Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
-
-
નિર્ચન્થ–પ્રવચન
विसं तु पीयं जह कालकूडं, हणाइ सत्थं जह कुग्गहीयं । एसो वि धम्मो विसओषषनो, हणाइ वेयाल इवाविवन्नो ॥
૩. ૨૦-કક
જીવન હણે જે વિષ તાલપૂટ, શસ હણે જે અવિધિથહીત; ધમ હણે છે વિષયથી યુક્ત, યથા હણાયે ભૂતસંપ્રવિષ્ટ.
અર્થાત–હાથમાં લેવાથી તાળવું ફાટી જાય તેવું તાળપૂટ ઝેર ખાવાથી, અવળું શસ્ત્ર / પકડવાથી અને અવિધિથી ભૂતને મંત્ર જાપ કરવાથી જેમ તે માલીકને મારી નાંખે છે તે જ રીતે વિષયભોગની આસક્તિથી યુક્ત હોય તે તે ધર્મ પણ તેવા (અધમ)ને મારી નાખે છે. (હલકી ગતિમાં લઈ જાય છે.) વસ્તુત: ધર્મમાં કદિ અધર્મ ન હોય અને હેય તે તે ધર્મ ન ગણાય.
નેધ આ પુસ્તકના પ્રકાશન અર્થે રાજકેટનિવાસી શ્રી ચુનીલાલ નાગજી વોરાએ
રૂા. ૧૦૦૧)ની આર્થિક સહાયતા આપી છે.