Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 351
________________ ૬૮૨ ] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ કારતક સામે કાઈ બકરાનેા વધ કરતું હેાય તે શું હું એ વધ રાકવાનેા ઉપદેશ નહિ આપું? બકરાના વધ કરવા એ તા પ્રત્યક્ષ પાપ છે પણ આ વરવિયથી ગુપ્ત કે પ્રકટરૂપે ન જાણે કેટલી મનુષ્યહત્યા થાય છે ? બંગાલને વિષે એવું સાંભળવામાં આવ્યું છે કે, ત્યાંના એક પિતા પેાતાની ભણેલીગણેલી પુત્રીઓના વિવાહ કરવા માટે મૂરતીયાઓને રૂપિયા આપી શકે એવી સ્થિતિમાં હતા નહિ, એટલે મૂરતીયાઓએ વિવાહ કર્યાં નહિ. આ વાતની જાણ જ્યારે તેની પુત્રીઓને પડી કે, અમારા વિવાહ માટે પિતા દુ:ખી થાય છે તેા જીવીને શું કરવું છે? આમ વિચાર કરી એ છે।કરીઓએ બળીને કે ડુખીને આત્મહત્યા કરી નાંખી. આ પ્રમાણે વરવિક્રયની કુપ્રથાને લીધે સમાજમાં ઘેર નૃત્યા થયાં કરે છે. એટલા માટે એ અનીતિના ધાર કૃત્યને રાકવું એ મારું કર્ત્તવ્ય છે. તમે પેાતે સ્વેચ્છાએ તમારા ઘરનું બધુંય ર્કન્યાને આપી દે તે। તેને કાઈ રાકતું નથી પણ કન્યાવાળા પાસેથી રૂપિયા, મકાન, બંગલા અથવા ભણતરનું ખર્ચ માંગવું અથવા સાનુંરૂપું, કપડાંલત્તાં, ઝવેરાત કે જમીન વગેરે માંગવુ એ સથા અનુચિત છે. આમ કરવાથી વ્યવહારને તા નાશ થાય છે પણ સાથે સાથે સન્તાનપ્રેમ તથા ધ્યાભાવતા પશુ નાશ થાય છે, એટલું જ નહિ તેથી મહા અન પણ થાય છે. હવે આ કુપ્રથાના ત્યાગ માટે તમે। જે ઉભા થયા છે તેને આ અનર્થંકારી પ્રથાને તમારી પાસે ત્યાગ કરાવુ છું અને કહું છું કે, “ વરના બદલામાં રૂપિયા લેવા પણ ન ચાહે તેમ દેવા પણ ન ચાહેા. ખીજા પાસેથી લ્યા પણ નહિ તેમ આપે પણ નહિ. સ્વેચ્છાએ લેવુ–દેવું જુદી વાત છે પણ મેઢે માંગીને લેવું અને ઠરાવીને આપવું એ કુપ્રથાને ત્યાગ કરે. તમે રૂપિયા લ્યા અને અમારી પુત્રીની સાથે વિવાહ કરી અથવા તમે આટલા રૂપિયા આપા તે વિવાહ કરીએ; આ પ્રમાણે કહીને લેવા—દેવાની પ્રથાને ત્યાગ કરાવું છું.” (પ્રાયઃ બધા લેાકાએ ત્યાગ કર્યાં.) તમારા તરફથી મળેલી આ કે, તમારા બધાનું ભલું થાય તથા તમારી પાસે ત્યાગ કરાવું છું. આજે સવારે ધ્યાન કરતાં મને જે વિચાર આવ્યા તેને ભાવ તમને બતાવવેા મને આવશ્યક લાગે છે, એટલે એ વિષે કહું છું. એક ફારસી કવિએ કહ્યું છે કેઃ— ખૈરકુન અય લાં વ ગનીમતે સુમારે ઉગ્ર, જğા પેતર ખામ ખરાયદ કે લાં ન માદ. છેલ્લી ભેટ હંમેશાં મને યાદ રહેશે. હું તે એ જ ચાહું છું કલ્યાણ થાય અને એ જ શુભ ષ્ટિએ આ કુપ્રથાને અર્થાત્—“ હે મારા મિત્રો ! સારાં કામેા તમે કરી લે. કારણ કે તમારી આટલી અધી ઉંમર થઈ ગઈ એ તમારાં ભાગ્ય સમજો. તમે આટલા વરસના મેટા થશે એવા વિશ્વાસ કાઈ રાખી શકે નહિ. ” મને પણ એવા વિશ્વાસ ન હતા કે હું ૬૨ વર્ષના થઈશ અને મારી ૬૨મી વર્ષાં ગાંઠ રાજકોટના લેાકેા ઉજવશે. વાસ્તવમાં શરીરને વિશ્વાસ જ શું છે ! જાડેજા ડૅાકટર વિષે કાલે સાંભળ્યું કે તેમને બચાવવા માટે ૧૭ ડાકટરો એકઠા થયા હતા છતાં પણ તેઓ તેમને બચાવી શક્રયા નહિ, કવિ કહે છે કે, આ જીંદગીના કાંઈ ભરેસા નથી. માટે કાઈ એમ કહે કે,

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364