કીડાની એને ખાત્રી થઈ, પણ એ દૂર ઉભો રહ્યો. એમની ચેષ્ટાને જોતા એમને શિક્ષા કરવાને એણે તલવારપર હાથ નાખ્યા પણ વળી વિચાર થયે, જગતમાં એવા કેટલાએ જીવો વિષયમાં ડુબેલા છે. હું કેટલાને મારી નાખીશ. એમના પિશાચકર્મનું ફલ એ પોતેજ ભગવો. કેટલીકવારે જ્યારે એમણે પોતાની એ રતિક્રિયા પૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૯) કરી. એટલે પેલા સાધુનું હૈયું કંઈક શાંત થયું. પરસેવાથી શરીર ભીંજાઈ ગયું ને પરિશ્રમથી તે અર્ધ મૃત જેવો થઈ ગયે હતા, ત્યારપછી એનું ચિત્ત કાંઈક સ્વસ્થ થતાં જે વાત પ્રથમ કામાંધપણામાં એ ન સમજી શકે તે અત્યારે એને સમજાઈ “શું આ તિષ્યરણિતા હશે કે? એણે મને ઠગ્યા તો નથીને?” વિચાર કરતાં એના સ્વરમાં એને કંઈક એની નકલ માલુમ પડી. એણે એની સાથે ધીમે ધીમે વાત કરવા માંડી. પણ એ સ્ત્રી કંઈ બોલી નહી, પણ એણે છેલ્લાં કહ્યું કે “હવે હું જાઉં છું મારી દાસી ક્યારનીય રાહ જોતી હશે.” હવે કયારે આપનાં દર્શન થશે!” ફરીને એના સ્વરની પરિક્ષા કરવાને પૂછયું. જ્યારે તમારી મરજી હશે ત્યારે !” એ રમણીએ ટુંકમાં પતાવ્યું. સ્ત્રી જેમ બને તેમ એની પાસેથી જવાને ઈચ્છતી હતી. પણ આ બદ્ધ ભિક્ષુક એને બાહુપાશમાં લઈને પડેલે તે છોડે એમ નહોતું. એની શંકા મજબુત થવા લાગી. એના શરીર ઉપર એ હાથ ફેરવવા લાગ્યો. એને ખાતરી થઈ કે “આ તિગરક્ષિતા નથી. તિષ્યરક્ષિતાએ નકકી મને ઠપે છે. અંધકારને લાભ લઈ એણે પોતાને બદલે એનાજ જેવી બીજી સ્ત્રીને અડાવી દીધી છે. મને લાગે છે કે પેલી દાસી જેવી જણાતી સ્ત્રી એજ નકકી તિષ્યરક્ષિતા હેવી જોઈએ. જે મારી ધારણ સત્ય હોય તો એને પણ મારે નકકી આજે ભેગવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૦ ) જોઈએ. આવે વખત ફરી ફરીને હાથ આવશે નહી. પણ એક વખત આની તપાસ કરી લેવી જોઈએ.” એમ વિચારી એણે સત્યાસત્યની તપાસ કરવા માંડી. પ્રકરણ ૨૪મું. પરિણામ. હવે છોડની!” પેલી સ્ત્રી ગુસ્સે થતી બાલી. છેડું તું કોણ છે એ પ્રથમ મને કહે પછી !” સાધુ બે. - સાધુની વાણી સાંભળીને પેલી સ્ત્રી ચમકી. “અરરર! સત્યાનાશ ! શિયલ વેચવા છતાં પણ ભેદ તે ફૂટી ગયે.” છતાં ધીરજ ધરીને બોલી. “તમે ગાંડા તો નથી થયાને મહા રાજ? તમે રાત દિવસ જેને ઝંખી રહયા છે તે હું? મેં આજે તમારું હૈયું હાર્યું છે તેવું મારું પણ ઠારજે ? ” “શું તું તિષ્યરક્ષિતા છે કે?” “તમે નામ ન બેલ? રાત અંધારી છતાં ભીંતને પણ કાન હોય છે. કોઈ સાંભળી જશે ?” “ભલે સાંભળી જાય? તું સત્ય કહે કે તું કેણ છે?” તમે કહ્યું તે વળી બીજું હોય ? મારા સિવાય બીજાને તમારી મદન તૃષા શાંત કરવાની શી પડી હોય?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) તિષ્યરક્ષિતાનું નામ સાંભળીને પેલે એમની ચેષ્ટા જનારે પુરૂષ ચમ. એની રગેરગમાં ક્રોધની જ્વાળા પ્રગટી. ક્રોધથી કંપતા એણે પિતાના અધર કરડ્યા. અનેક વિકારો એના શરીર ઉપર પસાર થતા ગયા. પણ અંધકાર હોવાથી કઈ એ ભાવ દેખી શકયું નહી. વારંવાર તલવાર ઉપર હાથ જતે ને પાછો પડત. એ સમજી ગયો કે પોતાનીજ માનિતી તિગરક્ષિતાનું આ કૃત્ય હતું. પુરૂષ તે બોધ સાધુ નંદનઆચાર્ય હતે. આહા જેને પોતે પૂજ્ય ગુરૂ તરીકે માનતે. રાજ દરબારમાં એનું કેટલું સન્માન સાચવતે તે આવો વ્યભિચારી? દેવ દેવ? ને તે વળી મારાજ ઘરમાં મારી પટ્ટરાણું સાથે ! અનેક વિચાર કરનાર એ છુપાપોશાકમાં છુપાયેલો વીરપુરૂષ અશેકવર્ધન પતે હતે. રાતના અંધાર પછેડે ઓઢી નગરચર્ચા જેવા નિકળેલો, તેની અચાનક આ બન્ને સ્ત્રીઓ ઉપર દષ્ટિ પડતાં કુતુહલ જોવાની ખાતર એમની પાછળ પડેલે, હાલમાં ગુપ્ત રીતે આ પિશાચની પશુક્રિડા જેતે ઉભે હતે. બન્નેની રકજકમાં એને ખબર પડી કે તિષ્યરક્ષિતા આ સાધુડાની સાથે ખુટેલ હશે, પણ વળી જ્યાં સુધી સત્ય શું છે? તિચરક્ષિતા આ પોતે જ છે કે બીજી કોઈ ગોઠવાઈ ગઈ છે તે જાણવું જોઈએ. એમ ધારી એમની રકઝક સાંભળતા ગુપચુપ ઉભો રહ્યો. શી પડી હોય? લુચ્ચી ! ખોટું બોલે છેહું જાણું ગયો છું કે તિષ્યરક્ષિતા તું નથી. બોલ સાચું બોલે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦૨ ) નહી ? ” ધીમે સાદે પણ જુસ્સાથી ખેલતા એ અલિષ્ઠ ધસાધુ એને મારવા લાગ્યા. “ હાં ! હાં ! મને મારા માં ? હું સાચું જ કહું છું. મહારાજ ? ’ • રાંડ ? હજી ખાતુ ખેલે છે; જ્યાંસુધી સાચું નહી કહે ત્યાં લગી હું તને ડુ તેમનથી, સમજી ? જાનથી મારી નાખીશ. તારા સ્વરજ કહી આપે છે કે તું તિષ્યરક્ષિતા નથી.” “ એ તમારી ભ્રમણા છે ! મારા સ્વર જરા બદલાઈ ગયા છે તેથી તમને એમ લાગતું હશે. ” ઃઃ “ આહા ? હજીય સાચુ ખેલતી નથી, ખેાલ ? મેલે છે કે ગળુ દખાવી મારી નાખું ? હજી સમય છે સત્ય કહી દે ? તારી સાથે આવેલી પેલી કાણુ છે અને તુ કાણુ છે ? ” ,, એમની આ રકઝકમાં પ્રચ્છન્નપણે ઉભેલા રાજાને મજા પડતી હતી. એણે જોયું કે, “ અહીંને અહીં એ પિશાચાની પશુક્રિડાનું પાપ પ્રગટ થયું હતું. એને લાગ્યું કે કઇંક નવાજુની થશે. આ લેશનું મૂળ સારૂ તે નજ આવે ? પણ મારે ખચાવવાને કાઇને મદદ કરવાને વચમાં પડવું કે નહી. એજ માત્ર સ્વાલ હતા. ઠીક છે પિરણામ તા જોવાદે કે આવા કૃત્યેામાંથી વિધાતા શું પરિણામ ઉત્પન્ન કરવાને ધારે છે વારૂ ? ” એમ વિચારી તેમનુ તાક઼ાન જોતા ભેા. "" “ તમારા સેાગન ખાઇને કહું છું કે હું એજ છેં. હાથ ફરવા જરી એજ આ વદન ? એજ આ વસ્ત્રાભૂષણ ? એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૩ ) આ રૂપરંગ ! તમે નશીબદાર તેા પુરા કે તમારી ઇચ્છા પૂર્ણ કરવાની મને કુબુદ્ધિ સુજી ? એક તે મેં તમને મારા પ્રાણ, વલણ કર્યા છતાં ઉપરથી આ શિરપાવ ! વાહ ! ,, “ ઠીક છે. તું તિષ્યરક્ષિતાજ છે તેા ચાલ મહાર, ચંદ્ર હવે ઉગ્યા હશે તેના પ્રકાશથી ખાતરી થઇ જશે. ” એમ ખાલી એનુ ખાવડું પકડી બહાર ઘસડી, પેલા ગુપ્ત પુરૂષ એમના પાપનુ પરિણામ જોવા એમના માર્ગ માંથી ઝટ ખુણામાં ભરાઈ ગયા. એટલે આ બન્ને જણાં અહાર નિકળ્યાં. ચંદ્રના ઉજાસમાં સાધુએ ધારી ધારીને અને જોઈ એટલે ખાતરી થઇ કે આ તિષ્યરક્ષિતા નથી. “ રડા ? મને ઠગે છે ? ” એમ ખેલતાં એક અડખત લગાડી એને નીચે પટકી. પેલીએ ચીસ પાડી એટલામાં ત્યાં છુપાયેલી દાસી જેવી જણાતી સ્ત્રી સઘળું સમજી ગઇ. તરતજ એ મહાર નીકળી આગળ ધસી આવી. “ અરે? અરે ? મહારાજ ! આ શુ કરેા છે ? મારી શેઠાણીને શામાટે હેરાન કરે છે ? ” સાધુ પેલી સામાન્ય સ્ત્રીના અવાજ સાંભળી એના તરફ ર્યા. “ શું આ તારી શેઠાણી છે ત્યારે તુ કાણુ છે ?” નંદને એને ચંદ્રના પ્રકાશમાં ધારી ધારીને જોઈ. “ અમે તે દાસી માણસ ? તમે : આવી રીતે અમારી શેઠાણીને હેરાન કરશે તે કી આવશે નહી સમજ્યા ? ” પેલી દાસી કરડાકીથી બેલી. “ તુ દાસી છે ? ભલે દાસી હા ? આવ મારી પાસે ? www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #230 -------------------------------------------------------------------------- ________________ (૨૦૪) મારા દિલની આગ બુઝવ?” નંદન પેલી સ્ત્રીને છોડી દાસી જેવી જણાતી સ્ત્રીની પાસે આવ્યા. હું હું? એટલેજ ? તમે આવા મોટા માણસ થઈ અમારા જેવી નીચ દાસી ઉપર નજર બગાડે છે ? જરા શરમાવ?” એથી શું ! પુરૂષ તે ગમે તે સ્ત્રીને ભોગવી શકે ? પછી ભલે તે રાજાની રાણું હોય કે એક ગરીબ ભિખારણ?” જે મારૂં દાસીનું તમારે કામ હતું તે પછી રાણીઅને શા માટે ભ્રષ્ટ કર્યા, ! તમારે દાસીનું કામ હોય તો કાલે દાસી આવશે પછી કાંઈ !” કાલે નહી પણ આજેજ ? સમજી? મારે તો તારંજ કામ છે બીજીનું નહીં ?” ઠીક તો ભલે પણ અત્યારે તે તે નહીજ બને, સમય અધિક થઈ ગયો છે. ઘરે મહારાણીની બધાં રાહ જોતાં હશે. માટે અત્યારે તો અમે જઈશુ. ચાલો મહારાણીજી ? ” જેમ બને તેમ દાસી જેવી જણાતી આ સ્ત્રી અહીંથી હવે છટકવા માગતી હતી. જાય છે તે ક્યાં જહન્નમમાં ? ભલાઈથી કહું છું છતાં સમજતી નથી. મારી મરજી સાચવ્યા વગર તારાથી એક ડગલું પણ આગળ નહી ભરી શકાય સમજી?” “હવે મરની મુવા? મને સતાવીને તું સાર નહી કાઢે? દાસી છું તેથી સહન કરૂં છું નહીતર તો તારાં બાવડાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૫). પીખી નાખું સમજ્યો ? ચાલે બાઈજી? ઉઠે ઝટ !” એ સ્ત્રીએ પોતાનું પિત ધીરે ધીરે પ્રકાશવા માંડયું. નીચે પડેલી સ્ત્રીએ ઉભા થઈ પોતાનાં વસ્ત્રાભૂષણ ખંખેરી આગળ ચાલવા માંડયું. એમ છે ! મારા પંજામાંથી તું છટકી જવા માગે છે ! એ દાસી? શું તું દાસી છે. લુચ્ચી ? દાસી નહી તે કોણ વળી ? તેથી તે તારાં કડવાં વેણ સાંભળી રહી છું.” તને ઓળખી છે તેજ તિષ્યરક્ષિતા છે. છતાં આ દાસીને તારાં કપડાં આભૂષણ પહેરાવી એને તિષ્યરક્ષિતા બનાવી છે. ને તું દાસી બની છે. સમજી ! હવે તું મારા હાથમાંથી છટકવા પ્રયત્ન ન કરીશ. મારી મરજીને આધીન થા?” નંદન વાતનું સ્પષ્ટીકરણ કરતા આગળ ફરી વળ્યો ને બન્નેને અટકાવ્યાં. તિષ્યરક્ષિતાએ જાણ્યું કે ભેદ બધે ફુટી ગયો હતે. છતાં જીવને ભેગે શિયલ સાચવવું એ એને દઢ નિશ્ચય હતો. એને લાગ્યું કે “હવે સહેજે આ પાપમાંથી મુક્ત થવાય એમતે નથી. કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવાને સમય આવી પહે છે. કાલે સવારે આ હકીકત મહારાજના જાણવામાં આવશે. વર્ષોનાં દબાયેલાં જૂનાં પડ તાજા થશે. ખેર !જે બને તે ખરૂં પણ એક પાપ તે કર્યું. શિયલનો ભંગ કરી બીજું પાપ તે અવશ્ય નહીજ કરું !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૬) “કેમ શું વિચારમાં પડી ગઈ. રાણજી? ચાલ! ફરીને આપણે આ મંદિરમાં જઈએ ! પછી ખુશીથી તું તારે ઘેર જા !” વિષયને લાલચુ નંદન બે . જા મુવા ! આ તિષ્યરક્ષિતાએ તારા માટે આટલી સગવડ સાચવી છતાં એનો આ બદલે! તો સમજ કે તિષ્યરક્ષિતાનું જીવન તો મહારાજ અશોકને માટે છે.” “અશોકને માટે છે. ઠીક છે જે છું કે અશકને માટે છે કે આ તિષ્યરક્ષિતા અત્યારે મારે માટે છે.” એમ બોલતો નંદન એની ઉપર ધર્યો. પિતાની ઉપર ધસી આવતા જોઈ કમરમાંથી તરતજ છુપાવેલું ખંજર ખેંચી કાઢી હવામાં ફરકાવતી તિગરક્ષિતા ગાજી ઉઠી. “ખબરદાર? નર પિશાચ !” પાણીદાર ખંજર ચંદ્રની ચાંદનીમાં ચમકતું જોઈ નંદન એકદમ પાછા હઠ. ગુસ્સાથી ફફડત ક્રોધથી કંપવા લાગ્યો “ ખંજરથી ડરાવે છે?” તે બોલ્યો. મુવા જાલીમ ! ક્ષત્રીયાણીઓના હાથને સ્વાદ તે ચા નથી. તિષ્યરક્ષિતાના શિયલ સામે આંખ કરવાની પણ કિની તાકાત છે નરપિશાચ?” “મારી! તિષ્યરક્ષિતા મારી? સાચવી રાખજે તું તારું શિયલ?” એમ કહેતે તે એકદમ કુદ્યો અને તિષ્યરક્ષિતાનું કાંડુ પકડી લીધું. બીજે હાથે ખંજર ખેંચવા માંડયું.તિગરક્ષિતાએ પણ બળથી પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. બંનેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૭) હાંશાતાંશી વધી ગઇ. તિષ્યરક્ષિતાએ બળપૂર્વક એક મુઠી એનામાં ઉપર મારી. નંદને એક ધક્કો મારી એને નીચે નાખી દીધી. ને ખંજર એના હાથમાંથી દૂર ફેકી દીધું. એને નીચે પટકી જેવા એને હેરાન કરવા જાય છે. એટલામાં પેલી સ્ત્રીએ જોરથી એની છાતીમાં એવી તેા લાત મારી કે તે દૂર પડયા, સમય કટાકટીના હતા જેથી તરતજ સાવધ થઇ પેલી બીજી સ્ત્રી તરફ ધસ્યા એને પટકીને એની ઉપર ચઢી બેઠા ત્યાં તેા તિષ્યરક્ષિતા સફાળી ઉઠી પેલું ખંજર ઉઠાવી, એકદમ એ નરિપશાચ ઉપર ધસી ગઈ. પેડુમાં એવી તે ખળપૂર્વક લાત મારી કે તે નીચે પટકાયા. એના ક્રોધના પાર નહેાતા. સાક્ષાત્ ચડિકા સમાન હાથમાં ખંજરથી શૈાભતી તે ભયંકર સ્ક્રી ગુસ્સામાં તે શુ કરતી હતી એનું ભાન એ ભૂલી ગઇ હતી. “દુષ્ટ રાક્ષસ ! હવે તારા કાળ આવ્યે છે એમ સમજ ?” ક્રોધથી ખેાલતી રૂદ્ર મુત્તિને ધારણ કરનારી તિષ્યરક્ષિતાએ પેલા નંદન જેવા ઉડીને એના ઉપર ધસી જાય છે ત્યાં તે એક્દમ એની ઉપર ધસી જઇ એના પેટમાં પેલું તીક્ષ્ણ ધારવાળું વાંકડીયું ખંજર પધરાવી દીધું. ને આંતરડાં બહાર ખેંચી કાઢ્યાં. ઘા એવા સખ્ત હતા કે નંદન અલ્પ સમયમાંજ તરતા શરીર છેડીને વિદાય થઇ ગયા. ઘેાડી વારે તિષ્યરક્ષિતાના ક્રોધ શાંત થયા. એટલે બન્ને સ્ત્રીએ જેમ આવી હતી તેમ એ શબને જંગલી પશુ પંખીના શિકારને માટે રખડતુ મુકી ત્યાંથી પેાતાને ઠેકાણે જવા અદશ્ય થઈ ગઇ. પેલા ગુપ્ત પુરૂષ સમ્રાટ્ અશોક પણ અનેક પ્રકારના સંકલ્પ કરતા એમની પછવાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) ચાલ્યા ગયે. “આહા? સારું થયું કે મારે પ્રત્યક્ષ ન થવું પડયું. તિષ્યરક્ષિતાએ પિતાની આબરૂ સાચવી છે, પણ આટલું બધું કરવાનું એને કારણ શું?” -- -- પ્રકરણ ૨૫ મું. પશ્ચાત્તાપ. બીજે દિવસે પ્રભાતના તિષ્યરક્ષિતા વહેલી ઉઠી તે ખરી, પણ એને આજે બેચેની વધારે હતી. પ્રતિક્ષણે પોતાની ગુપ્ત વાત કુટવાનો ભય રહ્યા કરતો હતો. એ બદ્ધસાધુના ગુમ થઈ જવાની ખબર પડી કે તરતજ શેધ ખેળ થવાની અને એને અંતે જે મડદું હાથ લાગ્યું તે એના ખુનની તપાસ રાજ્ય માર્ફતે અવશ્ય થશે. અરરર ? ત્યારે શું પરિણામ આવશે, એને વિચાર કરતાં એનું હૈયું ધડકતું હતું. એને દાસી ઉપર શંકા આવી રખેને મહારાજ આગળ મારો બધો ભરમ ફોડી નાખે! ફક્ત આ દાસી મારે ભરમ જાણે છે જેથી પ્રગટ થવાને ભય રહે છે, તે એ ભેદ હમેશને માટે અદ્રશ્ય રહે એ સારૂ આ દાસીને અહીંયાંથી મતની મુસાફરીએ મોકલી હોય તે ઠીક? એક ગયે તે બીજીને પણ રવાને કરી દેવી. એમાંજ ઈજજતની સલામતી છે. માટે એ કામ હમણુને હમણુંજ કરી નાખવું જોઈએ, નહીંતર આજેજ પિગળ કુટી જવાનું છે.” એમ વિચારતી તે એકરૂમ સાવધ થઈ ગઈ. એની આંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ + ( ૨૦૯). બીજું ખુન કરવાને ચમકી રહી. ક્રોધથી શરીર કંપવા લાગ્યું તરત જ ખંજર લઈને દાસી સુતી હતી ત્યાં આવી. આસ્તેથી જોયું તો દાસી રાત્રીના પરિશ્રમથી થાકેલી હોવાથી ઘેર નિંદ્રામાં હતી. હજી સૂર્યોદય થવાને પણ થોડી વાર હતી. જેથી બધે શાંતિ હતી, આસ્તેથી દ્વાર બંધ કરી એની પાસે આવી પિતાનું ખંજર તૈયાર કર્યું, તે શું કરે છે એનું પણ એને ભાન નહોતું, એણે તરતજ જુસ્સામાં ને જુસ્સામાં ખંજર એના ઉદરમાં એવા તો બળપૂર્વક ઘુસાડી દીધું કે એક શબ્દ પણ એ દાસી નતો બોલી શકી નતો ચીસ પાડી શકી ? નિંદ્રામાં ને નિંદ્રામાં જ એ આ લોકમાંથી વિદાય થઈ ગઈ. એને એમને એમ છોડી તે પિતાનું ખંજર ઉચકી સાફ કરી ત્યાંથી જેવી પાછી ફરે છે ત્યાં તો આશ્ચર્ય ? બારણામાં એક પ્રચંડકાય પુરૂષ એનું પાપકૃત્ય જોતો ઉભો હતો. એને જોઈને એ હેબતાઈ ગઈ. એના પગ થંભાઈ ગયા. શરીર પરસેવાથી તરળ થયું. આખે અંધારાં આવવા લાગ્યાં. પૃથ્વી જાણે ફરતી હોય એમ દેખાયું. એને થયું કે જે જમીન માર્ગ આપે તો એના ભૂગર્ભમાં આ માણસથી બચવાને છુપાઈ જાઉં! જે ભયની ખાતર એણે આ ખુનનું પાપ કર્યું હતું તે ભય એણે સામે ઉભેલ જે. શું કરવું એ એને કાંઈ સૂઝયું નહીં. બારણામાં ઉભેલો એ મહા પુરૂષ ભારત સમ્રા અશક હતે. રાત્રીના બાલમંદિર આગળનું દુષ્કૃત્ય એણે ન. જરે નિહાળ્યું હતું. પાછળથી એ પણ રાજગઢમાં આવી ૫ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com યિની મા શું કરવું એ 33 હતું તે ભય Page #236 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૦ ), હોચેલે, પરંતુ જે ભૂલ એ સ્ત્રીઓએ કરી હતી તે ભૂલ એણે તરતજ સુધારી લીધી. પોતે તરતજ એક પિતાના વિશ્વાસુ માણસને જગાડી એણે એ મંદિરની નિશાની આપી શબની વ્યવસ્થા કરવા અને કાંઈપણ નામ નિશાની ન રહે એ રીતે સાફ કરવા એને એકલી દીધો હતો. તેમજ એ વાર્તા ગુપ્ત રાખવાને પણ એને સમજાવવામાં આવ્યું હતું. તે પછી એ તો પણ એટલા બધા વિચારમાં ચઢયે કે નિદ્રાએ એને પોતાના પાશમાં લીધો નહી. હજી સવાર થવાને થોડીવાર હતી એટલામાં તિષ્યરક્ષિતા પાસે ખુલાસો કરવાને એ અધિરો થયેલો તરતજ ત્યાં આવ્યું. તિષ્યા પોતાના શયનગૃહમાં ન હોવાથી રાજાને કેતુક થયું. કેઈને પૂછ્યા વગર પ્રથમ એ ગુપ્ત તપાસ કરવા લાગ્યો. પેલી સાથે રહેલી દાસીને પણ એ જાણતો હેવાથી એના સુવાના ઓરડામાં આવ્યું. કે જેથી એમની ખાનગી વાત સાંભળવાનું બની શકે? પરંતુ અહીયાં તે અણધારીજ ઘટના બની ગઈ. તે ઘટના નિહાળતે આસ્તેથી દ્વાર ખેલી ત્યાં ઉભો રહ્યો. દ્વાર તરફતિખ્યાની પીઠ હોવાથી સમ્રાનું આગમન તે જાણું શકી નહી. પણ પોતાનું કાર્ય પૂર્ણ થતાં જ એની નજર ત્યાં પડી કે તરતજ મહારાજને જોતાં ચીસ પાડતી બેભાન બની મુચ્છિત થઈ ગઈ. એની ચીસ સાંભળીને આજુબાજુથી દાસીઓ દોડી આવી. પણ ઉમરામાં મહારાજને ઉભેલા જોઈ બહાર અટકી ગઈ. મહારાજના હકમથી દાસીઓએ એને એના શયનગૃહમાં લઈ જઈને પલંગ ઉપર સુવાડી, પેલું ખંજર મહારાજે લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com : - Page #237 -------------------------------------------------------------------------- ________________ ,( ૨૧૧ ) લીધું. દાસીઓને બરાબર એની તપાસ રાખવાનુ કહીને ચાલ્યા ગયા. દાસીના શમનીપણ તરતજ વ્યવસ્થા કરાવી નાખવાનુ ભૂલ્યા નહાતા. 66 જ્યારે મુર્દામાંથી તિષ્યરક્ષિતા જાગી. ત્યારે તે પોતાના શયનગૃહમાં પલંગ ઉપર પડી હતી. અનેક પ્રકારના સંકલ્પા એના મનમાં થવા લાગ્યા. એની આજુબાજુ દાસીએ એની સારવારમાં બેઠી હતી તે એણીયે જોઇ. અને બધું નવું નવું જણાયું. પેાતાનુ ખંજર આમતેમ તપાસવા લાગી, પણ કયાંય દેખાયું નહી. દાસીને પૂછતાં ખબર પડી કે એ તેા મહારાજ લઈ ગયા છે. “ અરરર ! મહારાજ પુછશે તે। હું શું જવામ આપીશ. કરવા ગઇ સીધું ને બધું અવળું પડી ગયું. ” દિવસ ઘણા ચડી ગયા હતા છતાં એને ઉઠવાનું મન નહાતુ થતુ. એણે ધાર્યું કે સર્વેથી સહેલા ઉપાય માત્ર એક છે કે ” જે રસ્તે મધ સાધુ ગયા. જે રસ્તે દાસી ગઇ ત્યાં પેાતાને પણ જવું તે સિવાય બીજો કોઇ રસ્તા નથી. જો હું નહી મરીશ તે। મહારાજ મારશે. અરરર ? મેં ઘણુંજ અધમ કૃત્ય કર્યું. ખરામ કૃત્ય કરનારના આખરે જે હાલ હવાલ થાય છે તેવી આજે મારી સ્થીતિ થઈ. એક પાપ કર્યું એટલે એને છુપાવવા શ્રીજી' પાપ જીવને કરવુ પડે છે, ઉત્તરાત્તર પાપમાં ને પાપમાં ડુબી જઇ ક્રુતિમાં અનતાકાલ પાપનાં ફૂલ લાગવવાને ચાયા જાય છે. તે મારે હવે કરેલાં પાપાનુ પ્રાયશ્ચિત અવશ્ય કરવું જોઇએ. ! મનમાં એ પ્રમાણે નિશ્ચય કરીને એણે સર્વે દાસીઓને રજા આપી ને જણાવ્યુ કે “ મને આરામની જરૂર 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૨ ) છે હવે મને સારું છે માટે મારી ચિંતા કરશે નહીં, પણ તમે જાઓ તો નિરાતે નિદ્રા લઉં?” “આપને છેડીને બહાર જવાનો કે તમને બહાર જવા દેવાને મહારાજને હુકમ નથી, છતાં અમે બહાર દરવાજા પાસે બેઠાં છીએ આપ સુખેથી શયન કરો !” દાસીઓ એમ કહીને બહાર બેઠી. એક દામી મહારાજને એના સમાચાર આપવાને દોડી. આ તરફ તિબાએ બારણું બંધ કરી દીધું. થોડીવારમાં મહારાજ આવી પહોંચ્યા. આહા ! એક દિવસમાં એક સામટા કેટલા બનાવ બની ગયા; પણ એનું રહસ્ય એના જાણવામાં નહી આવવાથી મહારાજનું મન ખિન્ન થયું હતું. એને ધમત ઉપર તિરસ્કાર ઉત્પન્ન થયે હતો. જે ધર્મને માટે પોતે અથાગ ભકિતભાવ રાખતા હતો. એને થંભ સમાન નંદન આચાર્યને ગણતો હતો એનું આવું દુશ્ચરિત જોઈ એ ધર્મમાંથી એની શ્રદ્ધા ઉઠી ગઈ હતી, એના ચિત્તની સ્થીતિ અત્યારે ડામાડોળ બની હતી. તે આવ્યા પણ બારણું બંધ હોવાથી એણે ધકકો માર્યો. પણ તે અંદરથી બંધ હતું. દાસીઓએ ઘણું ઘણું સાદ કર્યા પણ અંદરથી જવાબ મઢ્યો નહી, જેથી એકદમ અશકે દ્વારનું ચયારૂં ઉતારી ઉઘાડી નાખ્યું તે તિગાએ આપઘાતની. કોશિષ કરી હતી. ગળે ફસે ઘાલી એ અધર લટકી રહી. હતી, સમ્રાટે તરતજ એ બંધન છેદી નાખવાથી તિયા નીચે. પટકાઈ. તરત જ ફસ હેવાથી તિષ્યા પુરી સાવધાન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ - (૧૩) નીચે પટકાયેલી એ પોતાની બે આંખો ફાડી મહારાજ સામે જોઈ રહી, મહારાજની સંજ્ઞાથી દાગીઓ બહાર જતી રહી. “કહે ? આ દાગીનું શા માટે તેં ખુન કર્યું? પેલો બૌધસાધુ નંદન રાત્રીના ગુમ થઈ ગયું છે એ સંબંધમાં તું કંઇ જાણે છે; ને કયા દુ:ખે તું આપઘાત કરી હતી ? મારા મનની શંકાનું સમાધાન કરી પછી તારે મરવું હોય તો ખુશીથી મરજે.” સમ્રાટે કહ્યું. એણે જાણ્યું કે હવે જે હકીકત બની ગઈ છે તે સત્ય કહી દેવામાં જ સાર હતો. પરિણામ ગમે તે આવે પણ જે હું જુઠું કહીશ તો મહારાજના મનનું સમાધાન થશે નહી. વર્ષો ઉપર બની ગયેલી ઘટનાને આજે પડદા ઉઘડવાનો હતો એમ એને નિશ્ચય લાગ્યું. “મહારાજ? એ દુષ્ટ નંદન મારા ખંજરને ભેગા થયા.” એમકહીને રાતની વાત એણે મહારાજને કહી સંભળાવી. ડીક તે પછી દાસીને તે શા માટે મારી?” રાજાએ ફરીને પૂછ્યું. તમારા ભયથી? કદાચ એ દાસી તમારી આગળ મારે ભમે ફોડી નાખે માટે એ પહેલાં જ મેં એને અહી યાંથી રવાને કરી દીધી. છતાં આખરે પાપને ઘડે તે કુટી જ ગયે.” ઠીક એ બૌધ સાધુની સાથે તારે પ્રપંચ ખેલવાનું કાંઈ કારણ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪) કારણ કે મારા પાપકાર્યમાં પ્રથમથી એ ભાગીદાર હતો. ” પ્રથમથી એટલે જ્યારથી? કયા પાપમાં એ ભાગીદાર હતો?” કુણાલની ઓંખ ફેડાવવામાં ?” શું કુણાલની આંખો તારા કાવતરાથી ફોડવામાં આવી છે ? તે કેવી રીતે ?” એના જવાબમાં ઠંડે કલેજે તિબ્બરક્ષિતાએ પિતે કાગલમાં બિંદુ કરીને કેવી ચાલાકી ચલાવી હતી તે બધું એણે કહી સંભળાવ્યું. રાજા કોધથી રાતે પીળા થઈ ગયે. “અહા જગતમાં સાવકી માતા ઝેરી નાગણ કહી છે તે સત્ય છે અને તે તે સાબીત કરી બતાવ્યું.” એમ કહી ગુસ્સાથી તેણે એક લાત લગાવી. એ અધમ ઓરત? મને હથીયાર બનાવી તે મારા એ લાડકવાયાની આંખો ખવરાવી એનું તાજ હજમ કરી જવા ધાર્યું. પણ કુદરતને ત્યાં ઇન્સાફ છે. પાપ કરનારા જગતમાં કોણ ફાવ્યા છે. તારી સગી આંખે જે ? તારે એ મનોરથ બધે આજે કેવો વ્યર્થ થાય છે. રાજ્યને માલેક તે હવે કુણાલના પુત્ર સંપ્રતિ થયા છે. મેં મારાથી બનતું કર્યું છે તે દૈવાધિન છે.” “ ખચીત, પાપિણું ? તેં તારાથી બનતું કર્યું છે અને હજીપણુ જીવીશ તે બનતું કરીશ. આ જગતમાં હવે તારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૫) જરૂર નથી. રખેને વળી કયાંય બીજુ તોફાન જગા માટે મરવાને ઝટ તૈયાર થા? પાપનું પ્રાયશ્ચિત કરવાને સાવધાન થા?” એમ કહી સમ્રા જે તલવારને ઘા કરવા જાય છે કે પાછળ કુણાલ અને શરતકુમારી હાં ! હાં! કરતાં અંદર ધસી આવ્યાં. “પિતાજી! શાંત થાઓ ! શાંત થાઓ !” કુણાલની બૂમ સાંભળી રાજા ચમક. એણે પાછું ફરીને જોયું. “દિકરા? મને અટકાવ નહી. તારી આંખ ફડાવનાર આ દુષ્ટા અધમ રંડા હતી. એનું ફલ આજે હું એને બરાબર આપીશ.” પિતાજી? માફ કરો! આપની શૂરવીર તલવાર સ્ત્રીરક્તનું પાન તો નજ કરે? આપ સમા શૂરવીરે કયા જીવનની ખાતર સ્ત્રી હત્યા કરે?” કુણાલના શબ્દોથી રાજાની તલવાર અટકી ગઈ. અંધ કુણાલને જેઈ તિબ્બરક્ષિતાને પશ્ચાતાપમાં વધારો થયો. એણે ઉભાં થઈ કુણાલ પાસે આવી. “દિકરા? મને ક્ષમા કર? મેં તારા માટે અપરાધ કર્યો છે ! મારાજ પાપે તું તારી આંખ ગુમાવી બેઠો છે. એનું પ્રાયશ્ચિત મને કરવા દે? તું તારા પિતાને રોક નહી. એમને એમની ફરજ બજાવવા દે? મને મારું ફોડી લેવા દે મારી છેલ્લી પ્રાર્થના સ્વીકારી તું મારે ગંભીર ગુન્હો માફ કર ?” તિષ્યરક્ષિતાની આજીજીથી કુણાલ બે “માતાજી! બનનાર બની ગયું છે. હવે તમે મરશે એથી કાંઈ મારી આંખે નવી આવશે નહી. પ્રભુ તમને સદબુદ્ધિ આપે અને પાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ (૨૧૬ ) છલી અવસ્થામાં પાપનું પ્રાયશ્ચિત કરતાં ધર્મસાધના કરો કે જેથી કરેલા દુષ્કર્મોને ક્ષય થાય?” કરેલાં પાપ ને ત્યાગી, પ્રભુજી ! આજ માગું છું. ભ્રમણ મેહની ભાગી, ચરણમાં સ્થાન માગું છું: બની પાપી ખુની હું તો, હવે એ નિંદ ત્યાગું છું, ક્ષમા એ પાપની પ્યારા, પડીને પાય માગું છું. તિબ્બરક્ષિતા સજળ નયને પ્રભુની ક્ષમા યાચવા લાગી. જે ! એ મતની મેમાન ? જે ! તારા તરફ એના કે સદ્ભાવ છે. એની સારી બુદ્ધિનું ફલ પણ એને મલ્યું છે. જગતમાં સારા ખોટા કૃત્યનું ફલ અહીંને અહીં જ મળે છે. સત્યનો જમાનો હજી વહી ગયા નથી. જા આટલો ગુન્હો તારે માફ કરું છું. તારાં કરેલાં કૃત્યેનાં ફલ તું જ ભેગવ.” એમ કહી સમ્રાટે તલવાર મ્યાન કરી અને પોતે ત્યાંથી ચાલ્યા ગયે. પ્રભાતના સમયમાં જ આ ધમાચકડીની સુનંદાને ખબર પડવાથી એ કુણાલ, શરતકુમારી વગેરેને લઈને તિષ્યરક્ષિતાના મહેલમાં આવી પહોંચી હતી. ને અને સમયે કુણાલે તિષ્યરક્ષિતાનું રાજાની તલવારથી કેવી રીતે રક્ષણ કર્યું તે આપણે જોયું. મહારાજ અશકના ગયા પછી સુનંદા શરતકુમારી કુણાલ વગેરે પોતાની અપર માતાને ખમાવી પોતાના મહેલમાં આ વ્યાં. તિષ્યરક્ષિતા પણ રાજા તરફથી માફી મળવાથી નિશ્ચિત થઈ હતી. એક રીતે એ બધી વાત પેટમાંથી નિકળી જવાથી એના હૃદયન બજે હલકે થયો હતો. ત્યાર પછી ફરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૭) એવી ભૂલ ન થાય એ માટે એણે પણ લીધું ને ભક્તિ વડે પતિનું મન મનાવી કુણાલ ઉપર પિતાના સગા પુત્ર કરતાં અધિક સ્નેહ રાખવા લાગી. પ્રકરણ ૨૬ મું. બાળતેજ. સમયના વહેવાની સાથે ભવિષ્યના પડદા વર્તમાન કાળમાં ઘસડાઈ આવતાં કંઈ કંઈ ઘટનાઓ પૃથ્વી ઉપર બની જાય છે. વચમાં સુખે સમાધે કેટલાય વર્ષો પસાર થઈ ગયાં. જે આજકાલ નવીન કહેવાતી વાતો પણ જુની થઈ ગઈ. જેમ જેમ કાલ જતે ગયે, તેમ તેમ સંપ્રતિ વયમાં વધવા લાગ્યા. બાલ્યપણુમાં એ સવેને લાડકો હતા. તેમજ એની તેજસ્વીતા, એ પરાક્રમ, બચપણમાંથી જ પ્રગટ થવાનાં ચિન્હ જણાતાં હતાં. મંત્રીઓની સાથે મહારાજ અશેક ખાનગી વાતે કરતા હોય તે સમયે પણ એ બાળક ત્યાં દાખલ થઈ અશોકના ખોળામાં બેસી જતો અને મંત્રીઓને હુકમ કરતો “ઉભા થાઓ? મહારાજ પધારે ત્યારે તમારે ઉભા થઈમાન આપવું જોઈએ? હું તમારે મહારાજ છું.” એની બાળ ભાષામય વિનોદ વાણુથી બધા હસી પડતા. કોઈ કોઈ સમયે રાજકાજની વાત સાંભળતાં જ્યારે સંપ્રતિ, દાદાનું “સાર્વભામરાજ્ય' છે એમ સાંભળતા ત્યારે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ (૨૧૮). બહુ દુ:ખ થતું. અને એકદમ ઉદાસ થઈ જતો. જાણે ચીડાતો હોય એમ જણાતું. જ્યારે એનું કારણ એને પૂછવામાં આવતું કે–“રાજકુમાર ! આવા મોટા રાજ્યના તમે વારસ છતાં ઉદાસ કેમ જણાએ છે?” ત્યારે સંપ્રતિ દાદાજીને કહે કે “દાદાજી? તમે બધું જીતીને બેસી ગયા, મારે માટે કાંઈયે જીતવાનું ન રહેવા દીધું ?” એનાં આવાં બાળ વાકથી રાજા અને મંત્રીઓ બધા. મનમાં ખુશી થતા. બાલ્યાવસ્થાનાં વિવિધ તોફાન કરતાં સંપ્રતિ પિતાને કાલ વ્યતિત કરતો હતો. તિષ્યરક્ષિતા પણ હવે ડાહી થઈ ગઈ હતી. ઘરડે ઘડપણ એ પણ પાપનું પ્રાયશ્ચિત કરતાં પોતાને સમય વ્યતીત કરતી હતી. મહેંદ્રરાજા થાય કે સંપ્રતિ, એ બધું એને મન હવે સરખું હતું. જે સંપ્રતિ માટે એણે મોટું તોફાન એક દિવસ જગાવ્યું હતું. આજે એમાં પરિવર્તન થઈ ગયું હતું. આજે તો સંપ્રતિ જ એની આશાનું સ્થાન હતો. એને જોઈને તે પોતાની આંખે ઠારતી હતી. ચંદાના પ્રયત્નથી સુનંદાએ કુણાલના અંધત્વનું મૂળ કારણ શોધી કાઢયું હતું. અને એ કારણથી હમેશાં એને પિતાને દુ:ખ થતું હતું. આજે એણે ઘરડે ઘડપણ પાછી સુખની ઘડી જોઈ હતી. જો કે કુણાલ તો રાજ્યભ્રષ્ટ થયો હતો છતાં કુણાલના પુત્ર સંપ્રતિ ને રાજ્ય મળેલું જોઈ એની છાતી હર્ષથી ગજગજ ઉછળતી હતી. જે આશા ઉપર મદાર બાંધીને તે દિવસે વ્યતીત કરતી હતી તે બધું એને કૃતકૃત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૧૯) થઈ આજે સફલ થયું હતું. તે સંપ્રતિની બહુજ સંભાળથી કાળજી રાખતી. જો કે તિગરક્ષિતા સુધરી ગઈ હતી; છતાં એના ઉપર સુનંદાને વિશ્વાસ નહોતે. કેમકે મનુષ્યમાં રહેલા ઝેરી સ્વભાવ ભલે શાંત હોય. છતાં નિમિત્ત પામીને તે પાછો સત્તજ થાય છે. જેથી સંપ્રતિને ક્ષણભર પણ રેઢે મુક્તી નહી. શરતકુમારી સુનંદા કે ચંદા ગમે તેમાંથી એક તે અવશ્ય એની સાથે હાયજ ! અથવા તે એના દાદા પાસે હોય ત્યારે પણ ચંદા કે ગમે તે એની સાથે હોય. દાદાને પણ સાવકી - માતાના ભયની કાળજી વધારે રહેતી જેથી મહારાજે પણ એની દેખરેખ માટે બરાબર વ્યવસ્થા કરી હતી. એવી સ્થીતિમાં કેટલાંય વર્ષો પાણીના પ્રવાહની માફક વહી ગયાં. એમાં એક ઘટના એ પણ બનેલી કે ચુસ્ત બોદ્ધોપાસક અશકે નંદન જેવા ધર્મસ્થંભ પુરૂષનું આવું દુષ્કત જાણ્યું. તેમજ કેટલાક બીજા એવા કારણથી એ ધર્મ ઉપરથી એની શ્રદ્ધા ઉડી ગઈ. તે પછી એ રાજા આર્યસુહસ્તિ સ્વામીના સમાગમમાં આવ્યું ને એને જૈન ધર્મમાં રસ પડવા માંડ્યો. પિતાના જૈન ધર્મના સ્મરણ માટે એણે ગાંધારમાં એક શિલાલેખ કોતરાવ્યો. એમાં અગાઉ અહીં પાર્શ્વનાથ તીર્થકર બધિ સત્વ થયેલા છે. એમ જણાવ્યું છે. તેમજ તક્ષશિલામાં પણ અશોકે એક શિલાલેખ કોતરાવ્યું તેમાં શ્રી પાર્શ્વનાથનું નામ આવે છે. એવી રીતે જેનતત્વના અભ્યાસમાં એનાં હાડમાંસ રંગાઈ ગયાં. પિતાને કાલ અશોક સુખમાં ને શાંતિમાં નિર્ગમન કરતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૦) બ્રહ્મચારિણું ચંદા પણ પિતાને યોગ્ય પતિને પ્રાપ્ત કરી સુખમાં દિવસો યતીત કરતી હતી. વર્ષોના વહેવા સાથે સંપ્રતિ હવે નવીન તારૂણ્યમાં આવ્ય-મહારાજ અશોકે એને મોટા મોટા રાજાઓની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. સંપ્રતિ કુમાર મટીને હવે સમ્રાટ સંપ્રતિ થે. એણે રાજ્યકારોબાર ઉપાડી લીધો. રાજ્યની વ્યવસ્થા કરી પોતે પિતાના સકલ સૈન્ય સાથે એ નવીન વનમાં પ્રવેશ કરતો સંપ્રતિ દિગવિજય કરવા નિકળે. તે કોશલ દેશમાં ગયો ત્યાંના રાજાનું ભેટશું સ્વીકારતા કાશી દેશમાં ગયે, ત્યાંથી વિદેહ દેશની મિથિલા નગરીના રાજનું ભેગું સ્વીકારતો મદ્ર દેશમાં આવ્યો. પછી માળવા તરફ ફર્યો. ત્યાંથી ગુજરાત સૌરાષ્ટ્ર, સિંધ વગેરેમાં આણ વર્તાવતો નાના મોટા રાજાઓનાં આમંત્રણ ને ભેટ સ્વીકારતે સપ્તસિંધવ (પંજાબ–પાંચાળ) તરફ વળે. સ્વર્ગસમાં કાશિમર દેશને અનુભવ કરતાં તે ઠેઠ હિમાલયની તળેટી સુધી પહોંચી ગયો. આ તરફ અટક આગળ થઈને તે અફગાનિસ્તાન તરફ ઉતર્યો. ઈરાન, મિસર વગેરે સાધતે તે આગળ ચાલ્યા. જે રાજા પિતાને મસ્તક નમાવી ભેટશું આપતે તેની સેવા તે માન્ય રાખતો, અન્યથા યુદ્ધભૂમિમાં પોતાને ચમત્કાર બતાવીને તેને પોતાના તાબેદાર બનાવતો. એ ઉગતા સૂર્યનાં કિરણે સમસ્ત એશીયામાં ફરી વળ્યાં. તે પછી બીજા ગ્રીસ વગેરે દેશે પણ દબાવ્યા. દુનિયાના ખુણે ખુણે એનું નામ ગાજી રહ્યું. પારસ, શક, યવન, પઠાણ,સિંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ (૨૨૧ ) ગ્રીસ વગેરે દરેક જાતને જીતીને પોતાની તાબેદાર બનાવી. દીધી–ખંડણ ભરતી કરી દીધી. ભારતની બહારના સર્વે અનાર્યદેશને પોતાની સત્તા હેઠળ સ્થાપતો સંપ્રતિ ભારતમાં પાછો ફર્યો. ભારતમાં આવીને જ્યાં જ્યાં તે નહોતો ગયો એવા દેશો તરફ ચાલ્યો. બાહિક અને ગાંધાર દેશમાં થઈને (આ દેશે હિંદુકુશ અને સુલેમાન પર્વતની વચ્ચે આવેલા છે.) ફરતા ફરતે પિતાની રાત્તા મનાવતો દશાર્ણ દેશમાં આવ્યા (ગંગા યમુનાના ભેજ. વાળા પ્રદેશથી નીચેનો પ્રદેશ તે દશાર્ણદેશ ) ત્યાંથી સતલજ અને યમુના વચ્ચે આવેલા બ્રહ્મા દેશમાં પિતાની આણ મનાવતો તે કુરૂદેશમાં આવ્યું. જ્યાં ચર્મણ્યવતી નદીથી ઉત્તરમાં મત્સ્ય દેશ અને શરસેન દેશ આવેલા છે. ત્યાંથી યમુનાજી ઓળંગતા ગંગા યમુનાની વચ્ચે અંતર્વેદી દેશ આવેલો છે. એ બધા દેશનાં ભટણાં સ્વીકારતા ઉત્તર-વાયવ્યમાં કુરૂ પાંચાલદેશમાં આવ્યું. સર્વે ઠેકાણે એ ના રાજા પોતાની આણ મનાવતો મગધની પૂર્વ તરફ ફર્યો. અંગ, વંગ અને ગેડની હવાખાતો તે પ્રાગજ્યોતિષ અને કામરૂ પ્રદેશમાં ગયો. ત્યાંથી પંડ્રદેશ, ઉત્કલ દેશ અને વત્સદેશ તેમ જ ચેદી. દેશમાં પિતાની આણ મનાવતો એ રાજા દુનિયાના ખુણે ખુણે ફરી વળ્યા. | ભારતના લગભગ બધા રાજાઓ સમ્રા અશોકના સામંતો હતા. જેથી ભારતના તમામ દેશોએ તો એ નવા: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ( રરર ) રાજાની આણ મંજુર રાખી એને ભેટણાં ધયા, પાતાની કુંવરીઓ પરણાવી; પણ ભારતના બહારના પ્રદેશ મહારાજ અશેકથી સ્વતંત્ર હતા. એ રાજાઓ સાથે સમ્રા સંપ્રતિ વારંવાર યુદ્ધમાં ઉતરતે. શત્રુની એ ગર્વભરી ઉન્નત ડોકને બળાત્કારે નમાવતો અથવા તો પોતાની સમશેરને આધિન કરતે. પૂર્વે થયેલા અજાતશત્રુની માફક એણે ત્રણ ખંડ ધરતી સાધી લીધી. કણિકે ( અજાતશત્રુએ ) જેમ ત્રણ ખંડના રાજાઓને જીતી પોતાના તાબેદાર બનાવ્યા હતા તેમજ છેલ્લા મહાન સંપ્રતિએ ત્રણખંડના સળહજાર રાજાઓને પોતાના સામંત બનાવ્યા હતા. બધી પૃથ્વીને પિતાના પરાકમથી દબાવતો સંપ્રતિ અજાતશત્રુની માફક વૈતાઢય પર્વત લગી પહોંચી ગયે. બધી દુનિયા ઉપર વિજય મેળવનાર મહાન સંપ્રતિ જ્યારે વૈતાઢયથી પાછો ફર્યો ત્યારે એની ઋદ્ધિ સમૃદ્ધિનો પાર નહોતો. વાસુદેવના જેટલી ઋદ્ધિ એણે પ્રાપ્ત કરી હતી. પણ વાસુદેવ નહોતો. બે હજાર અર્થે ભરતના રાજાએ (બીજે આઠ હજાર રાજાએ કહ્યા છે) એ એની તાબેદારી મંજુર રાખી. કોઈએ રાજ્ય જવાના ભયથી તે કોઈએ ભક્તિથી સર્વેએ ગમે તે રીતે પણ એની સેવાને સ્વીકાર કર્યો. વિશ્વવિજયી મહાન સંપ્રતિ મહારાજની યુદ્ધ સામગ્રીમાં પચ્ચાસ હજાર હાથીઓ, એક ક્રોડ અ, સાત ક્રોડ સેવકો-સૈનિકે, નવક્રોડ રથ. આ પ્રમાણેનું એનું વિશાળ સૈન્ય જ શત્રુઓનાં હદયે વિદારવાને બસ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૩) તે સિવાય સુવર્ણ રૂ૫, હીરા, માણેક, મોતી, પન્ના, નિલમ આદિ ઉત્તમ ધાતુઓનો તે પાર જ નહોતો. તો એની ગણતરી તે શી રીતે થઈ શકે. આવી અખૂટ સમૃદ્ધિ અને અસંખ્ય સૈન્યબળથી સંપ્રતિ તે જમાનામાં એક અદ્વિતીય વીરનર તરીકે પ્રસિદ્ધ થયે. જ્યાં જ્યાં એનું સૈન્ય પડાવ નાખતું ત્યાં મોટા નગર જેવા દેખાવ થઈ રહેતે છતાં સૈન્ય અને એનાં સાધનો એટલાં બધાં વિશાળ હતાં કે એને માટે સંપ્રતિને બીજી વ્યવસ્થા કરવાની જરૂર પડતી. વિશ્વવિજયી કહે કે દશે દિગવિજયી કહો પણ આ મહાન સંપ્રતિ પછી આજ સુધીમાં કોઈપણ નરપતિએ વૈતાઢ્ય પર્વત પર્યત ત્રણ ખંડ પૃથ્વી સાધીને આઠ હજાર રાજાઓને નમાવ્યા નથી. આ પૃથ્વી ઉપર છેલ્લાં ચકવરી રાજ્ય ઘણા કાલસુધી મહાન સંપ્રતિ ભેગવવાને ભાગ્યવંત થયે. પ્રકરણ ૨૭ મું. વિશ્વવિજયીનાં માતાને નમન. મહાન સંપ્રતિ પૃથ્વી ઉપર દિગવિજ્ય કરીને ફરતે ફરતે માળવા તરફ આવ્યું. પિતાનું કુટુંબ અવંતીમાં છેવાથી તે ઉજજયિનીમાં આવીને સોળહજાર રાજાઓની સમૃદ્ધિ સહીત પોતાની માતાના ચરણમાં નમ્યા. આખી દુનિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૪ ) ઉપર વિજય મેળવનાર મહાપરાક્રમી પુત્રને જોઇ કઈ માતા હર્ષ ઘેલી ન થાય ? પુત્રનું આવું પરાક્રમ જોઇ માતા તે અત્યંત હર્ષ વતી થઇ હતી. છતાં એના મનમાં તરતજ બીજો. વિચાર સ્ફૂર્યાં. “ આહા ? મારા પુત્રે ત્રણખંડ પૃથ્વી સાધીને સાળ હજાર રાજાઓને નમાવ્યા. સંસારની અપૂર્વ ઋદ્ધિ મેળવીને તેા એ કૃતકૃત્ય થયેા. પણ ત્રણખંડની સમૃદ્ધિ મેળવનારા વાસુદેવ અને પ્રતિવાસુદેવ અવશ્ય પાપનાં ફળ ભાગવવા અર્ધા લેાકમાં ( નરક ગતિમાં ) ગમન કરે છે. છેલ્લાં અજાત શત્રુ ત્રણખંડના રાજાઓને નમાવી ઠેઠ વૈતાઢયનાં દર્શન કરી આવ્યેા. તે। છઠ્ઠી નરકપૃથ્વીમાં પાપના ભારથી દબાઇને ઉતરી ગયા. હાય ? વિજયીને એ વૈતાઢયનુ દર્શનજ એવું છે કે અવશ્ય નીચે ઉતરી જવું પડે છે. એ ઋદ્ધિમાં આસક્ત થયેલા વાસુદેવ અને પ્રતિવાસુદેવા તેા ડુબી ગયા. પણ ચક્રવત્તિ એ છ ખંડના સાધનારા પણ ફાવી નથી ગયા. જેમણે એ સમૃદ્ધિ તરફ ત્યાગપણું દેખાડી સંયમ સ્વીકાર્યું એજ ખચી શકયા. તા અનેક પંચેન્દ્રિય પ્રાણીયાની હિંસાથી યુકત એવું ધાર યુદ્ધ કરીને લાખાના નાશ કરીને મારા પુત્રે શત્રુ રાજાઓને પેાતાના બળથી તાબેદાર બનાવ્યા તે ભલે ? પણ એની દુર્ગતિ થાય તે હું ન ઇચ્છું ? મારા દિકરા અહિંયા પણ વિશ્વવિજયી થાય ને પરલેાકમાં પણ પરપુરાએ અન ત સુખના લાકતા થાય એવા કાઇ રસ્તે જાય તા હવે ઠીક છે.” એમ વિચાર કરતી માતાએ પુત્ર ચરણમાં પડેલે છતાં માન ધારણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૨૫ ) “ “માતાજી! સમસ્ત પૃથ્વીવલયને છતી સોળ હજાર રાજાઓ સાથે તમારા ચરણમાં તમારો પુત્ર નમન કરે છે છતાં તમે કેમ હર્ષ નથી પામતાં?” દિકરા? ઘણું દુશમન રાજાઓને જીતીને તારા સામંત બનાવ્યા તે દુનિયાની દષ્ટિએ તે સારૂ કર્યું હશે. પણ લાખો મનુષ્યની હિંસાને ભેગે મળેલું એ રાજ્ય પ્રાણુતે કેને હિતકર થયું છે ! કે જેથી હું આનંદ પામું ?” માતાએ પુત્રને ધર્મ તરફ વાળવાને મનસુબો કર્યો. માતા ! આવું આખી પૃથ્વીનું રાજ્ય છે છતાં મારા હિતને માટે એ કેમ નહી થાય વારૂ?” “તેં લા જીવને સંહાર કરીને સંસાર વધાર્યો છે. પાપને પોટલે–ગાંસડે બાંધ્યો છે. એ પાપનેજ સંગ્રહ કરનારા ધર્મરહિત મનુષ્ય ઘણાય ડુબી ગયા તે હજી પણ ઉંચા આવ્યા નથી. ” શું ત્યારે દુનિયા જીતનારા રાજા બધા નરકમાં ડુબી જતા હશે? વીર પુરૂષે પૃથ્વીને શું ન જીતવી ? પૃથ્વી તે તલવારને તાબે છે.” બેશક? વીરપુરૂષ પૃથ્વી જીતે. પિતાની તલવાર ખડખડાવી શત્રુને ડરાવે, દિકરા ? તે ત્રણ ખંડ પૃથ્વી જીતી તેથી હું કાંઈ નારાજ નથી. તારા પરાકમથી તો હું ખુશ છું. દુઃખમાત્ર એટલું જ કે તારા જેવા પરાક્રમ કરનારા પૃથ્વીને જીતીને ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ (૨૨૬ ) અંધકારમાં મળી ગયા છે જે હજીપણ પ્રકાશમાં આવવાને શક્તિવાન થયા નથી.” “કેણુ ગયું ભલા એ તો જરી બતાવે? માતા?” જે દુનિયાના પ્રસિદ્ધ પુરૂષો રામ, લક્ષ્મણ અને રાવણ. એમાં લક્ષમણે–નારાયણે અને રાવણે ત્રણખંડ ધરતી સાધી ઘણાકાળ સુધી રાજ્ય કર્યું. પણ એ જીવહિંસા ને રાજ્યાશક્તિને પ્રતાપે ચોથી નરકે ગયા. પરશુરામે સાતવાર નિક્ષત્રીય પૃથ્વી કરી તે એમને પણ નરકના અંધકારમાં ડુબી જવું પડયું. એમની પછવાડે એમને–પરશુરામને મારનાર આઠમે સુભૂમ ચક્રવતી અનંતાનુબંધીના લોભ કષાયથી સાતમી નરકે ગયો. નેમિનાથ પ્રભુના સમયમાં થયેલા એમનાજ વડીલબંધુ શ્રીકૃષ્ણ આ ભરતાર્ધના છેલ્લા વાસુદેવ ત્રણખંડના પતિ જરાસંઘને મારીને ભરતાર્ધપતિ થયા. પણ એ યુધ્ધોને પ્રતાપે જરાસંધ ચેથી નરકે ગયે. કૃષ્ણ ત્રીજીએ ગયા. અરે! એ નેમિપ્રભુના શાસનમાં બ્રહ્મદત્ત નામે બારમે ચકી થયે. છખંડ પૃથ્વી દબાવીને ચકીપણે રાજ્યભગવ્યું. પણ આખરે સાત વર્ષને અંતે સાતમી નરકે ગયે. છેલ્લાં આપણુજ મગધના તપ્ત ઉપર થયેલા મગધપતિ બિંબિસાર એ દુષ્ટ જીવહિંસાના પાપે પહેલીએ ગયા. એમનો પુત્ર કેણિક અજાતશત્રુ ત્રણખંડ જીતીને વૈતાઢ્ય લગી પહેઓ પણ આખરે તો એ છઠ્ઠીએ ગયે. દિકરા ? પરાક્રમનો ઉપયોગ આવી રીતે જીવહિંસામાં થવાથી એ રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ભેગવ્યા પછી પરિણામે આખરે એની શિક્ષા ભેગવવી પડે છે? તું પણ આજે ત્રણખંડ જીતીને ઘેર આવ્યા છે છતાં એ વિચાર આવતાં હું કહું કેવી રીતે ખુશી થાઉં?” માતાનાં એકએક વચન સંમતિ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. તે માતા? હું તમને કેવી રીતે ખુશી કરી શકું?” સંપ્રતિએ પૂછ્યું. ધર્મકાર્ય કરવાથી. તું જે નવાં નવાં જીનમંદિર બંધાવી પુણ્ય ઉપાર્જન કરે તે મને હર્ષ થાય તે સિવાય મારું મન માને નહી ?” એ જીનમંદિર કરાવવાથી શું લાભ થાય; માતા?” “એનો અનંત લાભ શાસ્ત્રમાં તો બતાવ્યો છે. છતાં દશપૂર્વધર શ્રી આર્યસુહસ્તિસ્વામી પાસેથી મેં એકવાર સાંભળ્યું છે કે – काष्टादीनां जिनावासे, यावंतः परमाणवः । तावंति वर्ष लक्षाणि, तत्कर्ता स्वर्गभाग भवेत् ॥ ભાવાર્થ-જીનમંદિરમાં કાણું પાષાણુ વગેરેમાં જેટલા પરમાણુઓ આવે છે તેટલા લાખ વર્ષ સુધી તે જીનમંદિરનો કરાવનાર સ્વર્ગલોકમાં દેવતાનાં સુખ ભોગવે છે” “માતાજી? પરમાણું એટલે શું?” સૂર્ય પ્રકાશ જાલીયાની અંદર પડેલો આપણે જોઈએ છીએ. એ સૂર્યના તેજમાં જે સુક્ષ્મ રજ દેખાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૮) એનાથી પણ સુક્ષ્મમાં સુક્ષમ ત્રીશમે ભાગ કરીયે એને લૈકિક શાસ્ત્રમાં પરમાણું કહે છે. વળી નવીન જીનમંદિર કરાવવા કરતાં જુનાને જર્ણોદ્ધાર કરવાનું બહુ ફલ કહ્યું છે.” બહુ તે કેટલું એની કાંઈ ગણતરી કે એમજ ?” નવા જીનમંદિર કરતાં જુનાનો જીર્ણોદ્ધાર કરાવવાથી સેળ ગણું વધારે પુણ્ય થાય છે. એમ વિવેકી પુરૂષો કહે છે.” જેનું ધન એવા શુભ માર્ગમાં વપરાયું છે એજ પુરૂષને જગતમાં ધન્ય છે. “એ જીનમંદિર બંધાવવાને આટલે બધે મહિમા કેમ વર્ણવ્યો હશે. તમે આટલું બધું પુણ્ય કહ્યું એનું કારણ કાંઈ?” સંસારના પાપમય વ્યાપારમાં આત્મા ડુબેલેજ છે. એવા કેટલાએ ડૂબેલા આત્માઓને પાપથકી મુક્ત થવાને પ્રભુનાં દર્શન કરી પાવન થવાને જીનમંદિર એ એક ધર્મસ્થાનક છે. કેમકે એ જીનમંદિરમાં સાંસારિક કોઈપણ જાતની ક્રિયા થતી નથી. જેવી કે સાંધવાનું કામ, દળવાનું કામ, વિષય સેવન, જુગાર, મદિરાપાન, ખેલવું, હાસ્યવિનોદ, વગેરે અધર્મનાં કાર્યો થતાં નથી. અને લોકોનાં સ્થાનકો તે એવા પાપથી ભરેલાં છે. વળી એવા ધર્મસ્થાનકમાં ગમે તેવા પ્રાણુને પણ ધર્મ કરવાની સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બધો લાભ જનમંદિર કરાવનારને મળે છે પણ એ જીનમંદિરો કારહીતપણે કરાવવાં. ઘણાં મંદિરે કરાવવાથી જે એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૯) અભિમાન, ઈર્ષ્યા વગેરે ઉત્પન્ન થાય તે વળી લાભને બદલે હાની થાય, માટે ધર્મકાર્ય કરવું તે સરલપણે અને તેના ઉપકાર માટે યથાશક્તિએ કરવું. ” માતા! તમારું વચન માટે માન્ય છે. તમે જેમ રાજી થશે એમ હું અવશ્ય કરીશ. ” સંપ્રતિનાં વચન સાંભળી માતાને હર્ષ થયે અને આશિષ આપી. પૂર્વ સંપ્રતિ રાજા જ્યારે મગધથી દિવિજય કરવા નીકળ્યાં તે પહેલાં મહારાજ અશોકે સાંભળ્યું હતું કે યુવરાજ મહેદ્ર બુદ્ધ ગુરૂના ઉપદેશથી અવંતી છોડીને બૈદ્ધભિક્ષુક થઈ ગયો છે, જેથી અશાકે સંપ્રતિને ઉજજયિની આપી મોટા લશ્કર સહિત કુટુંબ સાથે અવંતી મોકલ્યો. પણ મહત્વાકાંક્ષી સંપ્રતિએ પિતાના લશ્કરવડે ઉજયિની ન જતાં વિજય કરવાને પિતાના કુટુંબને અવંતીમાં મુકી દુનિયાના ખુણે ખુણે ફરીને પોતાની આણ વર્તાવી ને રાજાઓ પાસેથી સૈન્ય, શસ્ત્ર, અને સુવર્ણ પડાવતે તે જડ અને ચેતન્યરૂપ અખુટ સંપદાને માલેક થયો. * વૃદ્ધાવસ્થાએ પહોંચેલા અશોક એ ઉગતા સૂર્યનાં કિર ને પ્રકાશ બધી દુનિયામાં ફરી વળેલો જેમાં અત્યંત ખુશી થયા હતા. એને મનમાં સંતોષ થયો “આહા? હું? મારા દાદા ચંદ્રગુપ્ત એતે ભારતના સમ્રા હતા પણ મારે પૈત્ર તે બધી આલમને સમ્રા થયે. દુનિયાભરમાં એ દેશ ન હતું કે જ્યાં સંપ્રતિની આણ ન ફરતી હોય, ભરતાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૦ ) ત્રણ ખંડમાં એવો કોઈ આર્ય કે અનાર્ય રાજા નહેતે કે જે સંપ્રતિને કર ન ભરત હાય.” પિત્ર જ્યારે દિગવિજયમાં હતો ત્યારે એની જીતના રોજ નવનવા સમાચાર અશક સાંભળો હતો. ત્રણખંડ ધરતીમાં મહારાજ સંપ્રતિના દુતે જયાં ત્યાં પથરાઈ ગયા હતા. દરેક રાજયમાં સંપ્રતિના ગુપ્તચરે ફરતા હતા. સોળહજાર રાજાઓએ પિતાની વફાદારીના બદલામાં સંપ્રતિની સેવામાં પોતાના કુમારે અર્પણ કર્યા હતા. વર્ષમાં એકવાર તો એમને જાતે સમ્રાર્ની સેવામાં હાજર થવું પડતું હતું. એવી રીતે દાદાજીએ તો સંપ્રતિકુમારને પોતાના લશ્કર સહિત ઉજજયિનીનું રાજ્ય ભેગવવા મોકલ્યો હતો. પણ પરાક્રમના ઉગતા સૂર્યે આખી દુનિયાનું રાજ્ય દબાવી તે સેળ હજાર રાજાને સ્વામી વાસુદેવ નહી પણ વાસુદેવ સરખે જ ગત્ પ્રસિદ્ધ થયા. –- છએ – પ્રકરણ ૨૮ મું. આર્ય સુહસ્તિ સ્વામી. વીર સંવતના ત્રીજા સૈકાના મધ્યકાળમાં ચાદપૂર્વધર શ્રી સ્થલિભદ્રસ્વામીના શિષ્ય આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિ હતા. એ બને યુગ પ્રધાને અત્યારે જૈનશાસનના નાયક હતા. ત્યાગમાં ને વૈરાગ્યની ઉચ્ચ ભાવનામાં આર્ય મહાગિરિની તે પરાકાષ્ટા હતી. જેથી આ સમયમાં જીનક૫ જે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧ ) વિચ્છેદ થઈ ગયે હતો; છતાં જનકલ્પીની તુલના કરવાને એમને મનોરથ થયો. જેથી ગચ્છને ભાર એમણે આર્યસુહતિસ્વામી ઉપર નાખે ને પોતે ગ૭માં રહીને જનકલ્પીની તુલના કરતા એકાકીપણે આર્યમહાગિરિ તપશ્ચર્યા કરતા પૃથ્વીને વિષે વિહાર કરવા લાગ્યા. આર્ય સુહસ્તિસ્વામી શિષ્યના પરિવાર સાથે વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં આવ્યા. રાજા એમને નમવાને આ વ્યા. ત્યાં વસુભૂતિ નામના શ્રેષ્ટિને પ્રતિબોધ આપીને જૈન બનાવ્યો. દેશ પરદેશ વિહાર કરતા અને ભવ્ય જીવોને પતાના જ્ઞાનામૃતનું પાન કરાવતાં આર્યસુહસ્તિસ્વામી જીવંત સ્વામીને વંદન કરવાને અવંતી તરફ વિહાર કરી ગયા. એક દિવસ અવંતીમાં જીવંતસ્વામીને મોટે મહોત્સવ થયે. તે પ્રસંગે રથયાત્રાને માટે વરઘોડો નિક. સંસાર રૂપ સમુદ્રને તરવા વહાણ સમાન એવો જીવંતસ્વામીને રથ નગરમાં ફરવા નિકળે. હજારે જૈન શ્રીમન્તો એ વરઘોડામાં હાજર હેવાથી અવંતીની સમૃદ્ધિનું અત્યારે સાક્ષાત્ દર્શન થતું હતું. અનેક પ્રકારનાં વાર્દેિત્રો વાગી રહ્યાં હતાં. ઘોડે સ્વારેને કાંઈ પાર નહોતો. તે સિવાય સેંકડો જેને સામેલ બનીને પોતાની સમૃદ્ધ બતાવી રહ્યા હતા. રથની પાછળ અનેક સાધુ સમુદાયથી પરવરેલા આર્યમહાગિરિ અને આર્યસુહસ્તિસ્વામી મોખરે ચાલતા હતા. તેમની પછી શ્રાવક સમુદાય, સાધ્વી ને શ્રાવિકા સમુદાય વગેરે વ્યવસ્થાસર વરઘોડે નગરમાં ફરતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૨) વરઘોડે ફરતાં ફરતાં રાજગઢ નજીક આવી પહોંચે તે સમયે રાજગઢનાં અનેક માણસે કઈ ઝરૂખાથી તો કઈ બારીમાંથી તે કઈ અગાસીમાંથી કે પોતાને અનુકૂળ આવે તેવી જગામાં ઉભા રહી જતા હતા. એ વરઘેડાની અપૂર્વ ધામધુમ મહાન સંપ્રતિ પણ ગોખમાં બેઠા બેઠા નિહાળવા લાગ્યા. ચારે કેર એમની ચંચળ દષ્ટિ ફરતી અનેક માણસોનું અવલોકન કરી રહી હતી. જીવંત સ્વામીને રથ પણ એમણે નિહાળે. વાદિત્રના મીઠા રે પણ સાંભળ્યા. અનુક્રમે એમની દ્રષ્ટિ ફરતાં ફરતાં આર્યસુહસ્તિસ્વામી ઉપર પડી. એ સૂરિને જોઈ રાજાને વિચાર થયો કે, આ શાંતાત્મા, પવિત્ર મુનિને મેં કયાંક જોયા છે, પણ કયાં જોયા છે તે યાદ આવતું નથી. એમને જેવાથી અને સ્નેહ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરૂ કહે છે કે “ જેને જેવાથી હર્ષ ઉત્પન્ન થાય તે પૂર્વ ભવન બંધુ જાણો ” એવી રીતે મહાન સંપ્રતિ એમને કયાં જોયા છે તેનું સ્મરણ કરવા લાગ્યા. પણ કંઈ યાદ આવ્યું નહી; છતાં ચકકસ નિર્ણય થતો હતો કે ક્યાંક જોયા છે. વારંવાર સ્મરણ કરતાં સંપ્રતિ એકદમ બેભાન જેવા બનીને મુચ્છિત થઈ ગયા. રાજગઢમાં કોલાહલ થઈ રહ્યો. મંત્રીઓ દોડી આવ્યા અને મહાન સંપ્રતિને મુછમાંથી જાગૃત કરવા વિવિધ ઉપાય કરવા મંડી ગયા. વાયુપ્રક્ષેપ આદિ શીતપચાર કરતાં જ્યારે સંપ્રતિ સાવધ થયા ત્યારે જાતિ સ્મરણ જ્ઞાન - વાથી એમણે જોયું કે “ હે ! પૂર્વે હું કોણ હતા અને શું કરવાથી આ રાજ્ય પામ્યું હતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩) * તરતજ સંપ્રતિ ગોખમાંથી નીચે ઉતર્યા. રાજગઢની બહાર નીકળી વરઘોડાની સમીપમાં આવ્યા. તે સર્વેએ એમને આ વતા જોઈ માર્ગ આપે. સુહસ્તિસ્વામીને ત્રણ પ્રદક્ષિણા દેવા પૂર્વક નમે. બે હાથ જોડી રાજાએ હર્ષ સહિત પ્રશ્ન કર્યો. “ભગવદ્ ? આપ મને ઓળખો છો?” તમે રાજા છે એ સર્વ કઈ જાણે છે. મહારાજ અને શોકના પાત્ર અને વીરકુણાલના પુત્ર ?” “રાજા તરીકે આપને નથી પૂછતે. આપ બીજા કોઈ પ્રકારે મને ઓળખો છો?” મહાન સંપ્રતિનાં વચન સાંભળીને સુહસ્તિસ્વામીએ જ્ઞાનનો ઉપયોગ મુક્યો. જ્ઞાનથી એનું વૃત્તાંત જાણી લીધું. “હે નરેશ્વર? મેં તેને સારી રીતે ઓળખ્યો! પૂર્વે જ્યારે અમે વિહાર કરતાં કશાની નગરીએ ગયા હતા. તે વખતે દુકાળમાં એક કે અમારી પાસે લાડુની આશાએ દીક્ષા લીધી હતી. દીક્ષા લઈ એક દિવસનું ચારિત્ર પાળી. એ રંક તે ભવમાં આયુષ્ય પૂર્ણ થવાથી ચવી ગયે. તે આત્મા તું સંપ્રતિ રાજા થયો છે.” આર્ય સુહસ્તિસ્વામીએ ટુંકમાં એ રંકનું ચારિત્ર ત્યાં સર્વ સમક્ષ કહી સંભળાવ્યું. હે ભગવન? જૈનધર્મ-અરિહંત ભગવંતને ધર્મ પ્રાપ્ત થયાનું ફલ શું?” રાજાએ ફરીને પૂછયું. એનું સુપવફલ તે એક્ષપ્રાપ્તિ છે, છતાં એનું અપકવફલસ્વર્ગ, રાજ્ય પ્રાપ્તિ વગેરે ઘણે પ્રકારે જાણવું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ (૨૩૪ ) હે પૂજ્ય! અવ્યકત સામાયિક ચારિત્રનું ફલ કહેશે?” રાજાએ ત્રીજો પ્રશ્ન કર્યો. “હે રાજન ? સામાયિક કરનાર પ્રાણી જે પુણ્ય બાંધે તે તેના પુણ્યની સંખ્યા થઈ શકતી નથી. શ્રાવક પણ સામાયિક કરવાથી તેટલો સમય સાધુ જેવો ગણાય છે. “કમળો ફુવ નાવો વર ના ' તે માટે વારંવાર સામાયિક કરવાં. વળી. અવ્યકત સામાયિકનું ફળ પણ રાજ્યપ્રાપિત છે. બાકી તો એક પુરૂષ રોજ રોજ એક લાખ સુવર્ણનું દાન આપે અને બીજે રોજ એક શુદ્ધ સામાયિક કરે તો પણ દાન કરનાર સામાયિક કરનારની બરાબરી ન કરી શકે. પ્રતિ દિવસ બેઘડી વિધિપૂર્વક શુદ્ધ સામાયક આચરનારે શ્રાવક પણ પુણ્ય બાંધે તો બાણુડ ઓગણસાઠ લાખ પચીશ હજાર નવસેને પચ્ચીસ પલ્યોપમથી કંઈક અધિક દેવગતિનું આયુષ્ય બાંધે. જે મોક્ષે ગયા, જાય છે અને જવાના છે એ બધા સામાયિકના પ્રભાવથી જ જાણવા. “હે ભગવન ! આપના પ્રભાવથી જ મને રાજ્ય મળ્યું છે. જે તે વખતે મને આપનું દર્શન ન થયું હોત તો મને સંયમ લક્ષ્મી કયાંથી મળત ? મારે એ રંકને જીવ આવી અપૂર્વ લક્ષ્મીને ભોક્તા ક્યાંથી થાત ? તેથી હે પ્રભુ? પૂર્વભવમાં પણ આપ મારા ગુરૂ હતા. આ ભવમાં પણ આપજ મારા ગુરૂ થાવ ? ” સંમતિએ કહ્યું. હે નરેંદ્ર ! અમને જોતાંજ તમને જાતિસ્મરણ જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૫) ઉત્પન્ન થયું અને એના પ્રભાવે તમે તમારો પૂર્વનો ભવ જે? જૈનધર્મનું પ્રત્યક્ષ ફલ દીઠું. મેં તમને કહ્યું છે કે જેનધર્મનું પક્ષ ફલ તે મુક્તિ પ્રાપ્તિ છે આ બધાં તે એનાં અવાંતર ફેલો છે. માટે ધર્મમાં પ્રમાદ કરશે નહી.” ગુરૂએ કહ્યું. “આપને ઉપકાર અથાગ છે. આ રાજ્ય એ આપની કૃપાનું જ ફલ છે. તે એને આપજ ગ્રહણ કરે છે જેથી હું કૃતાર્થ થાઉં. આપના રણમાંથી મુક્ત થાઉં!” રાજાએ આભાર દર્શાવ્યો. રાજન ? નિસ્પૃહીજનેને કોઈપણ સ્પૃહા હોતી નથી; સંસારથી મુક્ત થયેલા ત્યાગીઓ તે એક મુકિતને જ ભજે છે તે તમારા રાજ્યવડે કરીને શું ?” “તે ભગવન? કહે? હું શું કરૂ? મારે શું કરવું ઉચિત છે ?” નરેશ્વર? સ્વર્ગ અને મોક્ષના દેનારા જૈનધર્મને ભજે કે જેથી તમારે સંસારથી નિસ્વાર થાય. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થના સાધન વગર મનુષ્યનું જીવન પશુની માફક નિષ્ફળ છે. એ ત્રણે વર્ગમાં ધર્મ પુરૂષાર્થને શ્રેષ્ઠ કહો છે. કારણકે બાકીના ત્રણે પુરૂષાર્થની સિદ્ધિ ધર્મ વિના થતી નથી, જે પ્રાણુઓ ઉત્તમ એવા જૈનધર્મને છોડી સ્વસુખની ખાતર ગોપભેગમાં ધર્મ માનીને એની આશામાં દોડ્યા જાય છે તે પુરૂષે કલ્પવૃક્ષને ઉમૂલન કરીને ધતૂરાને વાવે છે. ચિંતામણરત્નને તજી કાચના ટુકડાને સ્વીકાર કરે છે. એરાવણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩૬ ) ગજરાજનો ત્યાગ કરીને ગધેડા ખરીદ કરે છે. માટે ઉત્તમ એવા જૈનધર્મનુ હે રાજન! તમ્મરે પાલન કરવું ? એ ધનુ સાક્ષાત્ કુલ તમે તે જોયુ છે જેથી હવે તમને બીજા પ્રમાણેાની શું જરૂર છે ? ” ગુરૂએ ઉપદેશ આપ્યા. રાજાએ ધર્મ સાંભળવાની જીજ્ઞાસા દેખાડવાથી ગુરૂએ કહ્યું કે “ રાજન્ ? અત્યારે તે અમે પ્રભુના મહેાત્સવમાં છીએ. આ જીવંતસ્વામી–મહાવીરસ્વામીને આજે માટે મહાત્સવ હાવાથી એના ઉત્સવમાં છીએ, ધર્મનું સ્વરૂપ વગેરે સર્વે તમે અમારા સ્થાનકે આવશે એટલે તમને વિસ્તારથી સમાવશું, ” આવી રીતે મહાન સંપ્રતિ ગુને આવીને નમસ્કાર કરવાથી વરઘેાડાનાં હજારા માણસાને નવીન આશ્ચર્ય ઉત્પન્ન થયું રાજા શું કરે છે? શું પૂછે છે? એ સાંભળવાને હજારાનાં મન આતુર થયાં. ગુરૂના ઉપદેશથી સ`પ્રતિને એધ થયા. જૈન ધર્મ માટે એના મનમાં માન પૂજ્યબુદ્ધિ ઉત્પન્ન થઇ. પાતાના ગુરૂને નમન કરવાથી ને એમના ઉપદેશ સાંભળવાથી એમની માતા પણ અત્યંત ખુશી થઇ. વિશેષ ખુશાલી તેા એ હતી કે “ એના પુત્ર ત્રણખડ ધરતીના લેાકતા છતાં હૅવે સંસારમાં ડુબી નહી જાય. ’ સર્વેની અજાયબી વચ્ચે તે પછી ૧રઘેાડા ત્યાંથી આગળ ચાલી પેાતાને સ્થાનકે ગયા. ,, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭ ) : પ્રકરણ ૨૯ મું. જીવંતસ્વામી. મહાવીર સ્વામીના સમયમાં ચંપા નગરીમાં કુમાર નંદી નામે સની રહેતો હતો. એ સની હતો તે માટે ધનાઢય, પણ વિષયને લાલચુ હોવાથી જે જે સુંદર કન્યા એના જોવામાં આવે તેને પાંચસે સેનયા આપીને ગ્રહણ કરતે. એમ કરતાં કુમારચંદીને પાંચસો સ્ત્રીઓ થઈ. તે સર્વેની સાથે એક થંભવાળા મહેલમાં તે કિડા કરતે હતા. કુમારનંદીને નાગિલ નામે શ્રાવક મિત્ર હતો. એક દિવસ પંચશલ્ય પિની અધિષ્ઠાયિકા હાસ અને. પ્રહાસા નામની વ્યારીઓ શકેંદ્રની આજ્ઞાથી પિતાના સ્વામી સાથે નંદીશ્વર દ્વીપે જતી હતી, માગમાં એમને સ્વામી વિદ્યુમ્માલી દેવ આયુષ્ય પૂર્ણ થવાથી વી ગયે. પછી પિતાને સ્વામી થવાને કોણ ગ્ય છે એમ એ વ્યંતરીઓએ અવધિ જ્ઞાનથી જોયું તો વિષય કુમારનંદીને પિતાના સ્વામી તરીકે પસંદ કર્યો. જેથી બન્ને દેવીઓ કુમાર નંદી સમક્ષ એકાંતમાં પ્રગટ થઈ. એમને જોઈ કામવિહળ થયેલો કુમારનંદી એમને ભેટવાને આતુર થઈ રહ્યો ને છે. “તમે કોણ છો ? ક્યાંથી આવો છો?” અમે તમારે માટે આવ્યાં છીએ ? ” દેવીઓ હાવભાવ પૂર્વક બોલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮). “ઠીક તો હું પણ તૈયાર છું.” એમ કહી તે એમને ભેટવાને ધ. હાં હાં સબુર ! ઉતાવળા થાઓ નહીં, તે માટે તમે પંચશલ દ્વીપે આવજે.” એમ બોલતી દેવીઓ અદશ્ય થઈ ગઈ. | વ્યંતરીયાના ભોગની લાલસાવાળો કુમારનંદી મહા મુશિબતે પંચશૈલ દ્વીપે પહોંચ્યો. ત્યાં પેલી દેવીઓ એની દષ્ટિએ પડી. એટલે તે એમની પાસે ભેગની પ્રાર્થના કરવા લાગ્યું. ત્યારે દેવીએ બોલી કે “આ શરીરથી અમારે સ્પર્શ થાય નહીં પણ તું પંચશેલ દ્વીપના સ્વામી થવાનું નિયાણું કરીને અગ્નિ પ્રવેશ કરે તે અહીંયાં તું ઉત્પન્ન થાય ને અમારો સ્વામી બને.” એ જવાબ સાંભળી ની વિચારમાં પડ્યો અરે? હું તો ઉભયભ્રષ્ટ થયે. મારી પાંચસો સ્ત્રીઓને છેઠી આમની પાસે દેડી આવ્યા તે એ પણ ગઈ ને આ પણ મારી ન થઈ.” એવી રીતે ચિંતામાં પડેલા કુમાર નંદીને દેવીઓએ એના નગરની બહાર મુકી દીધો. ઘરે આવ્યા પછી દેવાંગનાઓનું દિવ્ય શરીર જોયેલું એટલે પોતાની સ્ત્રીઓ પર એને સ્નેહ થતો નહી. રાતદિવસ દેવીનેજ યાદ કરતો. જેથી એણે અગ્નિપ્રવેશ કરવાને વિચાર કર્યો. એના મિત્ર નાગિલે એને ઘણું સમજાવ્યો છતાં એ અગ્નિમાં પ્રવેશ કરી પંચશેલ દ્વીપને સ્વામી થયા. પેલી વ્યંતરીઓ સાથે મનગમતા ભેગ ભેગવવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૩૯ ) એક દિવસ દેવતાઆ નંદીશ્વર દ્વીપે યાત્રા કરવા જતા હતા. તેમની આજ્ઞાથી હાસા ને પ્રહાસા ગાયન કરવા આગળ ચાલી. જેથી એમણે પતિને કહ્યું કે “ સ્વામી ? તમે ઢાલ વગાડા ને અમે એ ગાઇએ ? ” cr અહંકારથી ઢોલ વગાડવાની વિદ્યુમ્માલી દેવતાએ ના પાડી. એટલે કર્મોદયથી ઢાલ એના ગળે લાગી ગયા તેથી મહા દુ:ખે તે ઢોલ વગાડતા આગળ ચાલ્યેા. પેલેા નાગિલ શ્રાવક પણ આયુષ્ય પૂર્ણ થવાથી મરીને બારમા દેવલાકે મદ્ધિકદેવ થયા હતા, તે પણ આ યાત્રામાં સાથે હતા, એણે અવધિજ્ઞાનથી વિદ્યુન્ગાલીને પેાતાના મિત્ર જાણી તે તેની પાસે આવ્યા અને ખેલ્યા “ ભદ્રે ? તું મને ઓળખે છે? ’ “ હું તેજસ્વી ? તમે કાણુ છે ? એ હું જાણતા નથી. ” એટલે એણે નાગિલનુ રૂપ ખતાવી સર્વ હકીકત કહી સંભળાવી. “ અરે લેાળા ? મનુષ્યભવ પામીને તું નરણવ હારી ગયા. જો શ્રાવકના ધર્મ સારી રીતે આરાધન કરીને હું બારમા દેવલાકમાં મહદ્ધિક દેવ થયા. "" પેાતાના મિત્રને ઓળખી પચશૈલપતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “ હે મિત્ર ? વિષયમાં અંધ બનીને હું તા બધું હારી ગયા ! શું કરૂ ? ” “ તારે માટે હજી એક રસ્તા છે. અને તે એ કે તુ હાલમાં ગ્રહસ્થપણે ચિત્રગૃહમાં રહેલા મહાવીર સ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પ્રતિમા ભરાવ ? કે તેમની ભક્તિથી તને બોધિબીજ ઉત્પન્ન થશે.” યાત્રાનું કાર્ય સમાપ્ત થતાં વિદ્યુમ્માલીએ પિતાના મહેલમાં કાર્યોત્સર્ગ મુદ્રાએ ઉભા રહેલા વિર ભગવાનને જોયા? તે પછી હિમવંત પર્વત ઉપર જઈ ગોશીષ ચંદન છેદી લાવી તેનાથી જેવી પ્રભુની મુર્તિ જોઈ હતી તેવી અલંકાર સહીત બનાવી જાતિવંત ચંદનની એક પેટી બનાવી કપિલ કેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી તે પ્રતિમા એ પેટીમાં મુકી. એ અરસામાં સમુદ્રમાં એક વ્યાપારીનું વહાણ ડામાડોળ સ્થીતિમાં હતું. તે વિન્ન નિવારીને વિદ્યુમ્માલીએ પેલી પટી તે વ્યાપારીને આપી સિંધુ સૈવીર દેશના વીતભય. પાટણમાં જવાની આજ્ઞા કરી. વહાણ સહીસલામત વીતભયપાટણ આવ્યું. અહીયાં ત્રણસોને ત્રેસઠ નગરોના અધિપતિ અને દશ મુકુટબદ્ધ રાજાઓ જેની સેવા કરે છે એવા ઉદાયી નામે રાજા રાજ્ય કરતો હતો. શૈવ ધર્મમાં ચુસ્ત એવા એ રાજા તાપસને ભક્ત હતો. ત્યાં આવીને વ્યાપારીએ નગરના ચેકમાં પેટી મુકી ઉષણા કરી કે-“આ પેટમાંથી દેવાધિદેવની પ્રતિમા ગ્રહણ કરો ? ગ્રહણ કરો ?” રાજા, અમાત્ય. નગરજનો આદિ અનેક જનો ત્યાં એકઠા થયા. દરેક ધર્મના પુરૂ, તાપસે, સન્યાસીઓ આવ્યા. પિતા પોતાના ઇષ્ટદેવની સ્તુતિ કરવા માંડી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧ ) ઉઘડી નહી. આખરે રાજાની પટ્ટરાણી અને ચેડા મહારાજની પુત્રી પ્રભાવતીએ દેવાધિદેવની સ્તુતિ કરી એ પેટી ઉઘાડી. એને પોતાના ચૈત્યગ્રહમાં સ્થાપી નિરંતર તે પૂજા કરવા લાગી. હવે એક દિવસ રાણું પ્રભાવતી રાજાની આજ્ઞા પાળી ચારિત્ર લઈ દેવલેકમાં ગઈ. તે પછી પ્રભુની પૂજા દેવદત્તા નામની કુબજા નિરંતર કરવા લાગી. પ્રભાવતીને જીવ દેવતા થયેલ, તેણે રાજાને પ્રતિબંધ કરી જૈન ધર્મમાં સ્થીર કર્યો. એ અરસામાં ગાંધાર નામે શ્રાવક દેવતાધિષ્ઠાત ગુટિકાના પ્રભાવથી આકાશમાં ઉડી જીવંત સ્વામીનાં દર્શન કરવાને ત્યાં આવ્યો. ભગવાનને પૂજીને પોતાને કાલ સુખમાં તે અહીયાં નિર્ગમન કરતો હતો. કેટલાક સમય તેને ત્યાં પસાર થઈ ગયે. ગાંધાર શ્રાવકે પિતાનું મૃત્યુ નજીક જાણીને એની સેવા કરનારી પેલી કુન્જાને પોતાની પાસે રહેલી ગુટિકાઓ આપી દીધી. પોતે દીક્ષા લઈ આત્મહિત કરવા લાગ્યું. ગુટિકાને પ્રભાવ ગાંધાર શ્રાવકે કહેલો હોવાથી સુંદર રૂપની ઈચ્છા કરતી દેવદત્તાએ એક ગુટિકા મુખમાં રાખી એટલે તે સંદર્ય સંપન્ન બની ગઈ. રાજાએ એને આવી સેંદવતી જોઈ એનું નામ “સુવર્ણ ગુટિકા ”પાયું. એને ચિંતા થઈ. હું રૂપવતી તે થઈ પણ મારે ગ્ય વર જોઈએ, વર વગર તો સ્ત્રીનું થોવન નિષ્ફળ છે. તે મારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ (૨૨) વર–શૈક્તા કેણુ થાય? આ ઉદયન તો મારે પિતા જેવું છે. “મારે માટે તો અવંતીપતિ ચંડપ્રદ્યોત વર થાઓ” એમ ચિંતવને વળી ગુટિકા મોંમાં રાખી એટલે ગુટિકાની અધિષ્ઠાયિકા દેવીએ ચંડપ્રદ્યોત આગળ એના રૂપનું વર્ણન કર્યું. જેથી ચંડપ્રદ્યોતે સુવર્ણ ગુટિકાને તેડવાને દૂત મોકલ્યા એટલે દાસીએ કહ્યું. “રાજાને અહીંયાં મોકલજે તે પછી બન્નેનું ઇચ્છિત કાર્ય થશે.” દૂતે એ સમાચાર અવંતીપતિને આપ્યા. રાત્રીના અવં. તીપતિ અનિલવેગ હાથી ઉપર સ્વાર થઈને ત્યાં આવ્યું. નગરની બહાર ઉદ્યાનમાં બન્નેનો મેળાપ થયો રાજાએ એને પોતાની સાથે આવવાને કહ્યું. ત્યારે સુવર્ણ ગુટિકાએ કહ્યું કે-“અહીયાં રહેલી જીનમૂર્તિ વગર હું જીવી શકું તેમ નથી, માટે એના જેવી તમે એક મૂર્તિ બનાવીને અહીયાં લાવે. એ મૂર્તિને આ જગાએ સ્થાપી આ પ્રતિમાને લઈ હું તમારી સાથે આવું !.” તે પછી પ્રદ્યોતે અવંતીમાં આવીને એક મૂર્તિ તૈયાર કરાવી ને કપિલકેવલી પાસે પ્રતિષ્ઠા કરાવી એ મૂર્તિને લઈને પ્રદ્યોત વીતભય પાટણ આવ્યું. દાસીને એ મૂર્તિ અર્પણ કરી. દાસી પણ એનવીન મૂર્તિ ચૈત્યમાં સ્થાપી તે મૂળ મૂર્તિને લઈ પ્રદ્યોતની સાથે અવંતીમાં આવી રાજાની સેવા કરવા લાગી. પ્રાત:કાળે ઉદાયન રાજા દેવાલયમાં આવ્યો ને પ્રતિમાને નમી સન્મુખ જુએ છે ત્યાં તો કરમાઈ ગયેલી પુષ્પમાળાવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૩). પ્રાતમા દીઠી. એને લાગ્યું કે આ મૂળ મૂર્તિ નથી. વળી અહીયાં હમેશાં પુતળીની માફક ખડી રહેનારી સુવર્ણ ગુટિકા દાસી પણ નથી. તેમજ મારા હાથીઓના મત પણ ગળી ગયા છે. નક્કી ચંડપ્રદ્યોત અહીં આવીને મૂર્તિ અને દાસી બનેને ઉપાડી ગયો.” ઉદાયન કોપથી આકુળવ્યાકુળ થઈ ગયે. દશ મુગુટબંધી રાજાઓ સહીત સકલ સૈન્ય તૈયાર કર્યું. ને અવંતીપર ચડ્યો. પ્રદ્યોત પણ આ સમાચાર સાંભળતો પિતાના લશ્કર સહીત એની સામે દોડી આવ્યા. બન્ને વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. પ્રદ્યોત હાથી ઉપર બેસી લડતો હતે ઉદાયન રથમાં હતે. ઈરાદાપૂર્વક એકબીજાના લેહીના તરસ્યા એમણે પોતાની ચાલાકી બતાવવામાં ખામી રાખી નહી. બાણાવળી ઉદાયને તીક્ષ્ય બાણેથી હાથીના ચારે પગ ભરી દીધા. ગજરાજ અનિલવેગ પીડાને નહી સહન કરતો પૃથ્વી ઉપર તુટી પડયે. ચંદ્રપ્રદ્યોત જેવો ઉઠીને સાવધ થવા જાય છે એટલામાં ઉદાયને રથમાંથી કુદકો મારી એના કેશ પકડ્યા ને બાહુ યુદ્ધ કરી એને બાંધી લીધો અવંતીના સૈન્યમાં હાહાકાર થઈ રહ્યો. ઉદાયને પ્રોતના લલાટપર તપાવેલી લેઢાની સળાથી દાસીપતિ”એવા અક્ષરે લખાવ્યા ને પીંજરામાં પુર્યો. ઉદાયન રાજા અ૫ પરિવાર સહીત અવંતીના રાજદરખારમાં આવ્યા, ત્યાંથી રાજમહેલમાં આવીને પ્રતિમાનાં દર્શન કર્યા. એમની સ્તુતિ કરી પ્રતિમા લેવાને ઘણું મહેનત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) કરી પણ એ પ્રતિમા ત્યાંથી ચલાયમાન થઈનહી. રાજાએ ઘણું ઘણી વિનંતિ કરવા માંડી. જેથી એના અધિકાયકે પ્રગટ થઈ કહ્યું કે “હે રાજા ! તારૂં નગર છેડા સમયમાં ધુળીના વરસાદથી દટાઈ જવાનું છે. તેથી પ્રતિમાજી ત્યાં આવશે નહી. માટે તું શક ન કર !” ત્યારપછી ઉદાયનરાજા પ્રદ્યોતને લઈને પોતાના નગર તરફ રવાને થયે. માર્ગમાં ચાતુર્માસ આવ્યું એટલે રાજાએ ત્યાં છાવણી નાખી. તે ઠેકાણે દશપુર (દોરા ) નગર વસ્યું. પજુસણ પર્વ આવ્યાં તે સમય અવંતીપતિએ ઉપવાસ કરવાથી ઉદાયન રાજાએ એને સાધમ જાણું ખમાબે ને એનું રાજ્ય એને પાછું આપ્યું. અનુકમે પિતે વીતય પાટણ આવ્યા. કાળે કરીને ઉદાયન રાજા મહાવીર ભગવાન પાસે દીક્ષા લઇ કેટલા રાજર્ષિ થયા. એ રાજર્ષિને કર્મોદયથી વ્યાધિ ઉત્પન્ન થયે. કઈ વઘે તેમને દહીને આહાર લેવાને કહેલ હેિવાથી પિતે નિસ્પૃહ છતાં વીતભય પાટણ આવ્યા. અહીં એમને ભાણેજ કેશી રાજ્ય કરતો હતે. એ કેશીને મંત્રીલેકે. ભમાવેલો હોવાથી રાજર્ષિને વિષમિશ્રિત અન્ન અપાવ્યું. જેના કોપથી દેવતાએ તે નગરને ધુળની વર્ષાથી દાટી દીધું. ઉદાયી મુનિએ વિશ્વવ્યાપ્ત પિતાનું શરીર જાણું અનશન અંગીકાર કર્યું ત્રીશ દિવસનું અનશન પાળીને કૈવલ્યપદ પામ્યા–મેક્ષે ગયા. એ જીવંતસ્વામીની પ્રતિમા ત્યારથી અવંતીમાં ભવિકજનોથી પૂજાવા લાગી. આર્ય સુહસ્તિ સ્વામીએ પ્રભાવિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૫) પ્રતિમાનાં વંદન કરવાને આવ્યા હતા. ગુરૂના મુખથી સંપ્રતિરાજાએ જીવંતસ્વામીનો મહિમા સાંભળીને એ ભગવાનને પૂજવા શરૂ કર્યા. ઘણુ કાળ પર્યત એમણે પૂજ્યા. - કાલાંતરે એ પ્રતિમા અદશ્ય થઈ ગઈ. વરપ્રભુના નિવાણ પછી ૧૯૬૮ વર્ષ વહી ગયા બાદ કુમારપાળ નરેશ્વરે એ જીવંતસ્વામીની પ્રતિમા તે નગરમાંથી કઢાવી પિતે પૂજીને આત્માને કૃતાર્થ કર્યો. એ વિતભયનગર તો કેશરાજના પાપે જમીનદોસ્ત થયું. કેશી ઉદાયનરાજાનો ભાણેજ હતો. પિતાને અભિચી પુત્ર છતાં કેશીને રાજ્ય આપ્યું! છતાં એ કેશીએ બેવફા થઇને રાજાને દહીમાં વિશ્વ અપાવ્યું. જેનું પાપ એને અહીંને અહીં પ્રગટ થયું. ઉદાયન મુનિનો શય્યાતર એક કુંભારને છોડીને દેવતાએ કોધથી આબાળવૃદ્ધ આખી નગરી ધૂળથી દાટી એનો નાશ કરી નાખ્યું. ત્યારપછી ત્યાં ગામ વસેલું તે આજે ભેરા કહેવાય છે. અભિચિકુમારને પિતાએ રાજ્ય ન આપ્યું જેથી તે ગુસ્સે થઈને ચંપાનગરીમાં ચાલ્યા ગયે. ત્યાં એને માસીઆઈ ભાઈ કણિક–અજાતશત્રુ રાજ્ય કરતે હતો. રાજ્ય નરકને દેનારૂં જાણું પિતાને પુત્ર દુર્ગતિએ ન જાય એમ જાણી ઉદાયને અભિચિને રાજ્ય ન આપ્યું. પણ અભિચિ એને પરમાર્થ સમયે નહી જેથી જજો ત્યાં લગી એને એના પિતા ઉપર કષાય રહ્યો. એ કષાયની પ્રબળતાથી એની ધર્મકિયાઓ ફુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૬) દાયક ન થઈ. જેથી મરણ પામીને એક પલ્યોપમને આયુર્વે અસુર કુમાર દેવ થયે; છતાં એ જીવ ઘણો સારો હોવાથી ત્યાંથી આવીને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે જન્મી દીક્ષા અંગીકાર કરીને મોક્ષે જશે. પ્રકરણું ૩૦ મું. રથયાત્રામાં. સંપ્રતિ રાજા પ્રતિ દિવસ ગુરૂ મહારાજની પાસે આવી ધર્મશ્રવણ કરવા લાગે. હમેશાંના શ્રવણ માત્રથી એના મલીન સંસ્કારોનો નાશ થતાં એનું હૃદય શુદ્ધ થયું. ધર્મતત્વ એનામાં પરિણમ્યું. સંઘ, યાત્રા, તિર્થભકિત વગેરેથી જેન શાસનની શોભા વધારતા પોતાના આત્માને શુદ્ધ કરવા લાગ્યો. તીર્થકર એજ દેવ, સાધુ એજ ગુરૂ અને અરિહંત ભગ વંતે કહેલે ધર્મ એજ મારે પ્રમાણ છે. એમ દ્રઢ નિશ્ચય પૂર્વક રાજાએ સમકિત અંગીકાર કર્યું. પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું સ્વરૂપ ગુરૂ પાસેથી યથાર્થ પણે સમજીને બારવ્રત ધારી શ્રાવક થયે. ત્રણે ખંડની લક્ષ્મીથી શોભતો સંપ્રતિ ત્રિકાલ જીનપૂજા કરતા સ્વજનોની જેમ સાધમનું વાત્સલ્ય કરવા લાગ્યા. નિરપરાધી જીવોની દયા પાળવામાં પ્રીતિવાળે, દાન દેવામાં તત્પર સંપ્રતિ દીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૭) જનોને અધિક અધિક દાન દેવા લાગ્યો. સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય પથરાઈ રહ્યું હતું. આર્ય સુહસ્તિ સ્વામી રાજાને ધર્મમાં સ્થીર કરીને વિહાર કરી ગયેલા તે પાછા ફરતા ફરતા અવંતીમાં આવ્યા. તે પ્રસંગે જિનેશ્વરમાં ભકિતવાળા શ્રાવકોએ જીન ચેત્યમાં મેટો ઉત્સવ શરૂ કર્યો. એ ઉત્સવમાં સહતિ સ્વામી પણ પ્રતિદિવસ ભાગ લેતા હતા, ગુરુનું આગમન જાણુને સંપ્રતિ પણ અંજલિ જેડીને હમેશાં એની સાથે બેસતો હતો. આ ઉત્સવ નિમિત્તે સંપ્રતિ એ દરેક સામંતોને ઉજજયિનીમાં નોતર્યા હતા. યાત્રાત્સવ પૂર્ણ થતાં ભકિતમાન શ્રાવકોએ રથયાત્રાની તૈયારી કરી; કેમકે રથયાત્રા વગર યાત્રાત્સવ સંપૂર્ણ ગણાત નથી જેથી સૂર્યના રથ સમાન સુવર્ણ મણિ-માણેકની કાંતિથી ભવ્ય એ રથ રથ શાળામાંથી બહાર કઢાળે, વિધિને જાણનારા મહદ્ધિક શ્રાવકો રથમાં બિરાજેલી શ્રી અહંત પ્રતિમાની સ્નાત્ર પૂજાદિક કરવા લાગ્યા. હજારો શ્રાવક શ્રાવિકા પોતપોતાનું મહકિપણું જણાવતાં એ ઉત્સવમાં ભાગ લેવાને હાજર થતાં, શ્રાવિકાઓ એનેક પ્રકારે ધવલ ગીતો ગાતી હતા. મંગળ વાજા રૂડે પ્રકારે વાગી રહ્યાં હતાં. જૈનશાસનના જયના પિકારોથી આકાશ છવાઈ રહ્યું હતું. શ્રદ્ધાવંત શ્રાવકે ભગવંતનું સ્નાત્ર જળ કરતા છતાં પૂર્વે દેવતાઓ મેરૂ પર્વત ઉપર ભગવંતને જન્માભિષેક કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮ ) છે તે સમયે અભિષેકનું જળ શિખર ઉપરથી જેમ નીચે પડતું હોય તેમ રથ ઉપરથી ભગવંતનું સ્નાત્ર જળ જમીન ઉપર પડવા લાગ્યું. સ્નાનથી શુદ્ધ થયેલા શ્રાવકે ભગવંતનો સ્નાત્રાભિષેક કરી સુગંધી દ્રવ્યથી પૂજવા લાગ્યા. સુગંધી પુની વિવિધરંગી માળાદિથી પૂજા કરવા લાગ્યા. જેથી શરદ્દ ઋતુના વાદળાંથી ઘેરાયેલી ચંદ્રની કળા હોય એવી જિનેશ્વર ભગવાનની પ્રતિમા શોભવા લાગી. અગર આદિ ધૂપથી ચારે દિશાએ સુગંધમય બની ગઈ. એ પ્રમાણે પૂજા કરી શ્રાવકેએ ભગવાનની આરતી ઉતારી પછી જીનેશ્વર ભગવાનને નમસ્કાર કરી ભક્તિવંત શ્રાવકેએ અશ્વની જેમ રથને ખેંચવા માંડશે. રથના આગળ માર્ગમાં નાગરિક રમણીઓ તાલપૂર્વક રાસડા ગાતી હતી. ચતુર્વિધ વાજીંત્રના નાદ સાથે સુંદર નાટક બીજી તરફ થતું હતું. ચારે બાજુ શ્રાવિકાઓ માંગલીક ગાઈ રહી હતી. એવી રીતે ભગવાનને રથ પ્રત્યેક હાટ ને મંદિર પાસે ઉભે રહી વિવિધ પ્રકારની પૂજાને ગ્રહણ કરતો રથ સંપ્રતિ રાજાના રાજભવન આગળ આવ્યા. પોતાના નિયમ પ્રમાણે રથ અહીંયા પણ ઉભું રહ્યો. સંપ્રતિ રાજા હર્ષથી વિકસ્વર થયેલા શરીરવડે ભાગવાનને પૂજવાને તૈયાર થઈને આવ્યા. એમની સાથે એમના સામંતરાજાઓ હતા. વિધિસહિત ભગવાનની પૂજા કરતાં સર્વે સામંતોને વિધિ બતાવા; ગુરૂ પાસે એ સર્વે સામંતને સમકિત લેવરાવી રાજાએ પોતાના સકલ સામતને આદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૯ ) કર્યો કે, “હે સામંતો? તમે જે મારા ભકત હો, મને સ્વામી તરીકે માનતા હે, તો મારે તમારા ધનનું પ્રયોજન નથી. તમારે દેશ તમે સુખેથી ભોગવે, પણ તમે બધા શ્રાવક–જૈન થઈ જાઓ? તમે જૈન થશે તેનાથી જેવા હું ખુશી થઈશ તે અન્ય બીજી કોઈ પણ રીતે તમે મને ખુશી કરી શકશે નહિ. તમારા દેશમાં, તમારા શહેરમાં જીનમંદિર બંધાવી જીનેશ્વરના ભકત થઈ જાઓ? તમારી પ્રજાને પણ એ રસ ચખાડે ! બધી દુનીયામાં રાષ્ટ્રધર્મ જૈન જ હોવો જોઈએ.” મહાન સંપ્રતિની આજ્ઞા સર્વેએ સપ્રેમ માન્ય કરી. જેવી રીતે ભરતાધિપ વાસુદેવ કે પ્રતિવાસુદેવની આજ્ઞા ત્રણે ખંડના એના સામંત મસ્તક ઉપર ધારણ કરે છે. એમની અખંડ આજ્ઞામાં શંકા કરવાને પણ કઈ સામંતની તાકાત નથી હોતી. દરેક મુગુટ બદ્ધ સામંત રાજાઓએ મહાન સંપ્રતિની આજ્ઞા મસ્તકે ચડાવી અને તેઓ જૈન થઈ ગયા. પિતાના રાજમહાલય આગળ રથમાં રહેલા ભગવાનને પૂજીને સંપ્રતિ પિતાના આત્માને ધન્ય માનતો છતો સામંતે સાથે વરડામાં ગયે થોડીવારે તે પછી રાજા પિતાના મહેલમાં ચાલ્યો ગયો. વરઘોડે ત્યાંથી આગળ આગળ ચાલ્યો અને દરેક ભાગમાં ફરતા ફરતા પિતાની સમૃદ્ધિથી જૈનધર્મની વિજય ધ્વજાઓ ફરકાવતો પિતાના સ્થાનકે ગયે. એ ચૈત્યમહોત્સવ પૂર્ણ થયા પછી સંપ્રતિની અનુજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૦) પામીને એના સામંતો પોતપોતાની રાજ્યધાનીમાં ચાલ્યા ગયા. તેમણે પિતાપિતાના દેશમાં જનમંદિરે ઉભાં કરીને તીર્થકરની ભક્તિ કરવા લાગ્યા. પ્રજામાં એ ધર્મને આશ્રય આપવામાં આવ્યું. સાધુઓની ભકિત કરતા અને શ્રાવકોને ઉત્તેજન આપતા રાજાઓએ પોતપોતાના દેશમાં રથયાત્રા વગેરે મહત્સવો પ્રવર્તાવ્યા. જેન આચાર પોતે પણ પાળીને પ્રજાનાં દષ્ટાંતરૂપ થયા. કે જેથી આર્ય અને અનાર્ય દેશો મિ ધ્યાત્વથી ભરેલા તે પણ શુદ્ધ અને સાધુઓને વિહાર કરવાને રોગ્ય થયા. એક દિવસે મહાન સંપ્રતિ આર્યસુહસ્તિસ્વામીને વંદન કરીને બેઠા હતા. એમણે જીવંત સ્વામીનું કંઈક વિશેષ સ્વરૂપ પૂછયું આયે સુહસ્તિસ્વામીએ એની ઉત્પત્તિથી માંડીને ઈતિ પર્યત સર્વે વૃત્તાંત કહે છતાં જે વિશેષ હતું તે પણ સંભળાવી દીધું. જેથી એ પણ જીવંતસ્વામી ઉપર ભકિતવાળે થઈને એમની ત્રિકાળ સેવા-પૂજા અને ભકિત કરવા લાગ્યો. એક દિવસ સંપ્રતિ રાજા વિચાર કરવા લાગ્યો કે “ત્રણ ખંડ પૃથ્વી ઉપર મારું રાજ્ય છે. એ સર્વ અનાર્ય અને આર્ય દેશમાં સાધુઓ શામાટે ન વિચારી શકે?” એ પ્રમાણે વિચાર આવવાથી એમણે ગુરૂને પૂછયું. “ભગવાન ? આપનો સાધુ સમુદાય કયાં ક્યાં વિહાર કરી શકે !” “જ્યાં જ્યાં જીનમંદિર હય, શ્રાવકની વસ્તી હોય, આર્ય જગા હોય એવે સ્થાનકે સાધુઓ વિહાર અવશ્ય કરી શકે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૫૧ ) તે પ્રભુ? આપણા સાધુઓ અનાર્ય જેવા દેશમાં સગવડ હોય તો વિહાર કરી શકે કે ? ” અનાર્ય દેશમાં વિહાર નહી કરવાનું કારણ એ કે મહા અજ્ઞાનરૂપી અંધકારમાં ડુબેલા હોવાથી એવા લેકેથી સાધુઓને ઉપસર્ગ થવાનો સંભવ નિરંતર રહે, તેમજ શ્રાવકોના અભાવે સાધુઓને આહાર પાણીની અગવડતા રહે, ઉ. તરવાની જગ્યા પણ મલે કે ન મલે, એમ અનેક પ્રકારની મુશ્કે લીઓ ઉભી થવા પામે, સાધુઓને પણ એથી કદાચ આd ધ્યાન થાય. એના કરતાં જ્યાં સુખે ધર્મ સાધન થઈ શકે તેવી જગ્યાએ રહીને સાધુઓ સુખપૂર્વક ધર્મ સાધી શકે એજ ઠીક છે” સુહસ્તિસ્વામીએ કારણ બતાવ્યું. આપનું કારણ છે કે વાસ્તવિક છે, છતાં મારી ઈચ્છા છે કે આપના સાધુઓ મારા રાજ્યમાં આર્ય કે અનાર્ય દેશમાં ગમે ત્યાં વિહાર કરી શકે કે જેથી મારી અનાર્ય પ્રજા પણ ધર્મતત્વને પામે.” એ કેવી રીતે થઈ શકે વારૂ? રાજન્ ? તમે એમાંથી કાંઈ રસ્તો કાઢી શકો છો?” ભગવદ્ ? પ્રથમ શ્રાવકોને કે જે સાધુઓના આચાર વિચારમાં પારંગત હોય એમને સાધુઓને વેશ પહેરાવી દેશે દેશ મેકલવા, અને મારી દરેક પ્રજા મારા ગુરૂ તરીકે ગણુને એમની સેવા ભકિત, બહુમાન કરતાં શીખે. એવી રીતે કરતાં અનાર્ય પ્રજા પણ સાધુઓની ભક્તિ કેવી રીતે કરવી એ જાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ( પર ) ણીતી થાય. તે પછી આપે સાધુઓને મેાકલી તપાસ કરાવવી કે વિહારને યાગ્ય તે ક્ષેત્ર થયુ` છે કે નહી ? ” (ર તમારૂ કહેવું સત્ય છે એવી મહેનતને પિરણામે સાધુએ અવશ્ય વિચરી શકે ? ” ગુરૂએ અનુમેાદન આપ્યુ. તે પછી સંપ્રતિ રાજાએ વિદ્વાન શ્રાવકાને અને સુભટાને કૃત્રિમ સાધુ બનાવીને અનાર્ય દેશેામાં મેકલ્યા, એ દરેક દેશેામાં પેાતાના સુભટા મેાકલી એ અનાર્ય રાજા અને દેશવાસીઓને આજ્ઞા કરી કે–“ અમારા પુરૂષા તમારી તરફ આવ્યા છે તેઓ જે રીતે કર માગે તે પ્રમાણે તમારે આપવા ને એમની ભિત કરવી. ” © પ્રકરણ ૩૧ મુ. હવે મારે શુ કરવુ' જોઇએ ? “ હે રાજન ! જગતમાં દાન એ સર્વોત્કૃષ્ટ વસ્તુ છે. દા નથી ઘણા જીવે ભવસાગર તરી જાય છે. દાન સિવાયની વસ્તુએ તા પોતાનેજ માત્ર લાભકારી છે; કિંતુ દાન તા પેાતાને અને પરને ઉભયને લાભકર્તા છે અભયદાન, સુપાત્રદાન એ એ દાન શ્રેષ્ઠ ગણાય છે. તે સિવાયનાં ચિતદાન, કીર્ત્તિદાન ને અનુકંપાદાન એ સંસારમાં ફૂલ આપનારા છે. તીર્થંકર સમાન પુરૂષો પણ દીક્ષાના અવસર પ્રાપ્ત થાય છે ત્યારે વાર્ષિકદાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૩ ) આપે છે. માટે લક્ષ્મીવંતપુરૂષે દાતા અવશ્ય થવું. પોતાની લક્ષ્મીને સર્વ્યય કરીને માનવજન્મ સફલ કરવા; કેમકે વ્યાજથી કદાચ ધન ખમણુ થાય, વ્યાપારથી ચાર ગણું થાય. ક્ષેત્રમાં વાવવાથી સહસ્ર ગણું થાય પણ સુપાત્રમાં જો એ ધન વાપરવામાં આવે તે અનંતગણુ' ફૂલને આપનાર થાય છે. દુ:ખી જીવા ઉપર અનુકંપા લાવીને તેમનાં દુ:ખ નિવા રવા માટે જે સહાય કરવી તે અનુકંપાદાન. સગાં, વ્હાલાં કે કુટુબીજનેામાં પાતપેાતાને યાગ્ય જે આપવું તે ઉચિતદાન છે. અને લેાકમાં વાહવાહ કહેવડાવવાની ખાતર દાતાર ખનવું તે કીર્તિદાન છે, છતાં એ દાનાથી પણ અધિક સુપાત્રદાન ને અભયદાન છે. એ અને દાન તે। પરંપરાએ મેાક્ષનાં બીજભૂત છે. અવશ્ય એથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. પૂર્વે મેઘરથના ભવમાં પારેવાની રક્ષા કરતાં તે મેઘરથ શાંતિનાથ તીર્થકર થઇ મેાક્ષે ગયા. ખિમસારના પુત્ર મેધકુમારે પૂર્વ ભવે હાથીના ભવમાં સસલાની રક્ષા કરવાથી ત્યાંથી ચવી મેઘકુમાર થયા તે પછી એકાવતારી થઇ માહ્ને જશે, અહિંસા ધર્મનું પાલન કરતાં એવા અનેક જીવા અલ્પસમયમાં ભવસાગર તરી જાય છે. એવાંજ સુપાત્રદાનને યાગ્ય હાલના સમયમાં સાધુ સાધ્વી ગણાય છે કે જેઓ અતિથિ છે. ભાવથી એમની આહાર પાણી આદિથી ભકિત કરતાં અનેક જીવા ભવસાગર તરી ગયા છે. શ્રીરૂષભદેવના જીવધના સાથેવાડે સાધુઓની નૃતથી ભક્તિ કરવાવડે પોતાના સંસાર ટુંકા કર્યા ને તેરમે લવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૪ ) તીર્થંકર થયા એજ રૂષભનાથને શેલડીના રસનુ પારણુ કરાવવાવડે શ્રેયાંસકુમારે મુક્તિ લક્ષ્મી હાથ કરી. અરે એટલે અધે દૂર જવા કરતાં નજીકન જ વાત તમને કહું. જીએ મહાવીરસ્વામી કે જે જીવંતસ્વામીની પ્રતિમા હાલ તમે પૂજો છે. એ મહાવીરસ્વામીએ નયસારના ભવમાં સાધુઓને આહાર વહેારાવવાથી સમકિત પ્રાપ્ત કર્યું હતું. પર ંપરાએ મહાવીરસ્વામી થયા. તેમના સમયમાં જે જે પુરૂષા પ્રસિદ્ધિમાં આવ્યા છે તે પ્રાય: મુનિને દાન દેવાના મહાત્મ્યથીજ થયા છે. જુએ ધનાશાલિભદ્ર! શાલિભદ્રે પૂર્વે ગોવાળના ભવમાં માસખમણુના ઉપવાસી મુનિને ખીરનુ પારણુ કરાવ્યું તે શાલિભદ્ર થઇ અક્ષય ઋદ્ધિ પામ્યા. એમના બનેવી ધના શેઠ! પૂર્વે સાધુને દાન દેવાના પ્રભાવથી એ પણ અનગળ દ્રવ્યને માલેક થયા. એટલુ જ નહી પણ હવે એકાવતારી થઇ તે મે ક્ષે પણ જશે. એવીજ રીતે કૃતપુણ્ય ? શ્રી મહાવીરસ્વામીની શ્રાવિકા રેવતીએ ભગવનને ખીજોરાપાક વહેારાવવા વડે સંસારને ટુંકા કર્યા ને તીર્થ કર નામકર્મ બાંધ્યું ભાવી ચાવીશીમાં સમાધિ નામે સત્તરમા તીર્થંકર થશે. લક્ષ્મીના સદ્ઉપયોગ કરવા માટે ભગવતે સાતક્ષેત્રાની પ્રરૂપણા કરી છે તે સાત ક્ષેત્ર તે જીનપ્રતિમા, જીનચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા ! જીનપ્રતિમા, અને જીનચૈત્ય, એ સ’સારથો પાર ઉતારવાને આત્માના સાધના છે. અનેક આત્માએ એ નિમિત્ત પામીને પેાતાનુ હિત કરી ગયા છે ને કરે છે. એ બધા લાભ જીનમાંદેર કરાવનારને મળે છે. પ્રાણીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૫૫) ભવસાગરથી પાર ઉતરવું હોય અને બીજાને પણ ઉતારવાની ઈચ્છા હોય તો ઠેક ઠેકાણે તેણે જીનમંદિર કરાવવાં, જનપ્રતિમાઓ ભરાવવી. તેમાં પણ નવાં કરાવવા કરતાં જીર્ણોદ્ધાર કરાવવામાં સોળ ગણે લાભ સમાયેલ છે. જ્યાં જ્યાં જનમદિર હોય ત્યાં શ્રાવકોનાં ઘર અવશ્ય હોય તેથી સાધુઓ પણ એવી જગાએ વિહાર કરી શકે, લોકો ઉપર ઉપકાર કરી એમને પ્રતિબોધ પમાડે. એમની જ લક્ષ્મી સફળ થઈ છે કે જે લક્ષ્મીથી જીનમંદિર બંધાવ્યાં હોય, જુના મંદિરના જીદ્ધાર થયા હોય તેમજ જનપ્રતિમાઓ ભરાવી હોય. બાકી તે શ્રીમંત તો ઘણાય હોય છે. પણ જે લક્ષ્મી સપગમાં નથી વપરાતી એની લક્ષ્મી એના મુવા પછી બીજાના હાથમાં જાય છે. પોતે કંઈ પણ કર્યા વગર અન્ત સમયે પશ્ચાત્તાપ કરતે નરભવ હારી જાય છે, તે ઉત્તમ જનોને આ અપૂર્વ અવસર જે પ્રાપ્ત થયે તે પછી એને સદ્વ્યય કરીને લાભ લેવો. કારણ કે લક્ષ્મી એતે પુણ્યથી મલે છે તેમ પાપથી જતી પણ રહે છે. હમેશાં એ કાંઈ કાયમ રહેતી નથી, શ્રી કૃષ્ણ વાસુદેવ જેવા સમર્થ પુરૂષને પણ સમૃદ્ધિએ તજી દીધો. તો અન્ય પામર જનની તે શી વાત? માટે હે રાજન ? જીનમંદિર અને જીનપ્રતિમા કરાવવાવડે કરીને તમારે પૃથ્વીને શોભાવવી, આજે ત્રણ ખંડ ધરતી ઉપર તમારું સામ્રાજ્ય પથરાયું છે. વાસુદેવની સમાન જગતમાં તમારી આજ્ઞા ખંડીત કરવામાં તમારા સોળ હજાર સામતમાં કોઈ સમર્થ નથી. તો જીને શ્વરની ભકિત કરવા થકી નરભવ સફલ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ | ( ૨૫૬ ) તેવીજ રીતે જ્ઞાન ભકિત પણ અનુપમ છે. જ્ઞાન ભકિતથી કંઈ આત્માઓ ભવસાગર તરી જાય છે, જ્ઞાન ભકિતથી. જ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાનથી વૈરાગ્ય પ્રાપ્ત થતાં સંસારનાં બંધને આપોઆપ ક્ષય–શીથીલ થઈ જાય છે; પૂર્વે જ્ઞાન ભરેલા ભરત મહારાજ પણ સંસારનું સુખ જોગવતાં આરિસા ભુવનમાં કૈવલ્યપદ પામ્યા. જયંત નરપતિએ જ્ઞાનભક્તિ કરતા તીર્થકર પદ લીધું. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ ઉત્તરોત્તર એક બાજાથી ઉતરતી કોટીનું ક્ષેત્ર છે. સાધુ, સાધ્વીને સુપાત્ર દાન દેવાથી તો મેં પૂર્વે કહ્યું છે તેમ અમેઘફલ પ્રાપ્ત થાય છે એ નિ:સંદેહ વાત છે. શ્રાવક શ્રાવિકારૂપ ક્ષેત્રમાં વાપરેલું ધન પણ અનંતકેટી. ફળ આપે છે, ધર્મથી રંગાએલાં હોય એવાં શ્રાવક શ્રાવિકા નિર્ધન અવસ્થાને લઈને દ્રવ્યની ખાતર કદાચ ધર્મથી પતિત થતાં હોય તો ત્રાદ્ધિમાન શ્રાવક એમને પોતાની શકિતથી અવશ્ય બચાવે-ધર્મમાં સ્થીર કરે તો ઘણું લાભ ઉપાર્જન કરે. બીજને ધર્મ પ્રાપ્ત કરાવ્યાનું ધર્મમાં સ્થીર કરવાનું ફલ તે જરૂર પામે. પરંતુ જે પિતે શ્રાવક છતાં–દ્ધિમાન છતાં આવું પ્રભાવપણું બતાવે નહિ તે અવશ્ય એને દોષ લાગે.. મનુષ્ય પાસે જે શકિત હોય તે શક્તિ એણે પરમાર્થમાં વાપરવી જોઈએ. પિતાના હજારે સ્વામી ભાઈએ દુ:ખી હોય, નિરાધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭) શ્રાવિકાઓ આજીવિકાને હાને પિતાને ધર્મ તજી ભ્રષ્ટ થતી હાય, શ્રાવકે કંગાલ થઈ રખડતા હોય અથવા તે અન્ય ધર્મમાં જતા રહેતા હોય, તો શાસનની દાઝવાળે વીરનર એ સહન કરી શકે નહીં. એમના ઉદ્ધાર માટે પિતાની લીમી અર્પણ કરે, એમને જોઈતાં સાધન પૂરાં પાડી આપી ધર્મમાં દઢ કરે તે એ પ્રભાવક કહેવાય ! એની લક્ષ્મી ઉગી નીકળે, એ પાત્રમાં વાવેલું એને અનંતગણે લાભ આપે. હે રાજન ! શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રને પોષવાનું હું તને ભાર મુકીને કહું છું તેનું કારણ એજ કે બીજાં પાંચે ક્ષેત્રને આધાર શ્રાવક શ્રાવિકા જ છે. પૃથ્વી જીનમંદિરથી વિભૂષિત હાય પણ એને સાચવનારા શ્રાવકો જે ન હોય તે-એ મંદિરે કેવી રીતે નભી શકે? એમનાં પૂજન, સત્કાર તે શ્રાવક શ્રાવિકાઓની ઉન્નત્તિ ઉપરજ આધાર રાખે છે. માટે યત્નવડે કરીને પણ શ્રાવક અને શ્રાવિકાઓનું રક્ષણ કરવું. એમના થકીજ ધર્મની ઉજવળતા છે–ભા છે. એમની ઉન્નત્તિમાંજ ધર્મની ઉન્નત્તિ છે. જે છતી શક્તિએ પોતાના સાધમિક બંધુનું દુ:ખ દૂર કરી શકતો નથી એનામાં ધર્મ પ્રેમ છે એમ ન સમજવું, ભલે ઉપરથી તે ગમે તેટલે આડંબર રાખતા હાય, ગાડી ઘેડે ફરતો હોય; પરન્તુ અજાના ગળામાં રહેલા સ્તનની માસ્ક એની લક્ષ્મી અને એનું જીવીત નિષ્ફળ જાણવું. એ કૃપણ ભલે પિતાની લક્ષમી શુભ માર્ગે ન વાપરે પણ એના ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ) સુવા પછી એ લક્ષ્મી ખીજાના હાથમાં જશે અને તેના શું ઉપયાગ થશે તે એ અપન હેાવાથી ન સમજી શકે ! શ્રાવક શ્રાવિકા એ પણ સંઘનું અંગ ગણાય છે. એ સંઘની ભકિત કરતાં સંભવનાથ તીર્થંકરના જીવે પૂર્વ ભવમાં તીર્થંકર નામક ખાંધ્યું અને તે સંભવનાથ થયા. માટે ઋદ્ધિવંતે પેાતાના ગરીબ સાધમિકા તરફ અવશ્ય ધ્યાન આપી ધર્મના મહિમા વધારવા. એકવાર જમાડવાથી કે નાકારશી વગેરે કરવાથી જ કઇ સાધર્મિકતા સમાપ્ત થતી નથી. ખરી સ્વામીવત્સલતા તે એજ છે કે પોતાની જીઢગીમાં પેાતાના ગરીબ માંધવાને વાસ્તવિક સુખી કરી તેમની આંતરડી ઠારવી. શ્રાવક શ્રાવિકાએ જો સુખી હશે તેા તેમનાથી ધર્મનુ મહાત્મ્ય વધશે–તેઓ પોતેજ ધર્મનું મહાત્મ્ય વધારશે અને એ બધેા લાભ જેણે એમને સારી સ્થિતિએ ચડાવ્યા છે તેમને મળે છે. માટે ઋદ્ધિવંતાએ પેાતાના ગરીખ માંધવાની સારસંભાળ અવસ્ય લેવી. હે રાજન ! શ્રાવકેાને મદદ કરવાની વાત તું ભૂલતા ના ? વસ્તુત: જે કાળે જે ક્ષેત્ર સીટ્ઠાતુ હાય તે કાળે તેની ઉન્નત્તિ માટે જો પ્રયત્ન કરવામાં ન આવે તે એથી હાનિ થવાના સંભવ રહે છે. લક્ષ્મીવતાએ પેાતાની લક્ષ્મીના સદ્દવ્યય કરવા હાય તા એકજ ક્ષેત્રનુ પાષણ કરવાથી—ભરેલામાં ભરવાથી થતા નથી. પરન્તુ સીદ્યાતા ક્ષેત્રમાં ઉન્નત્તિને અર્થે જો પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૫૯) લક્ષમી વાપરે તે જ તેને અધિકાધિક લાભ મળે છે. તે પણ પોતાના સગા સંબંધી કે સ્વાર્થની અપેક્ષા રાખ્યા વગર વપરાય તોજ લાભદાયક થઈ શકે. જોકે આ મારો સગો કે સંબંધી નથી પણ મારે સાધર્મિક બંધુ દુઃખી છે માટે એનું દુ:ખ મારે દુર કરવું કે જેથી એ પાછો ધર્મમાં સ્થિર થઇ ધર્મ સાધન કરે. એવી નિષ્કામવૃત્તિથી પરમાર્થ કરે તેજ એની લક્ષ્મીની સાર્થકતા થાય? રાજન ? આજે તો સમય ઘણે સારો થયો છે. શ્રાવક શ્રાવિકા સુખી અને વૈભવી છે. ભવિષ્યમાં એવા પણ કાળ આવશે કે જ્યારે ક્ષત્રિયમાંથી જૈન ધર્મ નષ્ટ થતાં ફકત વૈશ્યને હાથ જશે ત્યારે તેઓ અર્થપ્રધાન થશે. જેથી ધર્મના મહત્વને હાનિ પહોંચાડશે. પૈસાને જ સર્વસ્વ સમજનારા દ્રવ્યના પૂજારીઓ પોતાના હજારે ગરીબ બાંધવોને-શ્રાવક શ્રાવિકાઓને દુઃખી હાલતમાં જેશે છતાં એમની તરફ દુર્લક્ષ્ય કરતા પિતાને સ્વાર્થ સાધવામાંજ એકલપેટા થશે. જે ગરીબોના ભોગે એ અદ્ધિમાન થશે એમને જ એ તિરસ્કાર કરશે ને બીજાનાં ઘર ભરશે. જેથી જૈન ધર્મની હાની વિશેષ થશે. શ્રાવકશ્રાવિકાઓ દુ:ખી દુ:ખી થઈ ધર્મભ્રષ્ટ થશે. આજીવિકાની ખાતર ઉમાર્ગને ભજનારા થશે. સાક્ષાત્ પિતાના સ્વામી ભાઈઓને દુ:ખી જેવા છતાં એ ક્ષેત્ર તરફ કઈ લક્ષ્ય ઓછું જ આપશે પણ જે ક્ષેત્ર પુષ્ટ થયું હશે એનુંજ પોષણ કરનારા થશે, જેથી સીદાતા ક્ષેત્રની તેહાની થશેજ. શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા ઘટી જશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ('૬૦ ) વસ્તી ન્યૂન થઇ જશે; એટલુ જ નહી પણ પુષ્ટ કરેલા ક્ષેત્રનુ પણ વારંવાર પાષણ કરવા છતાં એમાંથી પણ અનેક અનર્થા ઉત્પન્ન થશે. અસ્તુ હું નરકુ જર ! એવી ભવિષ્યકાળની વાતે કરી તારા શાસન પ્રેમીચિત્તને હું' ક્ષેાલ કરવા નથી ઈચ્છતા ! જે ભાવી ભાવ–ભવિતવ્યતા અનવાની હશે તે અવશ્ય મનશે. પંચમકાળમાં પ્રગટ થયેલા વર્ક જડ જીવા પાસેથી એનાથી ખીજી વધારે શી સારી આશા રાખી શકાય! ગુરૂવર આર્ય સુહસ્તીસ્વામી લક્ષ્મીના સર્વ્યય કરવાનું વર્ણન કરીને અટકયા. “ ભગવન્ ? અત્યારના સમયમાં મારે શું કરવું ? સાતે ક્ષેત્રમાં કયા ક્ષેત્ર તરફ વિશેષ ધ્યાન આપવું ?” મહાર જે પૂછયું. “ અત્યારે તારે જીનચૈત્ય અને પ્રતિમા તરફ ખાસ લક્ષ્ય આપવાની જરૂર છે. સમૃદ્ધિવંત શ્રાવક, શ્રાવિકા તેમજ સાધુ સાધ્વીએ એમના દર્શનવડે–ભક્તિવડે આત્મશુદ્ધિ કરી ભવસાગર તરીં જશે. ભાવી કાલમાં પણ ઘણા સમય પર્યંત એ મદિરા અને પ્રતિમાઓનું જગત ઉપર અસ્તિત્વ હશે ત્યાં લગી ચતુર્વિ ધસંઘથી પૂજાશે. એ બધા તને લાભ થશે. ત્રણખંડમાં તારૂં રાજ્ય હાવાથી દરેક દેશમાં જૈનમંદિરા થતાં અને શ્રાવકાની સખ્યા વૃદ્ધિ પામતાં અનાર્ય દેશમાં પણ ધર્મની પ્રગતિ થશે એ બધા લાભનું કારણ તે તુ જ છે ને? છતાં સાધર્મિકની ભક્તિ કરવી તું ભૂલતા નહી. એવી રીતે સાતે ક્ષેત્રાની ભક્તિ કરતાં તારા સંસાર સ્વલ્પ થઇ જન્મ મરણના ફેરા ટળી જશે. અજર અમર એવી મુક્તિ વધુને તુ લાક્તા થશે, ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૬) “ભગવદ્ ? આજથી મારે મંદિરો બંધાવવાની શરૂઆત કરવી, પ્રતિમાઓ પણ ભરાવવી, તેમજ જુના મંદિરના જીર્ણોદ્ધાર કરાવવા હવેથી હું નિયમ કરૂ છું અને રેજ એક જીનમંદિર તૈયાર થયાના સમાચાર સાંભળવામાં આવશે ત્યાર બાદ દાતણ કરીશ એ પ્રમાણે મહાન સંપ્રતિએ રેજનું એક જીનમંદિર તૈયાર કરાવવાના નિયમ અંગીકાર કર્યો. તરત જ મહાન સંપ્રતિએ લાખો માણસને એ કામમાં જેડી દીધા. લેકોને રોજી મળવા લાગી. ને ઠેકઠેકાણે જીન મંદિરે એક પછી એક તૈયાર થવા લાગ્યાં. દરરોજ મહારાજ સંપ્રતિ એકની ખબર તે ઓછામાં ઓછી સાંભળતો ત્યારે જ દાતણ કરતે. ત્રણ ખંડ ધરતીમાં આર્ય કે અનાર્ય દરેક દેશમાં ગામડું હો કે શહેર પ્રત્યેક ઠેકાણે મંદિર પોતાની શેભાથી પ્રજાનાં મન આકર્ષવા લાગ્યાં. પ્રકરણ ૩૨ મું. દુનિયા ધર્મને માર્ગે. મહાન સંપ્રતિએ પોતાના સર્વે દેશોમાં પોતાના સુભટો અને શ્રાવકને કૃત્રિમ સાધુ બનાવીને મોકલ્યા હતા. તેઓ દુનિયાના ખુણે ખુણે ફરી વળ્યા. અનાર્ય દેશમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૨ ) ત્યાંના જડ જેવા લેાકેાને શું શું કરવુ તે સમજાવવા લાગ્યા. તેમને ઉપદેશ કરવા લાગ્યા. જીએ-ધ્યાન આપા! અમે આવીયે ત્યારે અમને ઉઠીને વંદન કરવું. ષ્ટિએ પડીયે કે પગે લાગવું. અમારી પાસેથી તમારે ધર્મોપદેશ સાંભળવા. અમને અમુક અમુક જાતના આહાર વહેારાવવેા, એ માટે અમને તમારે તેડવા આવવું. ઉનું કરેલું પાણી નિર્દોષ રીતે ઠારીને તે અમને પીવા માટે વહેારાવવું. અમને કપડા વગેરે અમુક અમુક હેારાવવાં, અમે આવીએ કે તમારે અમને ઉતરવાની જગ્યાએ આપવી. તન, મનને ધનથી અમારી ભક્તિ કરવી. તમારે હંમેશાં નવકાર ગણવા, જીનમંદિરમાં દર્શન કરવા જવાં, તેમજ જીનરાજને પૂજવા. ઈત્યાદિક ખટ્કર્મ તમારે અવશ્ય કરવું. અમારી પાછળ અમારા જેવા સપ્રતિરાજાના માણસા આવશે તેમની પણ તમારે રૂડા પ્રકારે એવી રીતે ભક્તિ કરવી. જેથી સંપ્રતિરાજા તમારા ઉપર પ્રસન્ન થશે. એ માણસા સ ંપ્રતિ મહારાજના પૂજ્ય છે. એમના ગુરૂ છે માટે તમારે તેમની ભક્તિમાં ખામી લાવવી નહી. આહાર પાણી વહેારાવતાં બેતાલીશ દેષ ન આવવા જોઇએ. એ બેતાલીશે દાષા એમને વિસ્તારથી સમજાવ્યા-શીખવ્યા. તે સિવાય ગુરૂની તેત્રીશ આશાતના ન થાય તે પણ સમજાવી—શીખવાડી દીધી. જીનમંદિરમાં જાઓ ત્યારે માટી દશ આશાતના અવશ્ય તમારે ત્યાગવી, જેવી કે જીનમદિરમાં પાનસેાપારી ન ખાવું, ભાજન ન કરવું, પાણી ન પીવું, પગરખા ન પહેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ (૨૩) જવાં, શયન ન કરવું, મૈથુન ન સેવવું, થુકવું કે મલમ ન કરવાં, લધુનીતિ–વડી નીતિ ન કરવી, જુગાર કે હાસ્ય કુતુહલ ન કરવાં. ઈત્યાદિક તેમજ બીજી નાની આશાતનાઓ મળીને ચારાશી આશાતનાઓ ન કરવી. એથી મોટું પાપ લાગે છે. એ પાપના ફલથી આપણને દુઃખ થાય છે. માટે આશાતના રહિતપણે જીનેશ્વરને પૂજવાથી સંપ્રતિ જેવી સમૃદ્ધિ મળે છે. એના કરતાં પણ વિશેષ દેવકનાં સુખ પ્રાપ્ત થાય છે. એ દેવતાઓનાં એવાં તે અનુપમ સુખ હોય છે કે આપણે તે એ સુખનાં વર્ણન પણ ન કરી શકીયે. અરે! એ સુખેને ખ્યાલ કરવાની પણ આપણામાં શક્તિ ન હોય. આપણું અ૫ કપનાથી પણ અતીત એ સુખો કહેવાય. જે તમે જીનરાજની અને સંપ્રતિના અમારા જેવા માણસની ભક્તિ કરશે તે પહેલાં તે તમે સંપ્રતિના માનિતા થશે અને આ લોકમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરશે અને એ ભકિતના પ્રભાવથી તમે દેવલોકમાં જશે. ત્યાં અનેક દેવાંગનાઓ તમારી સેવા કરશે કે જે દેવાંગનાઓ મનુષ્યની સુંદરમાં સુંદર ગણાતી સુંદર રમણ કરતાં અસંખ્યગણું શ્રેષ્ઠ, સુંદર અને ચતુર છે. તમને સુખી કરવામાં ભેગની કળામાં નિપુણ–પંડિતા છે. એ દેવાંગનાઓનાં દિવ્ય સુખ ભોગવતાં તમારો કાળ કેવી રીતે જાય છે તે પણ તમે જાણી શકશે નહી. ત્યાં તમે અનગળ સમૃદ્ધિના સ્વામી થશે. જેમ દેવબાળાઓ તમારી સેવા કરી તમને સુખી કરશે એવી રીતે તમારા સેવક દેવતાઓ ગંધ તમારી આગળ સંગીત કરશે. દેવબાળાઓ નાટારંગ કરશે પરિત પ્રામ અનેક વાર ગણાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૪ ) એ સ’ગીતમાં એ નાટારગમાં તમારા વર્ષો પાણીના પ્રવાહની માર્કે વહી જશે, એ દેવમાળાના શરીરની સાંદતા, લાવણ્યતા, ચાતુર્યતા, એમના હાવભાવા, એમના ભ્રભ ંગા એ સાહામણાં ચંદ્રવદના નિહાળતાં તમે એવા તેા મુગ્ધ થઈ જશેા કે દુ:ખના તમને સ્વપ્નામાં પણ ખ્યાલ નહી આવે. એમનું એક નાટક જોતાં એટલા બધા કાલ વહી જાય છે કે આપણા અહીંના કાલની ગણતરી કરીયે તે પાંચસે વ વહી જાય, એથી પણ જનરાજની ને ગુરૂની અધિક ભકિત હૃદયના ભાવપૂર્વક કરો તા તમે ઘણા સારા શ્રેષ્ઠ દેવતા થઇ શકે! ત્યાં એક એક નાટારગમાં હજાર વર્ષ વહી જાય, એથી ઉચ્ચ કેાટીના દેવતાઓને પદરસા વર્ષે પણ વીતિ જાય. એતે નાટકના કાલ કહ્યો તે નાટક–સંગીત મનુષ્યા તેા નજ મેળવી શકે—એની કલ્પના પણ ન કરી શકે; કારણ કે જે વસ્તુનું ઝીણું ઝીણું પણ જ્ઞાન ન હેાય–એના ખ્યાલ પણ ન થઇ શકે એનુ સુખ તા દેવ થયા પછીજ મળે. એ નાટકા–સંગીતાની માજ લુટવાના તા દેવતાઓનાજ અધિકાર છે. એવાં અનુપમ સુખા મેળવવા માટે આપણે જીનરાજની ભકિત અને ગુરૂનું મહુમાન કરવુ' પડે છે. આપણાં મનુષ્યેાનાં નાટકે—સંગીતા કરતાં અનંતગણુાં એ ઉત્તરાત્તર અધિક સુખ આપનારાં હેાય છે. પેાતાની ઇચ્છા પ્રમાણે તે કરી શકે છે. મનને ગમે ત્યાં એક ક્ષણ માત્રમાં જઇ શકે છે. મરજી પડે તેવું સ્વરૂપ કરી શકે છે. આનંદ, માજ, ઠકુરાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ( ર ) વિગેરે ભેગવી શકે છે. આપણા શરીરની માફક એમનું શરીર લોહી, માંસ, હાડકાં, મજ્જા, વીર્ય વગેરે મલીનતાથી રહીત હોય છે. વળી બચપણ કે જરાવસ્થાથી રહીત એવા હમેશાં તરુણવય વાળા રહે છે. એમનું શરીર દિવ્ય વૈક્રિય પુગલોનું ને સંગધમય હોય છે. તેમજ તેજસ્વી, સૌંદર્યસંપન્ન હોય છે કે જે શરીર મનુષ્યના ભાગ્યમાં જેવાને લખાયું નથી. એવીજ સુંદર એમની દેવાંગનાઓ હોય છે. એ દેવાંગનાઓ સાથેનાં સુખ મનુષ્યના સુખ કરતાં અનેક ગણાં શ્રેષ્ઠ અને સર્વોત્તમ હોય છે. આપણું મનુષ્યની માફક દેવતાઓના દેવાંગનાઓ સાથેના સંભોગો અલ્પ સમયમાં પરિસમાપ્ત થતા નથી. વ્યંતર જેવા દેવતાઓને પણ પ્રિયા સાથે સંભોગ કરતાં સામાન્ય રીતે પાંચ વર્ષ વીતી જાય છે. કેમકે એમને વીર્ય ન હોવાથી એવા લાંબા કાળ સંભોગ સુખમાંજ મગ્ન રહે છે. એથી ઉચ્ચ કોટીના દેવતાઓને દેવબાળાઓ સાથે મૈથુન સેવન કરતાં હજાર વર્ષ પણ વહી જાય. તે થકી અધિક આયુથવાળા દેવતાઓને પંદરસો વર્ષ પણ જતાં રહે આવે તે તેમનો સંભોગને કાળ હોય છે. એ એમને ઉત્કૃષ્ટ કાલ ગણાય છે. આટલે કાળી જતાં પણ એ દેવતાઓ ભોગથી ત્યારે જ નિવર્સે કે જ્યારે એમનું મન પાછું હટે. એમનું મન ભરાઈ જાય-ધરાઈ જાય, સંતેષ પામે એટલે એ ભોગ થકી વિરામ પામે અન્યથા તે એ ભોગોમાં ને સંગીતમાં એકાગ્રતા– આસક્તિવાળા હોય છે. એમાં ઘણું શક્તિવાળા હોવાથી શ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૬) તા એમને હતો જ નથી. પરંતુ મનના નિવર્તાવા સાથે પોતે નિવૃત્તિ પામે. | હે લેકો ! એ દેવતાઓના સુખનું તમારી આગળ શું વર્ણન કરીએ. જીંદગી પર્યત એમનાં સુખે વર્ણવીએ તો પણ એનો પાર આવી શકે નહીં. મનુષ્યની માફક એમને ગર્ભવાસનું દુ:ખ સહન કરવું પડતું નથી. તેમજ એમને દુર્ગધમય શરીર પણ ન હોય. વળી આયુષ્ય તે એટલાં બધાં લાંબાં હોય છે કે એ વર્ષોની ગણત્રી પણ આપણે ન કરી શકીયે. એવાં સુખ તમારે મેળવવાં હોય તે માત્ર આ એક જ ઉપાય છે કે તમારે જીનેશ્વરના મંદિરમાં પૂજન વગેરે કરવું. અમારા જેવા સંપ્રતિના માણસેની ભકિત કરવી. ઈત્યાદિક સુખની લાલચવાળા ઉપદેશો એ કૃત્રિમ સાધુઓએ અનાર્ય દેશોમાં આપવા માંડ્યા. એ ઉપદેશને ત્રણે દુનિયાના ખુણે ખુણે પડકાર કર્યો. ધર્મથી રહિત એવા જડ જેવા કે માં એ લાલચથી ધર્મવાસના ઉત્પન્ન થઈ જેથી તેઓએ એ બધું ક્રિયામાં મૂકયું. કેમકે મુવા પછી આપણું શું થશે ? અહીયાંથી મરીને કયાં જઈશું વગેરે ચિંતાથી વ્યાપ્ત થયેલા એ અનાર્યલોકો મુવા પછીના સુખની આશાએ તેમજ કંઈક સંપ્રતિને પ્રસન્ન કરવાની ખાતર એમના માણસેના ઉપદેશને અનુસરવા લાગ્યા. સમસ્ત અનાર્યદેશ લગભગ જેનધર્મને અનુસારે વર્તન કરવા લાગ્યું. અનાર્ય દેશોમાં પણ જૈનધર્મનું મહત્વ મહાન સંપ્રતિએ વધારી દીધું. એ કૃત્રિમ સાધુઓએ જોયું કે હવે સાચા સાધુઓને વિચારવાગ્યે આ ક્ષેત્ર તૈયાર થઈ ગયાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૭) જેથી એમાંના કેટલાકે મહારાજ સંપ્રતિ પાસે આવીને અરજ કરી કે “દેવી આપનું કાર્ય ફત્તેહમંદ થયું છે. અનાર્ય દેશોમાં પણ આપણા સાધુઓ વિહારહવે સુખપૂર્વક ભલે કરે?” મહાન સંપ્રતિએ તે પછી આર્ય સુહસ્તિ સ્વામી પાસે આવી અનાર્ય દેશમાં સાધુઓને વિહાર કરવાને વિનંતી કરી, ગુરૂવારે પ્રથમ પરિક્ષા કરવાની ખાતર જે પરિસહને સહન કરી શકે એવા દ્રઢ પરિણામવાળા સાધુઓને તે દેશમાં મોકલ્યા. એ સાધુઓ અનાર્ય દેશોમાં ફર્યા. તો લેક એમને સંપ્રતિના અમલદાર જાણીને પૂર્વેની શીખવેલી પદ્ધતિ પ્રમાણે આહાર પાણી આપવા લાગ્યા. એમને રહેવાને નિર્દોષ જગ્યાઓ આપવા માંડી. જેમ જાણ પુરૂષે જેવી રીતે ભકિત કરી શકે છે તેવી રીતે આ લેકોની ભકિત જોઈ સાધુ સંતોષ પામ્યા. ને ગુરૂ પાસે આવીને જે સત્ય વાર્તા હતી તે કહી સંભળાવી. ગુરૂએ પણ ત્યારપછી શિષ્યને દરેક દેશમાં વિહાર કરવાની રજા આપી. જેથી સાધુઓ સંપ્રતિની ત્રણ ખંડ ધરતીમાં લગભગ ઘણે સ્થળે વિહાર કરી શકતા અને લોકોને ધર્મમાં દ્રઢ કરી શકતા. પરિણામે એ સમયમાં શક, યવન, પારસ, ગ્રીસ, સિંધ, દુમ, આદિ દરેક દેશમાંના લોકો જેન ધર્મને અનુસરનારા હતા. પેલા કૃત્રિમ સાધુઓએ પણ પછી એ વેશનું મહત્વ સમજીને કાયમ રાખે. તે વેશથી કૃત્રિમને બદલે શુદ્ધ સાધુ થઈ ચારિત્ર માર્ગનું આરાધન કરીને એમણે પણ આત્મકલ્યાણ સાધ્યું. -~ -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ (૨૮) પ્રકરણ ૩૩ મું. ગજેંદ્રતીર્થમાં આર્ય મહાગિરિ સ્વગે. ઓહ ! કયાં રંક ભિખારી એક ટુકડા માટે ટળવળનાર, અને કયાં સંપ્રતિ ત્રણ ખંડની સમૃદ્ધિનો માલેક! જ્યારે લક્ષ્મીની અવકૃપા થાય છે. ત્યારે પુરૂષની એવી તો અધેગતિ થાય છે કે ત્રણ ત્રણ દિવસને ભૂખે છતાં એક ટુકડો માત્ર એને મળતું નથી. આહા ! શું સંસારની એ વિચિત્રતા ! એ બધા કર્મના વિલાસે છે. ગરીબ, અનાથ, તુલા, લંગડા, અંધ અપંગ માણસોની શી સ્થિતિ હશે? એમને નિર્વાહ શી રીતે ચાલતો હશે ! અરે એક રેટલાના ટુકડા માટે મને જે દુ:ખ હતું એવું દુ:ખ ગરીબોને કેમ નહીં હોય? બિચારા એ ભૂખ્યા સૂતા હશે–આખો દિવસ ભૂખ્યા રહેતા હશે. માટે મારે એમની સાર સંભાળ લેવી જોઈએ. રાજા તો ગરીબ, અનાથ અને રંક જનોને બેલી હોય છે. પ્રજાના પિતારૂપ જે રાજાની પ્રજા દુ:ખી હોય એ રાજા જ ન કહેવાય. દુ:ખી પ્રજાને દુઃખ મુક્ત ન કરી શકે તો એ માટે એને માથે જોખમદારી વધે જાય છે. માટે મારે પણ આવા અનાથ, રંક જનોને માટે કંઈક કરી જવું જોઈએ.” મહાન સંપ્રતિને એક દિવસ આ પ્રમાણે વિચાર ર્યો. પિતાનું પૂર્વજન્મનું રંકપણું યાદ આવતાં તેના સુકેમળ હૃદયમાં દયાને પ્રવાહ જોરથી વહેવા માંડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ( ૨૬૯) એ દયાના પરિણામે નગરના ચારે દ્વારમાં એમણે ભોજનશાળાઓ કરાવી, એ ભોજનશાળાના ભેજનને દરેક જનો લાભ લેતા હતા. આ પિતાને છે અને આ પારકે છે, એવી જાતને મમત્વ ત્યાં નહોતે. અનેક ગરીબ અનાથ, અપંગજનેને ત્યાં ભેજન આપવામાં આવતું હતું અને એ ભેજનમાંથી શેષ જે બાકી રહેતું તે રસોઈ કરનારાઓ લઈ જતા હતા એને માટે મહારાજે વ્યવસ્થા સારી કરી હતી. પોતે જાતે પણ તપાસ રાખતા હતા. કે જેથી કામ કરનારાઓ મારા તારાપણું રાખીને ગરીબોને સતાવે નહીં. મહાન સંપ્રતિને તાપજ એ હતો કે માણસો પ્રાય: અનીતિ કરવાની હિંમત પણ કરતા નહિં. તેમજ એ લોકો પણ સમજતા કે આ પરમાર્થ...લોકોને ઉપકાર કરનારું કાર્ય છે. એમાં જે આપણે સ્વાર્થ દ્રષ્ટિ રાખીને વિક્ષેપ કરશું કે કંઈ પણ ભેદભાવ કરશું તે પાપના ભાગી થઈશું, તેમજ મહારાજના અધિકગુન્હેગાર થઈશું. માટે દુરાચારથી દૂર રહેનારા એવા એ લેકે બનતા લગી તે પ્રમાણિકપણે જ કામ કર્યે જતા હતા. એક દિવસ મહાન સંપ્રતિ એ ભોજનશાળાઓ તપાસવાને ગયા. એમણે એની વ્યવસ્થા જોઈ માણસોની કામ કરવાની પદ્ધતિ, પ્રમાણિકપણું વગેરે જેઈને ખુશી થયા. એમને એક વિચાર . એમણે માણસોને પૂછ્યું. “અરે? ભજનનું અન્ન વધે તેનો શું ઉપયોગ કરે છે?” - મહારાજને પ્રશ્ન સાંભળી રઈઆઓ બોલ્યા. “દેવ! તે અમે ભાગે પડતું વહેચી લઈએ છીએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૦ ) તે હવેથી તમારે વહેંચી ન લેવું. હું તમને જેવી આશા કરૂં તે પ્રમાણે એની વ્યવસ્થા કરવી.” મહારાજની નવીન વાત સાંભળવા રસોઈએ ત્યાં એકઠા થયા ને મહારાજ શું કહે છે તે આતુરવંત થઈને સાંભળવા લાગ્યા. એ ભેજન આપણે લેકોને માટે બનાવી તૈયાર કરીયે છીયે માટે એ નિર્દોષ શુદ્ધ અન્ન તમારે ભિક્ષાના અથી એવા સાધુઓને વહરાવવું?” “પણ દેવ? એ અન્ન અમે અમારા મહેનતાણાને બદલે લઈએ છીએ તે ?” એક જણે કહ્યું. તમારી મહેનત માટે હું તમને દ્રવ્ય આપીશ. જેથી તમારી આજીવિકાનો વાંધો રહેશે નહી. કેમકે દ્રવ્યવાન માણસ ક્યાંય પરાભવ પામતે નથી, માટે તમારે હવેથી આ અન્ન સાધુઓને વહોરાવવું ને એમની ભક્તિ કરવી.” મહારાજ એ પ્રમાણે હુકમ કરીને ચાલ્યા ગયા. ત્યારથી શેષ અન્ન-ભેજનાદિ તેઓ સાધુઓને વહરાવવા લાગ્યા. પિતાને માટે તે નહી થયેલું હોવાથી શુદ્ધ જાણીને સાધુઓ પણ ગ્રહણ કરવા લાગ્યા. એ પ્રમાણે અવશિષ્ઠ અન્નથી સાધુઓને પ્રતિભાતા જોઈને મહારાજ ખુશી થયા. હવે એમને બીજો વિચાર ર્યો. જેથી એમણે નગરમાં ઘી, દૂધ, દહીં, પકવાન, વસ્ત્રો ગંધીયાણું વગેરે વેચનારા લોકોને હુકમ કર્યો કે “તમારે તમારા ઉત્તમેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૯૧) ત્તમ દ્રવ્યોથી સાધુઓની ભક્તિ કરવી. અને એના જે પૈસા થાય તે તમારે દરબારમાંથી લઈ જવા. એ માટે તમારે લેશ પણ શંકા કરવી નહી.” આ સાંભળીને વ્યાપારીઓ તે ઉલટા ખુશી થયા. કારણ કે એ બહાને તેમની દુકાનમાંથી ઉત્તમ ઉત્તમ વસ્તુઓનું વેચાણ થતું હતું. વ્યાપારીને એથી વિશેષ હર્ષ બીજે શે હેય? મહારાજનું વચન એમણે માન્ય કર્યું. અને દરરોજ તે વ્યાપારીઓ પોતપોતાની ઉત્તમ વસ્તુઓ સાધુઓને વહેરાવવા લાગ્યા. જે જે વસ્તુઓ તેઓ સાધુઓને આપતા તેની વ્યાજબી કિંમત તરતજ મહારાજના હુકમથી તિજોરીમાંથી પગાર કરવામાં આવતી હતી. પોતાનાથી બની શકે તેટલી શક્તિથી જૈન શાસનમાં દ્રઢ શ્રદ્ધાવાળા મહાન સંપ્રતિ ગુરૂ અને ધર્મની ભક્તિ કરવા લાગ્યા. રાજા જેનું મૂલ્ય આપે છે એવી વસ્તુઓ લોકો પાસેથી વહોરનારા પોતાના શિષ્યને દોષ લાગે છે, એવું આર્યસહસ્તિ સ્વામી જાણતા હતા. પરંતુ શિષ્યોના મેહથી એ બધું સહન કરતા હતા. એમને આ શિથિલ આચાર આર્ય મહાગિરિ સ્વામીના જાણવામાં આવ્યું, એતો એકાકી વિહારી હતા. પિતાના શરીર ઉપર પણ નિસ્પૃહહતા. એમણે વિચાર્યું કે “આહા? આર્યસુહસ્તિજી જ્ઞાતા છતાં આ બધું દોષ યુક્ત કેમ કરી રહ્યા છે, આ ઠીક થતું નથી.” એક દિવસ આર્ય મહાગિરિએ એમની પાસે આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૨ ) '' આર્ય સુહસ્તિ સ્વામીને કહ્યું “ તમારા શિષ્યા લેાકેા પાસેથી વહેારી લાવે છે ! પણ એનું મૂલ્ય તેા રાજા આપે છે. રાજપીડ આપણને ન ક૨ે તે તમે જાણતાં છતાં શા માટે શિષ્યાને નિષેધતા નથી. ’’ “હે ભગવન્ ! લેાકેા તા પૂજાતાને પૂજનારા છે. અમેને રાજપૂજ્ય માનીને આદરમાનથી વસ્તુઓ આપે છે એમાં શુ ?” આ વચન સાંભળીને આ મહાગિરિ ક્રોધથી માન થઈ ગયા. તે પછી મેલ્યા. હું એમાં શું ? પાપ શાંત થાઓ ? આજથી આપણા વ્યવહાર ભિન્ન છે. કારણકે સમાચારીમાં સમાન સાધુએ સાથે રહેવું યુકત છે. તમારૂં વન એથી ઉલટુ હાવાથી તમે સંઘાડા બહાર છે। ! ” એક રીતે આર્ય સુહસ્તિસ્વામીના એ ગુરૂ હતા. એમને દીક્ષા આપનાર આ મહાગિરિજ હતા. છતાં ગુરૂભાઇની જેમ સ્નેહથી તેએ બન્ને રહેતા હતા. આય મહાગિરિની ઉપર પ્રમાણેની વાણી સાંભળીને આર્ય સુહસ્તિ સ્વામી તી - કર સદૃશ આજ્ઞા લેાપના ભયથી કંપવા લાગ્યા. બાલકની જેમ ભ્રયથી લતાની માફ્ક કંપતા ભક્ત આર્ય સુહસ્તિએ આ મહાગિરિના ચરણમાં વંદન કરી ક્ષમા માગી. “ હે ભગવન્ ! હું અપરાધી છું. મારા અપરાધ ક્ષમા કરે ? હું એ માટે મિથ્યાદુષ્કૃત આપું છું. મારૂં એ પાપ શાંત થાએ ? નિષ્ફ ળ થાઓ! ક્રીથી આ પ્રમાણે હવે નહી થવા પામે ! ” સુહ સ્તિસ્વામીને આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા જોઇ આ મહાગિરિ મેલ્યા. “ એમાં તમારા શે! દોષ છે ! ભવિતવ્યતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ (ર૭૩) એવી છે! પૂર્વે મહાવીર સ્વામી ભગવંતે કહ્યું હતું કે– સ્થલિભદ્ર મુનિ પછી મારા શિષ્યોની સમાચારી અતિશિથિલ થતી જશે. આજે સ્કૂલિભદ્ર પછી આપણે તીર્થ પ્રવર્તક થયા અને ભગવાનનું વચન તમે સત્ય કરી બતાવ્યું.” તે પછી આમહાગિરિએ સુહસ્તિ સ્વામીને સંઘાડામાં લીધા. ને રાજાને પણ ઉપદેશ આપે. હે રાજન્ ? ઉત્તમ એવા સાધુઓને રાજપિંડ લેવે કપે નહી. ભાવીકાલમાં કાંઈ બધા રાજાએ તમારા જેવા થશે નહી. એથી અનેક દેને સંભવ જાણીને શ્રી ભગવંત મહાવીર સ્વામીએ રાજપિંડ નિષેધ્યે છે. જેથી વિશેષ પ્રકારે સાધુઓને તે તે અગ્રાહ્ય છે. પૂર્વે પણ રૂષભદેવસ્વામીએ પિતે ઇંદ્રાદિકની સાક્ષીએ ભરતમહારાજના રાજપિંડને પણ સાધુઓ માટે નિષેધ્યું હતું. તે પ્રભુએ બારમું વ્રત પોષવાને ભરત મહારાજને પણ શ્રાવક અને શ્રાવિકાઓને તેવા દાનને પાત્ર કહ્યાં હતાં. માટે હે વલ્સ? તું પણ તેજ માર્ગે ચાલ. મહાન સંપ્રતિને એ પ્રમાણે પ્રતિબધી આર્યમહાગિરિ સ્વામી જીવંતસ્વામીને વાંદીને અવંતીમાંથી ચાલ્યા ગયા. ( પિતાનું આયુષ્ય અ૫ રહેલું જાણીને શ્રી મહાગિરિ ગજેંદ્રપદ નામના તીર્થમાં આવ્યા. ત્યાં અનશન કરીને મહાગિરિવર પછી ૨૪૯ વર્ષ વિત્યે દેવલમી જોગવવાને સ્વર્ગે ગયા. – ર – ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૪ ) પ્રકરણ ૩૪ મુ. ગજે દ્રષદતી. ગજેંદ્રપદતીર્થ એ શ્રીમન ભગવન્ મહાવીર સ્વામીના સમયમાં પ્રગટ થયેલું. એક દિવસ મહાવીર સ્વામી વિહાર કરતા દશાણું દેશમાં દશાપુર નગરની સમીપે દશાણું પર્યંત ઉપર પિરવારસહ સમવસર્યા. ત્યાંના રાજા દશાર્ણે ભદ્રને ખબર પડતાં એ ભગવનને વાંદવા જવાની તૈયારી કરવા લાગ્યા. અને એવા વિચાર થયા કે હું ભગવંતને એવા મહેાત્સવપૂર્વક વાંદીશ કે એવી રીતે કાઇએ ન વાંદ્યા હાય, જેથી આખા શહેરને શણગારવાને હુકમ આપ્યા. રાજાના હુકમથી પ્રજા અને અમલદારાએ ધ્વજા, તારણ, ચંદનમાળાદિથી શહેરને સુશેભિત કર્યું. તેમજ અગર, તગર, કપુર આદિ સુગષિ ન્યાથી રસ્તા અને આકાશ વ્યાપ્ત થઇ ગયાં. રાજમાગે પુષ્પા ખિાવવામાં આવ્યાં. એવી રીતે નગરને સુશૅાભિત કરવામાં રાજાએ કાંઈ પણ મણા રાખી નહિ. હવે પ્રભાતે રાજા દશાર્ણભદ્ર હસ્તિઓમાં શ્રેષ્ઠ એવા પોતાના પટ્ટસ્તિ ઉપર આરૂઢ થઇને ચાલ્યેા. એની સાથે અઢાર હજાર હસ્તી, ચારાશીલાખ અશ્વ, એકવીશહજાર રથ, એકાણુ ક્રોડ પાયદળ, સેાળ હજાર ધ્વજા, પાંચ મેઘાડંબર છત્ર, સુખાસને બેઠેલી પાંચસેા રાણીઓ, તેમજ આભૂષણ વજ્ર પ્રમુખથી સજ્જ થઈ રહેલા સામત, સચિવાર્દિક ચાલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૫ ) એની સાથે લેાકા પણ પોતપોતાની ઋદ્ધિ પ્રમાણે તૈયાર થઇને આવ્યા. સ્થળે સ્થળે સંગીત નૃત્ય થતાં હતાં. યાચકાને રૂપાનું સેાનાનું ને મુકતાફળનું દાન અવાર નવાર દેવામાં આવતું હતું. રસ્તા ઉપર પુષ્પા પાથરી દેવામાં આવ્યાં હતાં. એવા સુંદર રાજમાગે આડ ંબરપૂર્વક ચાલતા તે રાજા જગતને તૃણ સમાન ગણવા લાગ્યા. પ્રભુના સમવસરણ આગળ પહોંચ્યા એટલે વાહન ઉભાં રખાવી પંચ અભિગમ સાચવી પ્રભુને પ્રદક્ષિણા દઇ ચેાગ્ય સ્થાનકે બેઠા. એના મનમાં ગર્વ આવ્યે કે “આજે હું જેટલી સમૃદ્ધિથી વંદન કરવા આવ્યે છું તેટલી સમૃદ્ધિથી કોઇ દિવસ ઇંદ્ર કે ચક્રવત્તી રાજા પણ વંદન કરવા નહીં આવ્યા હાય !” રાજાનાં આવાં ગર્વિષ્ટ વચન સાધર્મ દેવલાકના અધિપતિ ઇંદ્રે અવધિજ્ઞાનથી જાણ્યાં અને વિચાર થયા. “અહા ! આ રાજા શ્રેષ્ટ છે; પરન્તુ તે ગર્વ કરે એ તેા ઠીક નહિ. કારણ કે ગર્વ થી મેળવેલું પુણ્ય નાશ પામે છે. બધા વિશ્વને પૂજ્ય એવા પ્રભુને વંદન કરવામાં એના ભિકત રાગ અણુમાલ છે. પણ આ અહંકારના એમાં દ્વેષ રહેલા છે. તા કાઇ રીતે એ પાતાના ગર્વ તજે એ પ્રમાણે મારે કરવું એ ઠીક છે, ” એમ ચિંતવીને શક્રેન્દ્રે દશા ભદ્રના ગવ ઉતારવાને માટે આકાશમાં ચાસઠહજાર હસ્તિ વિષુવ્યું. એક એક હસ્તિને પાંચને ખાર ખાર મુખ કર્યા. એક એક સુખે આઠ આઠ ઈંતુશળ બનાવ્યા. દરેક દ તુશળે આઠ આઠ વાગ્યે અને દરેક વાગ્યેાએ આઠ આઠ કમલ પ્રગટ કર્યો. દરેક કમલે એક એક કર્ણિકા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬) ણાતી હતી. એ દરેક કણિકા ઉપર શકે પોતાને બેસવા યોગ્ય અણમેલ સિંહાસન ગોઠવ્યાં હતાં, ત્યાં ઈદ્ર પિતે પિતાની આઠ પટ્ટરાણુઓ સાથે બેઠે. એ દરેક કમલને લાખ લાખ પાંદડાં હતાં. એ દરેક પાંદડા ઉપર બત્રીશ બત્રીશ દેવ દેવીઓ બત્રીશ પ્રકારનાં નાટક કરતાં હતાં. એ બધું ઇંદ્ર પોતાની શકિતથી વિકુવ્યું. એ બત્રીશ નાટક જેતે ને આકાશમાં થતા દુંદુભી નાદે સમસ્ત વિશ્વનું ધ્યાન ખેંચતો ઈદ્ર નીચે ઉતરવા લાગે. નીચે ઉતરી પ્રભુને વાંદી વંદન કરી યોગ્ય આસને બેઠે. ઈંદ્રની આવી અપૂર્વ શકિતથી સર્વે ચકિત થઈ ગયા હતા. દશાર્ણભદ્ર રાજા તે ઈદ્રની આવી અપૂર્વ સમૃદ્ધિ જોઇ ચિત્રમાં આગે હોય એ ખંભિત થઈ ગયો. તેને પોતાનો ગર્વ ઈદ્રની સમૃદ્ધિ અને સામર્થ્ય જોઈ ઉતરી ગયે. જે સમયે ઈદ્રને હસ્તિ ઉપરથી ઉતરવાનો વિચાર થયે; ત્યારે પોતાના સ્વામીને સુખપૂર્વક નીચે ઉતરવાને માટે હસ્તિએ પોતાને સઘળે ભાર પોતાના બે આગલા પગ ઉપર લઈ લીધે. ભારને લીધે તેના બંને પગે પૃથ્વીમાં પેસી ગયા. પછી ઈદ્દે નીચે ઉતરીને પ્રભુને પ્રણામ કર્યા. જયાં હસ્તિના પગ પૃથ્વીમાં પેસી ગયા હતા તે સ્થાનકનું “ગજપદ” એવું નામ પાડયું. અને તે લોકમા ગજેંદ્રપદ તરીકે પૂજાવા લાગ્યું. એ ગજેંદ્રતીર્થ ઉપર આવીને મહાગિરિ અનશન પૂર્વક સ્વર્ગે ગયા. હવે દશાર્ણભદ્ર રાજાને તો ગર્વ ઉતરી ગયા હતે. એણે ચિંતવ્યું કે “અહ? ધન્ય છે આ ઈદ્રની ભકિતને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ (ર૭૭ ) તેની સમૃદ્ધિ પાસે મારી સમૃદ્ધિ તો તૃણ સમાન છે. હા ! ધિક્કાર છે મને કે મેં વૃથા ગર્વ કર્યો. કેઈએ જીનેશ્વરને સર્વ પ્રકારે પૂજ્યા નથી. ઈ મને પોતાની સમૃદ્ધિથી હરાવી દીધું. હવે જે હું દિક્ષા નહિ લઈશ તે હું હાર્યો કહેવાઈશ. માટે વ્રત ગ્રહણ કરું કે જેથી ઈદ્રથી પણ હું શ્રેષ્ટ થાઉં.” એમ વિચારી મહા બુદ્ધિનિધાન એવા દશાર્ણભદ્ર રાજાએ ગજ, અવ, સ્ત્રી આદિથી શ્રેષ્ઠ એવું રાજ્ય એણે તત્કાળ તજી દીધું. ને પંચમુષ્ટિ લોન્ચ કરી પ્રભુ પાસે સંજમ લીધે. ઈદ્ર જાયું કે રાજા જીત્યો? હું દીક્ષા લેવાને તે સમર્થ નથી. તેથી ઇંદ્ર ભકિત સહિત દશાર્ણભદ્ર મુનિને વાંદીને કહ્યું મહાનુભાવ? તમને ધન્ય છે! તમે સંયમવડે મને જીતી લીધો છે. એ સંયમને જીતવાને હું સર્વથા અસમર્થ છું. બીજાથી ન પુરી શકાય એવી પોતાની પ્રતિજ્ઞાને તમે પૂર્ણ કરી છે.” એમ વારંવાર એની સ્તુતિ કરતો વીર પ્રભુને વાંદીને પોતાને સ્થાનકે ગયા. દશાર્ણભદ્ર રાજા પણ દીક્ષા લીધા પછી ઘોર તપ કરી દુષ્કર્મનો ક્ષય કરીને કેવલપદ પામી મેક્ષે ગયા. ગર્વથી ઇંદ્રને હરાવવાને લીધેલી દીક્ષા પણ દશામુનિને કર્મને ક્ષય કરાવીને મુક્તિને અપાવનારી થઈ જેમ રંક ભિખારીએ ભજનને માટે એક દિવસ જેટલી પણ લીધેલી દીક્ષા ત્રણ ખંડની કાદ્ધિ આપનારી થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૮ ) મરણુ ૩૫ મું. કંઇક નવાજૂની. એક દિવસે સંપ્રતિ મહારાજે દિવાળીનુ સ્વરૂપ પૂછ્યું. કે “ હે ભગવન્ ? દિવાળીને દિવસે દીવા પ્રગટે છે. તેનુ ચુંકારણ ? ” ,, તેના જવાબમાં આ સુહસ્તિ સ્વામીએ દિવાળીને લગતું સ્વરૂપ કહી સંભળાવ્યું. “ હે રાજનૢ ? મહાવીર સ્વામી પૂર્વે અસાડ જીદ ૬ના દિવસે દેવલાકથી ચવેલા હાવાથી તે ચ્યવન કલ્યાણક. ચૈત્ર શુદ્રી ૧૩ની મધ્યરાત્રીએ પ્રભુના જન્મ થવાથી તે જન્મ કલ્યાશુક. ત્રીશ વર્ષ ગૃહવાસ પછી માગશર સુદી ૬ને દિવસે પ્રભુએ ચારિત્ર લીધું તે દીક્ષા કલ્યાણુક. દુસ્સહ તપ કરતાં ખાર વર્ષ પછી વૈશાખ શુદી ૧૦ ના દીવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે કેવળ કલ્યાણક ચોથું. કાંઇક ન્યૂન ત્રીસ વર્ષ કેવલપર્યાય ભેગવીને વીર પરમાત્મા પોતાનુ આયુષ્ય અલ્પ જાણી અપાપા નગરીએ આવ્યા. ત્યાં હસ્તિપાલ રાજાની રાજસભામાં છેલ્લુ ચાતુર્માસ નિર્ગમન કર્યું. પ્રભુને આયુષ્ય થાડુને તીર્થંકર નામકર્મનાં પુગળ અધિકહાવાથી એમણે છેલ્લાં સેાળ પહેાર લગી અખંડ દેશના આપીને તે કર્મ ભાગવી લીધું. એમાં ભવ્યજનોના સંશય દૂર કર્યો. ભાવીભાવનું સ્વરૂપ કહ્યું. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૯ ) અરસામાં ગૌતમ સ્વામીને નજીકના ગામમાં રહેલા દેવશમાં નામે બ્રાહ્મણને પ્રતિબધ કરવાને માકલ્યા. આસા વી અમાસને દિવસે સ્વાતિ નક્ષત્રના ચેાગ આવ્યા ત્યારે છઠ્ઠ તપના ધારણ કરનાર પ્રભુ પાછલી ચાર ઘડી રાત્રી શેષ રહી તે સમયે એઠા હતા. આસનકપથી શફ્રેંદ્ર પ્રભુનું નિર્વાણ જાણી ત્યાં દોડી આવ્યા. એમને વિનંતિ કરી. “ ભગવન્ ! આપ એક ક્ષણ માત્ર આયુષ્યની વૃદ્ધિ કરી, કારણ કે આપના જન્મ સમયે સ ંક્રમેલા ભસ્મગ્રહ હાલમાં એસે છે. જે એહજાર વર્ષ પર્યંત આપના શાસનને હેરાન કરશે. એથી તીની ઉન્નત્તિ થશે નહીં. માટે આપની દ્રષ્ટિ આગળ જ એ ઉદય પામી જાય તેા આપની દ્રષ્ટિના પ્રભાવથી એને ઉદ્ભય નિષ્ફળ થાય. 97 “ હે શકે ? આયુષ્ય કર્માંનાં પુદ્ગલા પૂર્વ ભવને વિશે અધાયેલાં હાય છે. તેને અધિક કે ન્યૂન કરવાને કાઇની પણ શક્તિ નથી. તેમજ ભાવીભાવ મનવાનું છે તે અવશ્ય અને છે. તે ટાળવાને કોઇ સમર્થ નથી.” ભગવન્ત એમ કહીને પછી મન, વચન અને કાયાના ચેાગના નિરોધ કરી માન રહ્યા. શૈલેશીકરણ કરી સિદ્ધિ પદ પામ્યા. આ વખતે જેની યતના ન થઇ શકે એવા કું થુઆ જીવા ઉત્પન્ન થવાથી હવે પછી ચારિત્ર પાળવું અશકય મારી આ ઉત્તમ સાધુઓએ જીવરક્ષાને નિમિત્તે અણુસણુ કર્યું. આ સમયે કાઇ કાને માટે એકઠા થયેલા કાશી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦) કોશલ દેશના અઢાર રાજાઓ ચેડા મહારાજના સામંત હતા. તે નવ મલકી જાતિના ને નવ લેચ્છકી જાતિના હતા. તેઓએ અમાસને દિવસે પિષધ કર્યો હતે. ને પૈષધમાં પ્રભુની વાણું સાંભળતા હતા. એ વીરમાં ભકિતમાન રાજાઓએ જીનેશ્વરના નિર્વાણ કલ્યાણકની પાછલી રાત્રે ભાવ ઉદ્યોત નાશ પામવાથી અંધકારને સહન કરવાને અસમર્થ એમણે દ્રવ્ય દીવાઓ કર્યા. તેમજ તે સમયે ભગવંતને નિર્વાણ મહોત્સવ કરવાને આવતા દેવ દેવી એના પ્રકાશથી રાત્રી તેજમય દેખાવા લાગી. તે સમયે અંધકારનો નાશ થાય એવાં રને હાથમાં લઈને દેવતાઓ બેલવા લાગ્યા કે “શ્રી જીનરાજ પ્રત્યે આ અમારું આરતી ઉતારણ થાઓ.” આ હેતુથી લોકોમાં સર્વ ઠેકાણે મેરાઈઓ (મે આરાત્રિક મારી આરતી ) એ શબ્દ પ્રસિદ્ધ થયો, લોકો પણ હાથમાં દીપક લઈને “આ મારી આરતી.” એમ બોલતા બેલતા ત્યાં આવ્યા. એ પ્રમાણે સર્વ સ્થાનકે દીવા થવા લાગ્યા. ત્યારથી પ્રતિવર્ષે એ પ્રમાણે થતું હોવાથી દિવાળીનું પર્વ પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયું. તેમજ જીનશાસનમાં કદાગ્રહવાળા એવા મિથ્યાદ્રષ્ટિ દેવતાઓ અને ભસ્મગ્રહ જે દુષ્ટપણું કરે છે, તે દૂર કરવાને પણ આ મેરાઈઆ છે. તેને અર્થ એવો થાય છે કે “શ્રી વિરપ્રભુના સંઘની આત્તિ–પીડા દૂર થાઓ.! લેકમાં એવી રીતે દીવાળી પર્વ પ્રગટ થયું. હવે પ્રભાતના ઐતમ સ્વામી દેવશર્માને બોધીને આવ્યા. તે માર્ગમાં જ એમણે મહાવીર સ્વામીનું નિર્વાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ (૨૮૧ ) સાંભળ્યું કે એમને ખેદ થયે. પછી અનિત્યની ભાવનાએ ચઢતા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા. ઈ વીરપ્રભુને નિર્વાણ મહોત્સવ કરી પ્રાત:કાલે ચૈતમ સ્વામીને કેવલ મહત્સવ કર્યો. ભગવંતના નિર્વાણથી એમના વડીલ બંધુ નંદીવર્ધન બહુ ખેદ પામ્યા હતા. એ ખેદમાં એમણે અન્ન પાણી વગર એકમને દિવસ ભાઈના શોકમાં નિર્ગમન કર્યો. તેથી બીજને દિવસે એમની બેન સુદર્શનાએ ભાઈને પોતાને ત્યાં તેડી લાવી એમનો શોક મુકાવી જોજન કરાવ્યું, ત્યારથી ભાઈબીજ જગતમાં પ્રસિદ્ધ થઈ. આજે પણ તે દિવસે બેન, ભાઈને પોતાને ઘેર તેડીને જમાડે છે. સુહસ્તિ સ્વામી દિવાળી પર્વના માહાભ્યનું વર્ણન કરીને અટક્યા. ભગવંત! ભગવાન મહાવીરનું શાસન કયાં સુધી ચાલશે. અને બીજા તીર્થકર આ ક્ષેત્રમાં હવે કયારે થશે ?” સંપ્રતિએ પૂછ્યું. રાજન ! ભસ્મગ્રહનાં બે હજાર વર્ષ અને પાંચશે વકીનાં મળીને પચ્ચીસ વર્ષ તે શાસન ઓળાશે, પણ તે પછી રેન ધર્મને ઉદય થશે તે આ પાંચમા આરાના અંત લગી એકવીશ હજાર વર્ષ પર્યત અખ્ખલિતપણે ચાલશે. હાલમાં યુગપ્રધાનના ત્રેવીશ ઉદયમાં પહેલો ઉદય પ્રવર્તે છે. પહેલા ઉદયની શરૂઆતમાં પ્રથમ સુધર્મા સ્વામી થયા અને છેલ્લા પુષ્પમિત્ર થશે. એ ઉદયમાં ૨૦ યુગપ્રધાનો થવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) છે. શ્રી મહાવીર નિર્વાણથી ૬૧૭ વર્ષ સુધીમાં પ્રથમ ઉદય સમાપ્ત થશે. તે પછી વસેનસૂરીથી બીજે ઉદય થશે. અંતમાં અહન્મિત્ર યુગપ્રધાન થતાં બીજો ઉદય સમાપ્ત થશે. બીજા ઉદયમાં ૨૩ યુગપ્રધાને થવાના શાસ્ત્રમાં કહ્યા છે. એ બીજે ઉદય ૧૩૮૦ વર્ષ પર્યત ચાલશે. મહાવીર સ્વામીના મેક્ષગમન પછી ગૌતમ સ્વામી કેવલજ્ઞાન પામ્યા. બાર વર્ષ પર્યત કેવલીપણે વિચારી મોક્ષે ગયા. ને સુધર્મા સ્વામીને કેવલજ્ઞાન થયું. સુધમોસ્વામીથી પ્રથમ યુગ પ્રધાનના ઉદયની શરૂઆત થઈ. પહેલા ઉદયમાં સુધર્મા સ્વામીથી પુષ્પમિત્ર પર્યત ૨૦ યુગપ્રધાન થશે. આ ઉદયકાલ ૬૧૭ વર્ષ પર્યત ચાલશે એનું કોષ્ટક આવી રીતે સમજવું. અનુક્રમ યુગપ્રધાન ગ્રહવાસ દીક્ષા પર્યાય યુગપ્રધાન સર્જાયુ–માસ–દીન ૧ સુધર્માસ્વામી ૫૦ ૪૨ ૮ ૧૦૦-૩-૩ ૨ જંબુસ્વામી ૧૬ ૨૦ જ ૮૦-૫–૫ ૩ પ્રભવ ૩૦ ૪૪ ૧૧ ૮૫–૨–૨ ૪ શäભવ ૬૨-૩-૩ ૫ યશભદ્ર ૨૨ ૧૪ ૫૦ ૮૬-૪-૪ ૬ સંભૂતિ ૯૦-૫-૫ ૭ ભદ્રબાહુ ૭૬-૭–૭ ૮ સ્થૂલિભદ્ર ૯-૫-૫ ૯ મહાગિરિ ૧૦૦-૫-૫ ૧૦ સુહસ્તિ ૩૦ ૨૪ ૪૬ ૧૦૦-૬-૬ o ૪૦. 30 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૧ ગુણસુંદર ૧૨ કાલિકાચાય ૨૦ ૧૩ સ્કંદિલ ૨૨ ૧૪ રૈવતિમિત્ર ૧૪ ૧૫ ધરિ ૧૬ ભદ્રગુપ્ત ૧૭ શ્રીગુપ્ત ૧૮ ૨૧ ૩૫ ૧૮ વાસ્વામી ૮ ૧૯ આરક્ષિત ૨૨ ૨૦. પુષ્પમિત્ર ૧૭ ( ૧૮૩ ) ૧૮ ૩ રેવતીમિત્ર ૨૦ ૪ સિંહસૂરિ ૫ નાગાર્જુન ૧૪ ૬ ભૂતદિશ ૧૮ ૭ કાલિકાચાર્ય ૧૨ ૧૦ ૩ર ૩૫ ૪૮ ૪૮ ૪૦ ૪૫ ૫૦ ૪૪ ૪૦ ૨૦ ૧૯ ૨૨ ૬૦ ૩૦ ૪૪ ૪૧ ૩૬ ૮ સત્યમિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૬ ૪૪ ૩૯ ૧૫ ૩૬ ૧૩ ૩૦ ૧૩ વજ્રસેન સ્વામીથી યુગપ્રધાનાના ૨૩ઉદયમાં બીજો ઉદય થશે. એ ખીજા ઉદયમાં ૨૩ યુગપ્રધાને થવાના છે. છેલ્લા ત્રેવીશમા અહન્મિત્ર યુગપ્રધાન થશે. ખીો ઉદય લગભગ ૧૩૮૦ વર્ષ પર્યંત ચાલશે. તેની ગણના અનુક્રમે સમજવી. નંબર યુગપ્રધાન ગ્રહવાસ દીક્ષાપર્યાંય યુગપ્રધાનપદ સર્વાયુ-માસ-તિ ૧ વસેન ૨ નાગહસ્તિ ૧૯ ૯ ૧૧૬ ૩ ૨૮ ૬૯ ૩૦ ૫૯ ७८ ७८ ૭૯ ૧૧ ७ ૧૦૦-૨-૨ ૯૬–૧–૧ ૧૦૬-૫-૫ ૯૮-૫-૫ ૧૦૨-૫-૫ ૧૦૫–૪–૪ ૧૦૦-૭-૭ ૮૮-૭-૭ 60-60=h0 0–6–63 ૧૨૮-૩-૩ ૧૧૬-૫-૫ ૧૦૯-૨-૨ ૧૧૬–૩-૩ ૧૧૧-૫-૫ ૧૧૯-૪-૪ –60-82 ૪૭-૫-૫ www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ २७ ૯ હારિલ ૧૦ જીનપ્રભગણિ ૧૪ ૧૧ ઉમાસ્વાતી ૨૦ ૧૨ પુષ્પમિત્ર ८ ૧૩ સ’ભૂતિ ૧૦ ૧૪ સભૂતિગુપ્ત ૧૦ ૧૫ ધર્મ રક્ષિત ૧૫ ૧૬ જયેષ્ઠાંગણ ૧૨ ૧૭ ફૂલકમિત્ર ૧૮ ધર્મ ઘાષ ૧૪ ૧૯ વિનયમિત્ર ૧૦ ૨૦ શીલમિત્ર ૧૧ ૨૧ રેવતસૂરિ 茶 ૨૨ સ્વપ્નમિત્ર ૧૨ ૨૩ અન્મિત્ર ૨૦ ( ૨૮૪ ) ૩૧ ૩૦ ૧૫ ૩૦ ૧૯ ૩૦ ૨૦ ૧૮ ૧૩ ૧૫ ૧૯ ૨૦ ૧૬ ૧૮ ૧૪ ૬૦ ૭૫ ૬૦ ૪૯ ૬૦ ૪૦ ૧૬ ૭૧ ૪૯ ૭૮ ૮૬ ७ ७८ ૧૧૨-૫-૫ ૧૦૪-૬-૨ ૧૧૦–૨–૨ ૯૮ ૭-૨-૨ ૧૦૦-૫-૫ ૭૫–૪-૪ ૧૦૧–૩–૩ ઊ-60-36 ૧૦૧૭–૭ ૧૧૫-૭-૭ ૧૧૦-૭-૭ ૭૮ ૪૫ ૧૩૮૦ વર્ષ બીજો ઉદય ચાલશે. તે પછી કાળાંતરે યુગ પ્રધાનના ત્રીજો ઉદય પાડિવય ( આદ્યસૂરિ ) સુરિથી થશે. આ ત્રીજો ઉદય સંવત ૧૯૯૦ માં થશે. ત્રીજા ઉયમાં ૯૮ યુગપ્રધાના થશે છેલ્લાયુગ પ્રધાન વૈશાખ થશે. ૧૦૩ ૧૦૮ ૮૧ પાડિવયસૂરિ ૯ વર્ષ ગૃહસ્થપણામાં, ૮૨ વર્ષ વ્રતપર્યાય અને ૯ વર્ષ યુગપ્રધાનપણામાં, કુલ ૧૦૦ વર્ષ આયુષ્ય ભાગવી દેવલાકે જશે. ત્રીજો ઉદ્ભય ૧૫૦૦ વર્ષ પ ત ચાલશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ (૨૮૫) ચેાથા ઉદયમાં પ્રથમ હરિસ્સહસૂરિ ૮૨ વર્ષને આયુMવાળા થશે નવ વર્ષે દીક્ષા ગ્રહણ કરી ૬૦ વર્ષ વતપર્યાય અને ૧૩ વર્ષ યુગપ્રધાનપણમાં એવી રીતે ૮૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે જશે. ચેથા ઉદયમાં ૭૮ યુગપ્રધાન થશે. છેલ્લા સત્કીતિ નામે યુગપ્રધાન ૧૬ વર્ષગૃહસ્થપણે, ૨૨ વર્ષ વ્રતપ યયને ૧૮ વર્ષ યુગપ્રધાનપણામાં કુલ પ૬ વર્ષના આયુષ્યવાળા થશે. આ ઉદય ૧૫૪૫ વર્ષ પ્રમાણ ચાલશે. પાંચમે ઉદય નંદિમિત્રસૂરિથી શરૂ થશે આ ઉદયમાં ૭૫ યુગ પ્રધાને થશે. છેલ્લા યુગપ્રધાન થાવરસુત નામે થશે એ પાંચમે ઉદય ૧૯૦૦ વર્ષ પર્યત રહેશે. છઠ્ઠા ઉદયમાં પ્રથમ સૂરસેનસૂરિ થશે. અને અંતમાં રહસુત યુગપ્રધાન થશે. આ ઉદય ૧૫૦ વર્ષ પર્યત ચાલશે. સાતમા ઉદયમાં રવિમિત્રસૂરિ પ્રથમ યુગપ્રધાન થશે. અને છેલ્લા જયમંગલસૂરિ થશે, આ ઉદય ૧૭૭૦ વર્ષ લગી રહેશે. આઠમા ઉદયમાં શ્રી પ્રભયુગ પ્રધાન થશે. તે ૧૩ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરશે. ૪ર વર્ષ વ્રતપર્યાય અને ૮ વર્ષ યુગપ્રધાન પદ ભેગવશે. જગત્ વિખ્યાત કલંકી આ આઠમા ઉદયની શરૂઆતમાં અર્થાત શ્રી પ્રભયુગપ્રધાનના સમયમાં થશે. છેલ્લા સિદ્ધાર્થ યુગપ્રધાન પછી એ ઉદય પૂર્ણ થશે. આઠમો ઉદય ૧૦૧૦ વર્ષ પર્યત ચાલશે. કલંકીના રાજ્યાંતમાં શ્રી પ્રભ યુગપ્રધાન થશે. છઠ્ઠા ઉદયમાં ૮૯ યુગપ્રધાન, સાતમામાં ૧૦૦ યુગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ه (૨૮૬) પ્રધાન ને આઠમામાં ૮૭ યુગપ્રધાને થશે. એવી રીતે ૨૩ ઉદચમાં ૨૦૦૪ યુગપ્રધાને આ પાંચમા આરામાં થશે. | સર્વે યુગપ્રધાને એકાવનારી હોય જ્યાં જ્યાં વિચરે ત્યાં ચારે દિશામાં અહીજન ભૂમિમાં દુષ્કાળ હિંસક જીને ભય નાશ પામે. ઉદયનું કેષ્ટક નીચે પ્રમાણે સમજવું. ઉદય. આદિયુગપ્રધાન છેલ્લા યુગપ્રધાન વર્ષ પ્રમાણુ યુગપ્રધાનસંખ્યા. ૧ સુધર્મા. પુષ્પમિત્ર ૬૧૭ ૨ વજ. અહન્મિત્ર ૧૩૮૦ ૩ પાડિવય વૈશાખ ૧૫૦૦ હરિસ્સહ. સત્કીર્તિ ૧૫૪૫ નંદિમિત્ર. થાવરચુત ૧૯૦૦ સૂરસેન. રહસુત ૧૯૫૦ રવિમિત્ર. જયમંગલ ૧૭૭૦ શ્રીપ્રભ. સિદ્ધાર્થ ૧૦૧૦ મણીરતિ. ઈશાન ૮૮૦ યશમિત્ર. રથમિત્ર ૮૫૦ ધણસિંહ. ભરણમિત્ર ૮૦૦ સત્યમિત્ર, દમિત્ર. ૪૪૫ ધન્મિલ. સંગતિમિત્ર ૫૫૦ ૯૪ વિજયાનંદ શ્રીધરસુત ૫૨ ૧૫ સુમંગલ માગધસત ૯૬૫ ૧૦૩ ૧૬ જયદેવ. અમરસુત ૭૧૦ ૧૦૭ ૧૭ ધર્મસિંહ. રેવતીમિત્ર ૬૫૫ ૧૦૪ م ૭૫ م م م م م م س ૧૩ ૧૦૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩૨ ૨૩ સુરન્નિ. વૈશાખ. કોડિત્ય. માર. વિષ્ણુપુરી. શ્રીદત્ત ( ૨૮૭ ) કીર્ત્તિમિત્ર ૪૯૦ સિંહમિત્ર ૩૫૯ ૪૦૮ ફૂલમિત્ર કલ્યાણમિત્ર ૫૭૦ દેવમિત્ર ૫૯૦ દુષ્પસહુર ૪૪૦ ૧૧૫ ૧૩૩ ૧૦૦ ૯૫ ૯૯ ૪૦ છેલ્લા ૬પસહસૂરિ પછી પાંચમા આરેા પૂરા થતાં જૈન ધર્મ નષ્ટ થશે. પછી રાજધમ નષ્ટ થશે ને છઠ્ઠો આરા એસશે. એ આરેા એકવીશહજાર વર્ષ પર્યંતના પૂરા થતાં અવસર્પિણીના છ આરા પૂરા થઇ ઉત્સર્પિણીના પહેલા આા છઠ્ઠા આરા જેવા બેસશે. અવસર્પિણીના છેલ્લા અને ઉત્સર્પિણીના પહેલા આરે ધર્મ-કર્મ અને વ્યવહાર રહિત સમજવા. એ આરાની અંતમાં સાતદિવસ પર્યંત જુદીજુદી જાતના વરસાદ થતાં પૃથ્વીમાં રસેાત્પત્તિ થશે તેથી ધાન્ય વગેરે ઉગી નીકળશે. મનુષ્યનાં શરીર, આયુષ્યપણુ ધીમે ધીમે વૃદ્ધિ પામશે, એકવીશહજાર વના તે આરા પૂરા થતાં ખીજો તેટલાજ પ્રમાણ વાળા આવે છે. એ ખીજા આરાની શરૂઆતમાં માણસનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૦ વર્ષનું ને ખેહાનું શરીર હાય છે. આ વમાન અવસર્પિણીના પાંચમા આરાના અંતમાં પણ તેટલુ જ જાણી લેવુ. ઉત્સર્પિણીના ખીજા આરામાં આયુષ્ય અને શરીર પ્રમાણુ અનુક્રમે વૃદ્ધિ પામતુ જશે. તે અનુક્રમે ખીજા આરાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) અંતમાં સાતહાથનું શરીર અને ૧૩૦ વર્ષનું આયુષ્ય પ્રમાણ થશે. બીજા આરાનાં કેટલાંક વર્ષો શેષ રહેશે ત્યારે જે જાતિ સ્મરણ જ્ઞાન પામીને પ્રથમ પુર–નગર વગેરેની વ્યવસ્થા કરશે. અને તે પહેલે કુલગર કહેવાશે, અનુક્રમે એના વંશમાં સાત કુલગર થશે. બીજે આરે પુરો થતાં ઉત્સર્પિણનો ત્રીજો આરો શરૂ થશે એનાં સાડા ત્રણ વર્ષ જશે તે પછી સાતમાં કુલગરને ત્યાં શતદ્વારપુર નગરમાં શ્રેણિક મહારાજને જીવ પ્રથમ નરકના પહેલા પાથડામાંથી નીકળી પદ્મનાભ નામે તીર્થકર થશે. તે મહાવીર સ્વામીના સમાન આકૃતિ આયુષ્યવાળા થશે. શ્રી મહાવીર સ્વામી અને પદ્મનાભ તીર્થકરને ૪૦૦૭વર્ષ અને ૫ માસનું અંતર સમજી લેવું. તે પછી અઢી વર્ષ મહાવીરસ્વામીના કાકા સુરદેવ નામે બીજા તીર્થકર થશે એમ ત્રીજા આરામાં એકએકથી ચઢતી સ્થીતિ પ્રમાણે ત્રેવીશ જીનવરો થશે. નવ વાસુદેવ, નવ બળદેવ, નવ પ્રતિવાસુદેવ ને અગીયાર ચક્રવતિઓ ત્રીજા આરામાં પશ્ચાનુપુવીએ થશે. ચેથા આરામાં ચોવીસમા તીર્થંકરનો જન્મ થશે. તેમના સમયમાં બારમા ચક્રવર્તિ થશે તેમના મુક્તિગમન પછી કેટલાક કાળ જૈનતત્વના જાણ એવા મુનિઓ આ ભરતક્ષેત્રને પાવન કરશે. તે પછી યુગલિક ધર્મ સમીપ આવી પહોંચવાથી સુખ શીલીયા –સુખમાં મુગ્ધ જી ચારિત્ર લઈ શકશે નહી તેથી સાધુધર્મને વિચ્છેદ જશે. સુખની સામગ્રી અધિક પ્રાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૯) થવાથી લકે સુખને જ ભોગવનાર થશે. ને સાધુ ધર્મ વિચછેદ જવાથી ઉપદેશને અભાવે શ્રાવક ધર્મપણ વિચ્છેદ જશે. સર્વ કોઈ સુખમાં જ નિમગ્ન થશે આથી તીર્થને વિચ્છેદ થશે. અનુક્રમે સ્વામી સેવકનો ધર્મ પણ બધા સુખી હેવાથી નાશ પામશે. રાજા પ્રજાને વ્યવહાર પણ લોકો અનીતિ રહીત હોવાથી નાશ પામશે ને સર્વે સમાન ઋદ્ધિવાળા થશે. યુગલિક ધર્મ પ્રગટ થતાં પહેલાં અગ્નિ, ગામ, નગર, વ્યાપાર, કૃષિ વગેરે કાંઈપણ હેતું નથી. કલ્પવૃક્ષ પ્રગટ થાય છે ત્યારે તેમની પાસેથી યાચના કરતાં જે જોઈએ તે યુગલિકે મેલવી શકે છે. એ યુગલિકે પણ ઘણા કાલ પર્યત ભેગમાં મગ્ન હોવા છતાં અતૃપ્તજ રહે છે. એમને વજીરૂષભનારા સંઘયણ અને સમ ચતુરઢ સંસ્થાન હોય છે. તેઓ સુંદર અને કાંતિમાન હોય છે. રેગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, ખેદ, દુર્ગાન, અરતિ વગેરે કાંઈપણ યુગલિકોને હાતું નથી. જીંદગીપર્યંત નિરોગી શરીરવાળા, સુખી, ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવનારા અને પાપરહીત હોવાથી મરણ પછી પણ દેવલોકમાં જાય છે. તે સમયે શાલી, દાલ, ફળ આદિ અનેક પ્રકારની ખાદ્ય વસ્તુઓ સ્વભાવથી જ ભજનને માટે યુગલીકને કામ આવતી નથી. પૃથ્વીમાં પણ સાકર કરતાં અનંતગણું તે વખતે મીઠાશ હોય છે. અમૃતથી અધિક મીઠું જલ હોય છે. એ ભૂમિમાં ઉગનારા કલ્પવૃક્ષનાં ફલ, પાંદડાં વગેરેમાં પણ ચક્રવત્તિના ભજન કરતાં વધારે મીઠાશ હોવાથી તે ફલકુલ વગેરેને આહાર કરી ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ઘરની આકૃતિ સમાન ઉગેલાં એ કલ્પવૃક્ષામાંજ યુગલિક નિવાસ કરીને રહે છે. ત્યાં જુ, માંકડ, ડાંસ, મચ્છર, માખી વગેરે શરીરને ઉપદ્રવ કરનારા ક્ષુદ્ર જી ઉત્પન્ન થતા નથી. હિસાળ એવા સિંહ વ્યાધ્ર પણ અ૮૫ કષાયવંત હોવાથી તે સમયે હિંસા કરતા નથી. મનુષ્યની માફક તિર્યંચ છ પણ જેડકાપણે ઉત્પન્ન થાય છે. એવી રીતે આયુષ્ય, બળ, શરીર વૃદ્ધિ પામતાં પાંચમા આરામાં જાય છે. અનુકમે ત્યાંથી છટ્ટે આરે આવે છે તે પૂર્ણ થતાં પાછા અવસર્પિણનો પહેલે આરે આવે છે. ઉત્સર્ષિ નો છો અને અવસર્પિણીને પહેલે આરે સરખાજ હોય છે. ફેર માત્ર એટલો જ કે ઉત્સર્પિણીમાં કાળ અનુક્રમે ચડતો હોય છે ત્યારે અવસર્પિણમાં અનુક્રમે ઉતરત કાલ આવે છે. અવસર્પિણીને પહેલા બીજે ને ત્રીજે આરે યુગલીક ધર્મવાળો હોય છે એટલે ઉત્સર્પિણીને ચોથ, પાંચમે ને છઠ્ઠો અને અવસર્પિણને પહેલે બીજે ને ત્રીજો એમ છ આરા યુગલિક ધર્મવાળા હોવાથી લગભગ કંઈકન્યૂન અઢાર કોડાકડી સાગરોપમ પર્યત આ ભરતક્ષેત્રમાં યુગલિક ધર્મ હેવાથી તે સમયે ધર્મને વિચ્છેદ હોય છે. તેમજ કૃષિ, વાણિ જ્યાદિકથી પણ રહીત એ સમય સમજ. એવી રીતે પાંચ ભરત અને પાંચ ઐરાવતની સ્થીતિ સમજવી. આવતા ઉત્સર્પિણના ત્રીજા આરામાં થનારા તીર્થકરનાં નામ ભગવાન મહાવીરે શાસ્ત્રમાં બતાવ્યાં છે તે પ્રમાણે સમજવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૧) આ પાંચમા આરામાં ભસ્મગ્રહનું બળ અધિક હોવાથી જેનશાસન બહુ ડેળાશે અનેક શત્રુઓ એની ઉપર કટાક્ષ કરશે. એને અસત્ય ઠરાવવાના પ્રયત્ન કરશે અને પોતાનું ખોટું હશે તેને સત્ય કરી સ્થાપશે; છતાં કાલના દોષે કરીને લેકનાં મન એ અસત્યમાં સત્યનું ભાન કરાવશે. અલપસત્વવાળા લેકે ઉત્પન્ન થવાથી તેમજ બહુલકમી હોવાથી તપ કરવું કે કષ્ટસાધ્ય ધર્મસાધન કરવું એમને ગમશે નહી. જીલ્લાના લોલુપી એ લેકે ખાવા પીવામાં જ આસક્ત રહેશે. એવી રીતે પચેંદ્રિયના વિષયમાં પ્રમત્ત એવા લેકેને આવો અપૂર્વ ત્યાગધર્મ ગમશે નહી જેથી અનેક પ્રકારે એને 3ળવા પ્રયત્ન કરશે. એટલું જ નહી પણ જૈન શાસનમાં પણ અનેક ગો પ્રગટ થશે. એ દરેક ગચ્છના આચાર્યો પોતપોતાના ગ૭નું મહત્વ સ્થાપવા માટે પિતાનું સત્ય કહીને બીજા મતને ઉલ્યાપશે. એથી ગચ્છમાં પણ ઝઘડા ઉભા થશે. એવી રીતે અનુમે આ ક્ષત્રિય ધર્મની સ્થીતિ વૈશ્યના હાથમાં જતાં ચારણની માફક થઈ જશે. એવી સ્થીતિમાં ભસ્મગ્રહ પૂર્ણ થશે. સમગ્રહ ઉતરતાં એ વિખવાદ ઓછો થશે અને યુગપ્રધાનને ત્રીજે ઉદય થતાં જૈનધર્મમાં નવીન જેર પ્રગટ થશે. અંદર અંદરની આગ કંઈક શાંત પામશે. એ યુગપ્રધાનને પ્રભાવ બીજા લોકેપર પણ પડશે. તેમના ઉપદેશની અસરથી ધર્મ વૃદ્ધિ પામતે જશે, ગમે તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ (ર૯૨) સ્થીતિ છતાં પાંચમા આરાના અંતપર્યત જૈનધર્મ અખ્ખલિતપણે રહેશે. જગત ઉપર જ્યાં સુધી એનત્વ હશે ત્યાં સુધી પૃથ્વી રસવાળી રહેશે. મેઘવૃષ્ટિ કરશે. રાજા પ્રજાનો વ્યવહાર રહેશે. લેકે સુખી જેવા જણાશે. વ્યાણિજ્ય, કૃષિકર્મ આદિ પણ ત્યાં લગી રહેશે. પાંચમા આરાના અંતે છેલ્લા યુગપ્રધાન દુપસહસૂરિ છઠ્ઠને તપે પ્રથમ દેવલેકે જશે. તે બે હાથના શરીરવાળા થશે. તે પછી અનુક્રમે જૈનધર્મ નાશ પામશે. તે પછી તરતજ રાજાનું મરણ થતાં રાજધર્મ નષ્ટ થશે એટલે વ્યવહારધર્મને નાશ થશે. છઠ્ઠાઆરાની શરૂઆતમાં બે હાથનું શરીર ને વીશ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય રહેશે, તે પ્રમાણ પણ અનુક્રમે ઓછું થતું જશે. છઠ્ઠાઆરાની શરૂઆતમાં ઘરબાર, માલમિલ્કત વગેરે અગ્નિના વરસાદથી નાશ પામી જશે. આર્યસુહસ્તિ સ્વામીએ રાજાને પૂછવાથી આગામિકાલનું કંઈક વસ્તુ સુચન કહી બતાવ્યું. તે પછી રાજા વૈરાગ્યને ધારણ કરત ને ધર્મમાં પ્રીતિવંત થતે તેમાં અધિકપણે સાવધ થયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ (૨૯૩) પ્રકરણ ૩૬ મું. અવંતી પાર્શ્વનાથ. એક દિવસ આર્યસુહસ્તિ સ્વામી પિતાના પરિવાર સાથે વિહાર કરતા કરતા અવંતી નગરીમાં આવ્યા. તે ભદ્રા શેઠાણીના એક વિશાળ મકાનમાં ઉતર્યા. એકદા સાયંકાળે સૂરિવર નલિની ગુલ્મ વિમાનના અધ્યચનનું પરાવર્તન કરતા હતા. તે ભદ્રા શેઠાણુને દેવ સમાન કાંતિવાળે અવંતિસુકમાલ નામે પુત્ર સાતમે મજલે જે ભેગ વિલાસમાંજ મગ્ન હતા તેના સાંભળવામાં આવ્યું. દેવાંગના સમાન બત્રીસ સ્ત્રીઓ સાથે ભાગમાં મશગુલ છતાં એ અવંતીનું મન એ નલિની ગુલ્મ વિમાનનું અધ્યયન સાંભળવામાં અધિક ઉત્સુક થયું. પરન્તુ બરાબર સંભળાતું નહીં હોવાથી તે કુમાર એ સુંદર રમણીઓને ત્યાગ કરીને નીચે ઉતર્યો ને વસ્તીદ્વાર આગળ આવ્યા. એ અધ્યયન સાંભળતાં એને વિચાર થયે કે આવું મેં ક્યાંક જોયું છે તેમ ઉહાપોહ કરતાં એને જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે સૂરિવર પાસે આવી એમને વાંદી કહેવા લાગ્યો કે “ભગવદ્ ? આપ શું એ વિમાનમાંથી આવે છે? આચાર્યે એના સામે જોઈ સ્મીત મુદ્રાએ કહ્યું “વત્સ? એ વિમાનમાંથી તે હું નથી આવ્યું! પરન્તુ ભગવંત મહાવીરે જે કહ્યું છે તેનું હું તો અધ્યયન કરૂં છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ (૨૯૪) આહા? શ્રી ભગવંતની શી જ્ઞાન શક્તિ ? આપ જેવી રીતે એનું વર્ણન કરે છે અચુક એ પ્રમાણે જ તે છે.” તે શી રીતે જાણ્યું ?” “ભગવન ? સાતમી ભૂમિકાએ હું વિલાસસુખમાં મગ્ન હતા ત્યાં આ અધ્યયનના શબ્દો મારા સાંભળવામાં આવ્યા. જેથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું એથી હું જાણી ગયો છું કે એ વિમાનમાંથીજ હું અહીયાં આવ્યો છું. હવે પાછા ફરીને ત્યાં જવા ઈચ્છું છું. તે ભગવંત? ત્યાં શી રીતે જવાય?” એની આવી વાણી સાંભળીને સૂરિવર વિચારમાં પડયા. એહ? શી ભવિતવ્યતા છે. ભાવી બળવાન છે?” “વત્સ! ત્યાં જવું હોય તો દીક્ષા લેવી જોઈએ. ચાત્રિ વગર એ સ્થાન પ્રાપ્ત થઈ શકતું નથી ?” “ મને આપ દીક્ષા આપ. મારા ઉપર એટલે અનુગ્રહ કરે? એ મારું વિમાન, એ મારી દેવાંગનાઓ, એ મારા સેવક દેવતાઓ, એ સમૃદ્ધિ, વૈભવ, ઠકુરાઈ વીગેરે આગળ આ કંઈ નથી. આ મારી સ્ત્રીઓ તો મને ડાકણ જેવી લાગે છે. માટે હું હવે સત્વર પાછો મારા સ્થાનકે જવા ઈચ્છું છું.” વત્સ? તું હજી બાળક છે? સાધુવ્રત પાળવું એ દુષ્કર છે. લેહના ચણા ચાવવા સહેલા છે, પણ અતિચાર રહિત વ્રત પાળવું એ દેહલું છે.” ભગવંત ? ગમે તેમ પણ હું વ્રત લેવાને ઉત્સુક છું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ (ર૦૫). હું ત્યાં જવાને અધિરે થઈ રહ્યો છું માટે ગમે તેમ કરીને પણું વ્રત આપે?” જે તારે દ્રઢ આગ્રહ હોય તે પ્રથમ તારા બંધુ વર્ગની અને માતાની સંમતિ મેળવ?” ગુરૂએ કહ્યું. તે પછી અવંતીએ ઘરે આવી માતાને નમી એમની રજા માગી. પણ એ માતાએ રજા આપી નહિ જેથી એ સા. હસિકે પોતાને હાથે જ કુટુંબના દેખતાં લેચ કરી નાંખે. ગૃહવ્યવહારથી વિમુખ થઈ સાધુ થઈને રહ્યો. જેથી ન છૂટકે રજા મળવાથી તેજ વેશે અવંતી આર્યસુહસ્તિસ્વામી પાસે આવ્યું ને તેમની પાસે પંચ મહાવ્રત ઉચર્યો. ભગવદ્ ? ચિરકાલ પર્યત વ્રત પાળવાને હું સર્વથા અસમર્થ છું. માટે મારે શું કરવું તેને રસ્તો બતાવે?” વત્સ? અવંતીના કંથારિકાના વનની સ્મશાનભૂમિમાં જઈ તું ત્યાં અનશન અંગીકાર કરીને રહેજે. તારા ધ્યાનમાં જ તું મગ્ન રહેજે.”ગુરૂએ જ્ઞાનથી લાભ જોઈને અનુજ્ઞા આપી. ગુરૂની રજા મેળવી અવંતી મુનિ સ્મશાન તરફ ચાલ્યા ગયા. સુકુમાલ હોવાથી કાંકરા વગેરેના સ્પર્શથી એમને પગે રૂધીર નીકળ્યું; છતાં પણ એને નહીંગણતાં સ્મશાનમાં આવી ને કાયોત્સર્ગ મુદ્રામાં રહ્યા. ને અનશન કરીને કાયાને વેસરાવી દીધી. માર્ગમાં તેમના ચરણમાંથી રૂધીર ટપકેલું હોવાથી તેની ગંધથી આકર્ષાયેલી એક શિયાલણ પોતાના બાળક સહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬) લેહી ચાટતી ચાટતી ત્યાં એ કંથારિકાના વનમાં પેઠી. યમની બેન સમી એ શિયાણું રૂધિરવ્યાપ્ત મુનિના ચરણને ખાવા લાગી. રાત્રીના પ્રથમ પહોરે બે પગ ભક્ષણ કર્યા. બીજે પહેરે તેમના બે સાથળ ખાઈ ગઈ. અને ત્રીજો પહોરે તેમનું ઉદર ખાવા લાગી. ત્રણ પ્રહર લગી એ શીયાલણે એ મુનિની ભારે કદર્થના કરી. છતાં પણ ચોથે પહેરે એ મહાસત્વધારી શુભ ધ્યાનથી અખલિતપણે મરણ પામીને જ્યાંથી આવ્યા હતા ત્યાં દેવાંગનાઓના ઉલ્લંગમાં રમવાને ચાલ્યા ગયા-નલિની ગુલ્મ વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. પ્રાત:કાળે ભદ્રા માતા પિતાની પુત્રવધુઓની સાથે ગુરૂને વંદન કરવા આવી, પણ ત્યાં પોતાના પુત્રને જોયો નહીં. જેથી પૂછયું કે, “મારે પુત્ર ક્યાં છે?” ગુરૂએ જ્ઞાનથી એનો વૃત્તાંત જાણીને કહ્યું કે “તમારે પુત્ર તો જ્યાંથી આવ્યા હતા ત્યાં ઉત્પન્ન થઈ ગયા !” તે પછી ભદ્રા શેક કરતી કંથારિકા વનમાં આવી. ત્યાં પુત્રનું કલેવર જોઈને તે અશ્રુ પાડતી પુત્રવધુઓ સહીત વિલાપ કરવા લાગી. “અરે દિકરા? અમને તે આશા હતી કે ભલે દીક્ષા લીધી પણ તારાં રોજ દર્શન તે કરશું? પણ તેં તે અમારે એ મનોરથ પણ નિષ્ફળ કર્યો. તે આ નિર્દય થઈ ગયે. હા? દીક્ષા લઈને એક વાર પણ તે મારું આંગણું પાવન ન ર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ (૨૯૭) અરે વ્રતની ઇચ્છાથી તું કદાચ અમારી ઉપર તો નિર્મોહી થઈ ગયે પણ ગુરૂ મહારાજને તું કેમ તજી ગયા ? હાય ? વત્સ? હવે તારૂં દર્શન ક્યાં થશે ? આહા ! જ્યાં સંજોગમાં વિજોગ છે અને વિજેગમાં દુઃખ છે. દુઃખથી કર્મબંધન છે. કર્મબંધનથી સંસારમાં જન્મ મરણ છે. અરે આજે મારૂં સમૃદ્ધિવંતુ ઘર પણ શૂન્ય અરણ્યવત થઈ ગયું સ્મશાન જેવું થઈ ગયું.” આ પ્રમાણે વિલાપ કરતી ભદ્રા શેઠાણ ક્ષીપ્રા નદીના કાંઠા ઉપર પુત્રનું મૃતકાર્ય કરી વધુ સહીત ઘેર આવી. આજે એ સમૃદ્ધ ઘર એને ખાવા ધાતું હતું. એ શૂન્ય ઘરમાં એને મુલે ચેન પડતું નહીં. વૈરાગ્યથી રંગાયેલી એ ભદ્રા શેઠાણીએ પોતાની એક સગર્ભા વહુને ઘેર મુકીને સર્વની સાથે ગુરૂ પાસે દીક્ષા અંગીકાર કરી. એ અવંતીની એક સ્ત્રી ગર્ભવંતી હતી તે ઘેર રહેલી, તેને એક પુત્ર થયે તેનું મહાકાલ નામ પાડયું. એ મહાકાલે પવન વયમાં જે ઠેકાણે પિતાનું મહામરણ થયેલું ત્યાં મહાકાલ નામે પ્રાસાદ બંધાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી પિતાના પિતાને નામે નામ રાખી એ અવંતી પાર્શ્વનાથ ત્યાં પ્રતિષ્ઠિત કર્યા. ગુરૂ મહારાજ તે તે પછી ત્યાંથી વિહાર કરતા ભવ્ય જનેને પ્રતિબોધ આપી પૃથ્વીને પાવન કરવા લાગ્યા. એ અવંતી પાર્શ્વનાથ પણ શાસન પ્રભાવક અને પ્રતિષ્ઠિત કહેવાથી ચારે વર્ગોમાં પૂજાવા લાગ્યા. પરન્તુકાલાંતરે બ્રાહ્યાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૮ ) જેર વૃદ્ધિ પામતાં એમણે એ પ્રતિમાને ભેંયરામાં ભંડારી એની ઉપર મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું અને તે પછી મંદીર મહાકાલ તરીકે પ્રસિદ્ધ થયું. ઈવર તે મહાકાલેશ્વર કહેવાયા. તે પછી મહાન વિકમના સમયમાં સિદ્ધસેન દિવાકરસૂરિએ શિવલિંગને તોડીને એ અવંતી પાર્શ્વનાથની મૂર્તિ હજારે લેક સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ જગતપ્રસિદ્ધ છે. –ાજી – પ્રકરણ ૩૭ મું. અખંડિત આજ્ઞા. અનાર્ય દેશના કેઈ બળવાન સામંતે સંપ્રતિ રાજા ચુસ્ત અહિંસાધર્મનો ઉપાસક થવાથી એની સામે માથુ ઉચકર્યું. ને તેણે પોતાની સ્વતંત્રતા જાહેર કરી સંપ્રતિના દુતેનું અપમાન કરવા માંડયું. એક તરફથી એ પોતાનું લશ્કરી મળ અને તેનાં સાધને વધારતે ગયે. બીજી તરફથી નજીકના બીજા રાજાઓને ભયથી લાલચથી દબાવતે પોતાના પક્ષમાં ખેંચી બળ વધારતો હતો. એ ગર્વિષ્ટ રાજાએ જાણ્યું કે સંપ્રતિ દયાધર્મને ઉપાસક બની નિ:સત્વ થઈ ગયે હશે, એને જીત એમાં તે શું મોટી વાત છે!” એમ માનીને સંપ્રતિની આજ્ઞાઓ અમાન્ય કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૯ ) ાએ આવીને આ સમાચાર મહાન્ સંપ્રતિને આપ્યા. એ ઉદ્ધત રાજાનેા ગર્વ તેાડવાને પેાતાના સામતામાંથી એક સામતને એણે રવાને કર્યો, માટુ લશ્કર તેમજ ખીજા અનેક સરદારા એની સાથે હતા. એ સામંતનુ વિશાળ સૈન્ય પેાતાના દેશમાં ધસી આવતુ પેાતાના અનુચરાથી જાણી લઇ એ અનાય રાજા પાતાના મલવાન સૈન્ય તેમજ ખીજા કેટલાક રાજાએ સાથે તેમની સામા આવીને ઉભા રહ્યો. અરસપરસ ભયંકર યુદ્ધ થયુ`. એમાં અનેક જીવાના સંહાર થયેા. રથી સાથે રથી, પાયદલ સાથે પાયદલ, ને ઘેાડેસ્વાર સાથે ઘેાડેસ્વારો પાતપેાતાના સ્વામીનું નિમકહલાલ કરતા શાયેથી લડયા. એ બળવાન અનાર્યે રાજા તથા તેના પુત્રો લશ્કરને મેખરે શસ્ત્રને ધારણ કરતા ધસી આવ્યા. ઘાસની માફ્ક લશ્કરના ઘાણ નિકળતા જોઇ સંપ્રતિનું લશ્કર મહાન છતાં ઉત્સાહ રહીત થઈ ગયુ. પોતાના લશ્કરની આ સ્થિતિ જોઇ પેલા સામત ચમકયા ” અરરર ! જો લશ્કર હાર્યું` તેા મહારાજને હું માં શું ખતાવીશ ! માટે શ્યામ મુખે એમની પાસે જવા કરતાં અહીયાંજ આત્મ સમર્પણ થાય તા સ્વામિકિત તેા સાક થાય. ! વળી શત્રુ પણ ખળવાન છે. એક છતાં અનેકરૂપે દેખાતે તે મારા સૈન્યની ખુવારી કરી રહ્યો છે. તે મારે તેની ઉપેક્ષા ન કરવી જોઇએ.” એવી રીતે યુદ્ધ કરતાં કેટલાય દિવસે પાણીના પ્રવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩૦૦ ) હની માફક વહી ગયા છતાં પરિણામ કંઈ જણાયું નહી. બનેના લશ્કરમાં અસંખ્ય જનોની ખુવારી થઈ હતી, છતાં અનાર્ય રાજા ઉત્સાહમાં હતો એણે જોયું કે જીતનું પાસુ એના પક્ષમાં હતું. મહાન સંપ્રતિના સામતે પિતાના સરદારને ભેગા કરીને મંત્રણા કરી કે “શું કરવું ? આપણું લશ્કરને ઘણો ભાગ નાશ થઈ ગયા છતાં જીત તે જણાતી ન હતી. એણે સરદારની સલાહ માગી. આપણે નવું લશ્કર મંગાવવું, અને ત્યાં સુધી બચાવ પક્ષમાં ઉભા રહેવું ?” એક સરદારે કહ્યું. શત્રુ બળવાન છે અજેય છે ! શું મેં લઈને આપણે એ સમાચાર આપવા ? મહારાજને તરતજ આપણું નિ:સત્વપણાની એથી ખાતરી થશે, આટઆટલું બળ છતાં આપણે ન ફાવ્યા તો બીજા લશ્કર વડે કરીને શું ?” “બરાબર છે! આવતી કાલની પ્રભાતે આપણે કેશરીયાં કરી તુટી પડવું. જે એને જીતીશું તો જીવીશું. નહીતર આપણ પછી મહારાજ ભલે લશ્કર લઈને આવે ! પણ હારીને કે હારના ત્યાં સમાચાર આપવા એતો આપણું શાર્યને કલંકીત કરવા જેવું છે. ક્ષત્રીયનું બળ તે એના પોતાના બાહુમાં છે–એની તલવારમાં છે. મહારાજ પોતેજ એ દષ્ટાંતનો નમુને છે,” એક સરદારે પોતાને અભિપ્રાય આપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૧ ) “પચીત આ જમાનાના એતો મહારથી પુરૂષ છે. એ મહારથી પુરૂષ આપણું હારના સમાચાર સાંભળશે ત્યારે એને કેટલું દુ:ખ થશે. હાર શું છે એતો વાસુદેવની માફક એ સમજતાજ નથી. બસ જીતવું એજ એમને મહામંત્ર છે. માટે આપણે પણ આપણા બાહુ શત્રુને આવતી કાલના યુદ્ધમાં બતાવવા !” બીજા સરદારે કહ્યું. શાહબાશ બહાદુરે ! તમારા મતને હું મળતેજ છું. આવતી કાલે સૈન્યને મોખરે સેનાધિપતી થઈ હું ચાલીશ. તમે મારી પછવાડે રહેજે. યુદ્ધમાં તમારું ક્ષત્રીયત્વ બતાવજે. આ વતી કાલને આથમતો સૂર્ય ચાહે તો એ ન જુવે અથવા તો હું ન જેઉં. પણ મારા જીવતાં તો હારના સમાચાર હું મહારાજને આપીશ નહી.” એ સામંતના શબ્દો બધાએ વધાવી લીધા ને રણેત્સાહ વૃદ્ધિ પામે. ચર માર્ફતે આ સમાચાર અનાર્ય રાજાએ પણ જાણ્યા હતા. તે તો ખુશી થયે ઠીક જ થયું કે આવતી કાલે યુદ્ધને અંત આવશે. મારું રાજ્ય જગત ઉપર આ જમાનામાં સ્વતંત્ર મહારાજ્ય કહેવાશે.” બીજા દિવસને સૂર્યોદય થતાં અને લશ્કરે સામસામે આવીને હાજર થયાં. ને તરતજ યુદ્ધની શરૂઆત થઈ. આજે યુદ્ધને જેશ ભયંકર હતો. સામંત અને તેના સરદારે સૈન્યના મોખરે રહી લડી રહ્યા હોવાથી એમના સિન્યમાં ઉત્સાહ અપૂર્વ હતો. કાપાકાપી મારામારી અસી સામે અસી, ભાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૨ ) સામે ભાલા ને તીર સામે તીર અથડાઈ રહ્યાં હતાં. સ'સારની દરેક પ્રવૃતિ છેડી યુદ્ધમાંજ એમના ચિત્તની એકાગ્રતા હતી. યુદ્ધ કરતાં ત્રીજો પ્રહર થવા આવ્યેા. લાખા સૈનિકે એમાં હામાયા. લડતાં લડતાં એ અરસામાં અનાર્ય રાજા અને સામત સામસામે આવી ગયા. બન્ને એક ખીજા તરફ ધસ્યા આંખેામાં ખુન હતું. માહુમાં બળ હતુ. શરીરમાં અપુર્વે શા હતુ. સ્કુત્તિ હતી. એક ખીજાના જીવ લેવાને-યુદ્ધનુ છેવટ આણવાને એક બીજા ઉપર તુટી પડયા. હરીથી પાતપેાતાના ખચાવ કરતાં એકબીજા ઉપર ઘા કરવાને અચુક નેમ સધાતી. કેટલાક સમય પર્યંત એ યુદ્ધ ચાલ્યું. બાહુમાં બન્ને સરખા જણાયા, કાનુ બળ અધિક છે એ કળી શકાયું નહી. કાણુ હારશે એતા ભાવીના પડદામાં છુપાયેલ હેાવાથી અલ્પમતિવાળાને અનિશ્રિત હતું. બન્ને એક ખીજાના ઘા ચુક્વતા હતા. બન્નેના સરદારા પેાતપેાતાના સ્વામીની રક્ષા માટે એમની પડખે પેાતાનુ શાય અતાવી શત્રુઓને હંફાવતા હતા. એવામાં બન્નેના હાથીઓનાં માથાં ભટકાયાં. સામંતના હાથીએ ક્રોધથી પેાતાની સૂંઢ એવી તા દુશ્મનના હાથી ઉપર પછાડી એની સુંઢને દખાવી કે હાથી ચકરી ખાવા લાગ્યા જેથી અના રાજા જરા બેચેન થયા કે સામત તરતજ લંગ મારી એના હાથી ઉપર કુદ્યો ને ત્યાં ખાડું યુદ્ધ જામ્યું. સામતના હાથીએ પેાતાના સ્વામીને તક મલી જાણીને દુશ્મનના હાથીને પેાતાની સુંઢના સપાટામાં સપડાવી રાખ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૩) બાહુ યુદ્ધમાં સામતે અનાર્ય રાજાને આખરે પટકીને નીચે પાડી એને બાંધી લીધો. એ બંધન થયેલા રાજાને ઉચકીને પોતાના સરદારની મધ્યમાં ફેંકયે. ભાલાની અણીઓથી જીતાયેલો એ રાજા મરતા મરતો માંડ બચીને બંધીવાન થયો. તરતજ નજીકમાં ઉભેલા પિતાના હાથી ઉપર સામંત કુદી ગયો ને શત્રુનું સન્ય ચારે તરફ નાસવા લાગ્યું. તે પછી ફૂટેલા રાજાઓને પણ સામંતે બાંધ્યા. એમની રાજ્યધાનીઓમાં પિતાના સ્વામીની આણ અખંડિત કરતો પોતાનો અધિકારી નિમીને તે સ્વામીને આવીને નમે. મહાન સંપ્રતિએ સામંત અને સરદારેને તેમની યોગ્યતા પ્રમાણે બક્ષીસ આપી નવાજ્યા. ને જીતેલા અનાર્ય રાજાને પોતાને બંધીવાન રાખી એના પુત્રને પોતાની આજ્ઞા કબુલ કરાવી રાજ્ય આપ્યું. ત્રણે ખંડમાં સંપ્રતિની આજ્ઞા એવી રીતે અખંડિત રહી. એ આજ્ઞા વાસુદેવની માફક એના જીવનના અંત લગી અભંગ રહી. પ્રકરણ ૩૮ મુ. ઉપસંહાર - સમય સમયનું કાર્ય કરે જાય છે તે અનુસરે નવાનું જુનું ને જુનું તે પુરાણું થયા કરે છે સુખશાંતિમાં ત્રણ ખંડનું રાજ્ય ભોગવતાં મહાન સંપ્રતિને વીર ભગવાનની ત્રીજી સદી પણ પસાર થઈ ગઈ અને ચોથી સદીના પણ વર્ષો પાણીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૪ ) પ્રવાહની માફક વહ્યાં જતાં હતાં. એ અરસામાં પૃથ્વીના ચોક ઉપર કઈ કઈ ઘટનાઓ બને જતી હતી. જે કાલે જે નિર્માણ હતું તે થયાં કરતું હતું, વીરસંવત ૨૯૧ માં એટલે લગભગ ત્રીજી સદીના અંતમાં શ્રી આર્યસુહસ્તિસ્વામી શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધને પિતાની પાસે સ્થાપી દેવબાળાઓની મનેકામના પૂર્ણ કરવાને ગયા. તે અરસામાં સમ્રાટ અશોકપણ મગધના તખ્ત ઉપરથી પરલોકનું તખ્ત ભેગવવાને રવાને થયા. તે મહાન સંપ્રતિ ત્રણખંડના અધિપતિ તરીકે રાજ્યાભિષેકથી રાજ્યારૂઢ થયા. સોળ હજાર રાજાઓ ( કોઈ ઠેકાણે આઠ હજાર કહ્યા છે તત્વ કેવલીગમ્ય) એમની સેવામાં હાજર હતા જ્યાં સુધી દાદાજીની હયાતિ હતી ત્યાં લગી મગધપતિ દાદાજી અશોક હતા. અને મહાન સંપ્રતિ ઉજજયિની માંજ રહીને ઘણો ખરે વખત પસાર કરતા. ત્યાંથી દુનિયાના દરેક દેશો ઉપર હકુમત ચલાવતા હતા. એમનું આયુષ્ય પુરેપુરૂં સો વર્ષનું હોવાથી દીર્ધકાળ પર્યત પૃથ્વીની સમૃદ્ધિ જોગવી ચેથી સદીનાં પણ કેટલાંક વર્ષ પસાર થયા બાદ લગભગ દોઢ બે દાયકા વીત્યા પછી પોતાનું સંપૂર્ણ આયુષ્ય સે વર્ષનું પૂર્ણ કરીને દેવકની સમૃદ્ધિ જોગવવા ગયા. ત્યાંથી તે શીવવધુના ખોળામાં રમવાને જશે. ત્રણ ખંડ ધરતીમાં એમણે લગભગ ગામો ગામને નગરે નગર જીનમંદિર કરવાથી પૃથ્વીને જીનમંદિરથી વિભૂષિત કરી એમણે ૯૯૦૦૦ જીન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને ૩૬૦૦૦ નવાં મંદિરે તૈયાર કરાવ્યા આપણે જોઈ ગયા છીએ કે દરરોજ ઓછામાં ઓછું એક જીનમંદિર તૈયાર થયેલું સાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ભ. 1 તેમ હતો. સો વર્ષના તેમના આયુષ્યના પ્રશ્ન પ્રમાણે નવાં અને જીર્ણોદ્ધાર મંદિર તૈયાર થયાં. તે સિવાય સેના, ચાંદી, પીતલ, પાષાણ વગેરેની કરાવેલી પ્રતિમા તે સવાકોડની સંખ્યા જેટલા પ્રમાણવાળી હતી, એમનાં બંધાવેલાં મંદિરે નાગેલ, ગિરનાર, શત્રુ જ્ય, રતલામ વગેરે ઘણે સ્થળે અદ્યાપિપણ જોવામાં આવે છે. તેમજ એમની પ્રતિમાઓ પણ ઘણે ઠેકાણે દષ્ટિગેચર થાય છે. મહાન સંપ્રતિએ અનાર્યદેશમાં પણ સાધુઓને વિહાર કરાવી એમને ઉપદેશવડે જૈનધમી બનાવ્યા હતા. એ મહાન રાજાના સમયમાં જેનોની વસ્તી ઓછામાં ઓછી ૪૦ કરોડની અંકાની હતી. પિતે પણ બારવ્રતધારી ચુસ્ત જેન, ત્રણેકાલ જનપૂજન કરી સ્વજનની જેમ સાધર્મિઓનું બંધુ વાત્સલ્યપણું કરતા હતા. એમના સમયમાં શ્રી મહાવીર સ્વામીથી ચાલ્યા આવતા નિગ્રંથ ગચ્છનું નામ કોટિકગછ પડયું. આર્ય સુહસ્તિ સ્વામી પિતાની પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધને સ્થાપીને દેવલમી જોગવવા ગયા. તે પછી આ સૂરિવરેએ કોડવાર સૂરિમંત્રનો જાપ કરવાથી “કટિક” એવું તેમના ગચ્છનું નામ જગતમાં પ્રસિદ્ધ થયું. આવા મહાન સર્વોત્તમ ત્રણ ખંડના અધિપતિનું અખંડ રાજ્ય ઘણું વર્ષ પર્યત પૃથ્વી ઉપર હોવા છતાં જેનેતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશ allobllo Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com