________________
( ૩૨ )
“ કાંઈ નહી એ તે સહેજ ? મહારાજ ? ” “ નહીં એ તેા તમારે અવશ્ય કહેવુ પડશે. ” “ પણ એવી નજીવી વાતમાં હું આપને શું કહું ? “ જે તમારા મનમાં હેાય તે ?
,,
""
-27
ર
,,
મારા મહેદ્રને આપ યુવરાજપદ ન આપી શકે ? • રાણી ? યુવરાજ તેા જે માટા હાય તેજ થઇ શકે ? “ તેથીજ આપે કુણાલને યુવરાજપદ આપ્યું છે ? ” “ ખરાખર છે. છતાં મહેદ્ર પણ રાજ કરી શકશે. કેમકે જે હાંશીયાર અને રાજ્યને ચેાગ્ય હેાય તે રાજા તેા થઈ શકે છે. આપણું ધાર્યુ કાંઈ ઓછુ જ ખની શકે છે.
,,
“ એ તેા વિધિના લેખની વાત છે. પણ એમાં આપની મહેરબાની તેા નહીજ ને ? ”
..
“ એમાં મહેરબાની શી ? એક સાથે કાંઇ કે ત્રણ જણને સાથે યુવરાજપદ આપી રાજ્યના વારસ ઠેરવી શકાય ? ” “ ઠેરવી શકાય ? અલબત; એમાં આપના વિચાર દેઢ હાય તા એ પ્રમાણે પણ કરી શકાય ? ”
,,
“ એટલે તેમાં તુ શુ કહેવા માગે છે ?
એટલું જ ફક્ત કે આપને એ છે।કરામાં એટલે બધે
શે મેાહ લાગ્યા છે કે એની આટલી બધી કાળજી રાખે
છે ? આપને તો બધા પુત્રા તર “ તને ખબર નથી; રાણી
સમાન વૃત્તિ રાખવી જોઇએ.” એ છેકરા મા વિનાના છે.
沪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com