Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૧૧ ]
[ ૪૯
અને સાંસારિક પદાર્થોમાં આનંદ માને એ એક ઘડાને પાણીની સમાન છે અને તત્વજ્ઞાનને આનંદ સમુદ્રના પાણીની સમાન છે. તત્ત્વજ્ઞાનને આ સમુદ્ર હોવા છતાં ઘડાના પાણીથી કેણ સ્નાન કરશે!
બડે ઘર તાર લાગ્યો રે, જીવલડારી જોતિ જાગી રે; પ્રભુજી સે પ્રીતિ લાગી રે, ચેતનિયારી ભ્રમણા ભાંગી રે. છીલર પાની મહારે દાય ન આવે રે, નાડુલે કુણુ ન્હાવે રે ,
ગંગા જમના ભેટને દં તે, જાય મિલું દરિયાવ રે. બડે. જેમને ક્ષીર સાગર મળતો હોય તે ગટરના પાણીથી શા માટે નહાય? શીતલ જલ મળતું હોય તે ગટરનું પાણું કોણ પીશે ? .
આ જ પ્રમાણે રાજીમતિ કહે છે કે, મને ક્ષીર સાગરની માફક ભગવાન મળી ગયા છે હવે મને સખિઓ ગટરના પાણીના જેવી ભાવના બતાવે છે પણ એમાં મારું ચિત્ત કેમ ચેટી શકે? આ પ્રકારના ઉચ્ચ વિચારથી રાજીમતિએ ક્ષીર સાગર જેવા ભગવાનને જ અપનાવ્યા પણ સંસારની ભાવના રૂપ ગટરથી દૂર રહી. ' જે અનંત સાગરમાં રાજીમતિએ ડૂબકી મારી હતી તેમાં જ તમે પણ ડૂબકી મારે તે તમારું કલ્યાણ થઈ જાય. તમે આ સંસારરૂપી ખાડામાં તે અનંતવાર ડૂખ્યા છે એટલા માટે હવે રાજમતિનો આદર્શ દષ્ટિ સમક્ષ રાખી એ નિશ્ચય કરે કે —- યા : :
- અબ હમ અમર ભયે ન મરેંગે.. . . : : - જે પ્રમાણે તારમાં ખેતી પરેવવામાં આવે છે તે જ પ્રમાણે ભગવાનને તમારા હૃદયમાં પરવી લે તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે. . . . . . . જે જીવનના આ ધ્યેયને બરાબર સમજતા નથી. આ બેયને હૃદયમાં ઉતારતા નથી અને ઉત્તમ વસ્તુ પ્રાપ્ત કરીને પણ તેને મલિન કરી મૂકે છે, તે લોકોને પણ જ્ઞાનીજને પરિચય આપે છે. સાચા-ખોટાનો પરિચય આપવો એ જ્ઞાનીઓનું કામ છે. આ હીરે સાચે છે કે ખેટ એ પારખવાનું કામ ઝવેરીનું છે. બેટા હીરાને પેટે કહેવાથી કોઈ માણસ એમ કહે છે, એમ કહેવું એ તે હીરાની નિંદા કર બરાબર છે પણ વાસ્તવમાં એ નિંદા નથી પણ સાચી પારખ છે. શાસ્ત્ર કહે છે કે સાચી વાતને બતાવવી એ નિંદા નહિ પણ સત શિક્ષા છે. જે સાચા ઝવેરી છે તેણે સાચા-ખેટા હીરાની પારખ કરવી જ જોઈએ. આ જ પ્રમાણે સાધુના પણ પરીક્ષક બની સાચા અને ખોટા સાધુની પરીક્ષા કરવી જોઈએ. : અનાથી મુનિને અધિકાર પપ
અનાથી મુનિ કહે છે કે, હે ! રાજન! સાધુપણું દુનિયાને ઠગવા માટે તથા લેકેતે પિતાની આગળ માથું નમાવવા માટે જ નથી. જે સાધુપણું લઈને તેને બરાબર પાલન કરવામાં ન આવે અને કેવળ લેકેને નમાવવા માટે જ ઉપરથી ટૅગ કરવામાં આવે તો એ ખાલી મુઠ્ઠી બંધ કરીને બીજાને બતાવવા સમાન છે. કેઈ બીજે માણસ તે ખાલી બંધ કરેલી મુદ્દીને ભલે ભરેલી સમજે પણ મુઠ્ઠી બંધ કરનાર તે સારી રીતે જાણે જ છે કે તે મુઠ્ઠી ખાલી છે. આ જ પ્રમાણે સાધુપણું ન પાળવા છતાં કેવળ લેકેને ઉપરથી સાધુતાનો