Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
થી ૧]
રાજ કેટચાતુર્માસ
[ પરણ
અચી ગયા તે ઉપરથી પડે છે. કાઈ માસ આવા સંયેાગામાં ન પડવાથી તે ખચી શકે છે પણ આ સ્થિતિમાં ફસાયા છતાં કુશળતાપૂર્વક બચી જવું એ બહુ જ મુશ્કેલ છે; પણ સુદર્શન શેડ આવાં કપરાં પ્રસંગેામાંથી પણ સત્યાચરણ અને દૃઢ વિશ્વાસથી કુશળતાપૂર્વÝ
ખથી ગયા.
સુદČન શેઠ મુનિ થયા. તેઓ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું બરાબર પાલન ફરતા હતા. શાન્ત, દાન્ત અને ગંભીર બની પુર-પાટણ વિચરતા હતા. તેમની શાન્તિ એવી હતી કે ઇન્દ્ર પણ પેાતાનું ઇન્દ્રાસન છેડીને તેની ઇચ્છા કરે.
જે પડિતા અભયા રાણીની સહાયિકા હતી તે રાણીના મૃત્યુ પછી રાજમહેલમાંથી ભાગી પટના શહેરમાં આવી વસેલી છે અને પટનામાં એક વેશ્યાની સહાયિકા બની હેલ છે. સુદર્શન મુનિ વિચરતાં વિચરતાં એક દિન પટના નગરીમાં આવ્યા અને ત્યાં ગાંચરી લેવા માટે નીકળ્યા, પડિતા દૂરથી મુનિને ઓળખી ગઈ અને કહેવા લાગી કે, ‘ આ તા હવે સાધુ ખની ગયા છે, એણે જ મને દુઃખ આપ્યું છે, આને જ કારણે રાણીને સરનું પયું અને મારે રાજાનુ ઘર છેાડી અહીં આવવું પડયું. હું એને ભ્રષ્ટ કરું તે જ મારું નામ પડિતા.”
આ પ્રમાણે વિચાર કરી તે જે વૈશ્યાને ત્યાં નાકર તરીકે રહી હતી તે હરણી વૈશ્યાને પડતા ભરમાવી કહેવા લાગી કે, તમે કહેા છે કે, હુ બહુ જ હેશિયાર છું; અને મનુષ્ય જ શું પણુ દવાને પણ વિચલિત કરી શકું' છું! મારી સમજમાં તે। આ તમારા ખાટા ડાળ છે. અને જો તમારા એ ખાટા ડાળ ન હોય તો હુ' તમને એક પુરુષ બતાવું છું. જો તમે એને વિચલિત કરી દે તા તા હું તમને હેશિયાર માનુ. જુઓ ! તે સાધુ જઈ રહ્યો છે, તે સાધુને તમે તે જાણતા નથી પણ હું એને સારી રીતે જાણું છું, તે બહુ જ સુંદર છે. જો તમે કેવલ કપડાંમાં જ સુંદરતા માનતા નથી, પર’તુ જે પ્રમાણે ઝવેરી ધૂળમાં પડેલા રત્નને પણ રત્ન જ માને છે, તે જ પ્રમાણે તમે પણ પુરુષની પરીક્ષા કરનારા છે, તા મને ખાત્રી છે કે તમે પણ તેને સુંદર જ કહેશે, હુ' તેા કહું છું કે તે બહુ જ સુ'દર છે પણ સાથે સાથે તે અભિમાની પણ બહુ છે, એ એવા અભિમાની છે કે, તે સ્ત્રીઓને તેા તુચ્છ જ સમજે છે, ”
હરિણીએ પંડિતાને પૂછ્યું કે, તને આ બધી વાતની ખબર કયાંથી પડી પડિતાએ ઉત્તર આપ્યા કે એ તેા તમે જાણા જ છે કે, હું અહી' જન્મેલ નથી; તેમ અહીં ઉછરેલ નથી. હું તે। બહારથી આવીને તમારે ત્યાં રહેવા લાગી છું. મારી ચતુરાઈ વગેરે ગણાથી તમે જાણી શકા છે કે, હું કાઈ મેટા ઘેર રહેલ છું.
હરિણીએ ઉત્તર આપ્યો કે, હા, હું એ તે જાણું છું કે, તું કોઈ મોટા ધરમાં રહેલ છે અને એ જ કારણે જ તારા બધા કરતાં વધારે આદર કરું છું.
ΟΥ
પંડિતાએ કહ્યું કે, એ જ કારણે હું એને જાણુ છું અને સાચી વાત તો એ છે કે એના કારણે જ મારે રાજ્યના ત્યાગ કરવા પડયા છે.
હરિણીએ કહ્યું કે, તું બધી વાત સ્પષ્ટરૂપે કહે. પડિતાએ શૂળીનું સિ'હાસન થયુ. એ વાત ન કહી પરંતુ એટલું જ કહ્યુ` કે, આ પ્રમાણે મારી રાણીને પણ આના મરવું પડયું. રાણીને માટે એને ફસાવવા મારે દલાલી કરવી પડી હતી પણ તેણે
કારણે જ કાઈપણ