SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૧૯૬૭ માં પાટણમાં વિશાળ અન્નગ્રહ ખોલી અપંગ અને નિરાધાર માણસને અન્ન, વસ્ત્ર, પુરાં પાડવા. ગુજરાતમાં દુ- સાથે ડોકટર કોઠારીને તેમની ખાસ સારવાર માટે કાળવખતે પાટ- રેકી દરેક રીતે મદદ કરી તેમજ ગુપ્ત દાનની. ણમાં ખોલાવેલું એક પેટી ખેલી ચીડીઓ દ્વારા ઘણા માણસોને અજગૃહ, ઘણા ગામમાં મદદ મોકલી લગભગ રૂા. ૨૦૦૦૦ વીશ હજારનો ખર્ચ કર્યો હતો. સંવત ૧૯૭૨ માં અનાજની મેઘવારીને લીધે એક ખાસ દુકાન ધર્મશાળામાં ખોલી ગરીબ અને મધ્યમ સસ્તા અનાજની વર્ગના માણસોને જુવાર બે પૈસે શેર નામની દુકાન. કિંમતે પૂરી પાડી રૂા. ૫૦૦૦) નું નુકશાન સહન કરી લેકને આશીર્વાદ લીધે હતા. સંવત ૧૯૭૩ માં ગામ ચારૂપમાં શ્રી શામળા પાર્શ્વનાથજીના પ્રાચીન તિર્થમાં મહાદેવજી સંબંધી તકરાર હો.. ચા રૂપના લવાદ વાથી જેનો અને સ્માર્તા વચ્ચે મોટે વિગ્રહ તરીકે થયો હતો તેનો ઘણો વખત ઝગડે ચાલ્યા પછી, છેવટે બંને પાર્ટી (બધા શહેરીઓ ) તરફથી એકજ લવાદ તરીકે આપને જ પસંદ કરી નીમવામાં આવ્યા હતા જે ઓછું સન્માનનીય ન ગણાય! - શ્રી શામળાપાશ્વનાથજીના દેરાસરમાં ધર્મશાળામાં કોઈપણ જાતની દખલગીરી (અરસપરસનો વિરોધ) નહિ રહેવાથી જેને અને સ્માર્યો વગેરે અખા શહેર તરફથી એ વાત સાંભળી ઘણી ખુશાલી બતાવી કુલના હારતોરાથી વધાવી લીધા હતા. અને તે પછી દીવાન સાહેબ મનુભાઈના સ્વહસ્તે શહેર તરફથી આપને માનપત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034944
Book TitleMahan Samprati athwa Jain Dharmno Digvijay
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1926
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy