Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૯૬ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ ખીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૧૧ રિવવાર
પ્રાર્થના
.
‘સમુદ્રવિજય ’સુત શ્રી નેસીશ્વર, જાદવ કુલકા ટીકા,
રતનકુખ ધારિણી ‘ સિતા', તેહના નન્દન નીકા; શ્રી જિન માહનગારા છે, જીવન પ્રાણ હમારા છે. ૫ ૧૫ —વિનચ’દ્રજી કુંભટ ચાવીશી
શ્રી. અરિષ્ટનેમિ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાનાના ભાવ સ્પષ્ટ છે. જે પરમાત્માને સાચા મેાહનગારા બનાવી લે છે અને જેમને પ્રેમભાવ પરમાત્મા પ્રતિ ઉભરાય છે. તેમની પ્રાર્થના, સાચી પ્રાર્થના છે. સાચી પ્રા ના કેવી હાય છે એને માટે દૃષ્ટિ સમક્ષ કાઈ આદશ રાખવા આવશ્યક છે. એટલા માટે સ પ્રથમ એ જોવું જોઈએ કે, ક્રાના હૃદયમાંથી આવા શુદ્ધ પ્રેમની ધારા વહે છે અને કૈાની હૃદયગુફામાંથી પ્રેમની ગંગા વહે છે ? એને માટે આપણી સામે સતી રામતિને આદર્શ છે. સતી રામતિને ભગવાન અરિષ્ટનેમિ એવા મેાહનગારા લાગ્યા હતા અને તેના હુક્યમાં ભગવાન પ્રતિ એવા વિશુદ્ધ પ્રેમભાવ ઉભરાયા હતા કે જેનું વર્ણન કરવામાં અનેક કવિએએ પાતપેાતાની બુદ્ધિના ઉપયાગ કર્યાં છે અને એ કારણે એવી કહેવત પણ પ્રચલિત થઈ ગઈ છે કેઃ—
ન હાતે નેમ રાજીમતિ તા કયા ગાતે જૈન કે જતિ.
અર્થાત્—જો તેમનાથ—રાજીમત ન હાત તા ભક્ત લેાકા ક્રાના ગીત ગાત? આને મતલબ એ થયા કે, ભક્તોને તેમનાથ-રાતિ આનંદ આપનાર છે.
ભક્ત અને ભગવાન વચ્ચે વ્યવહારમાં તે ભેદ હાય છે પણ નિશ્ચયમાં કાંઈ ભેદ હતા નથી. જૈનશાસ્ત્ર કહે છે કે, જે સમયે જેને જેમાં ઉપયાગ હાય છે તે સમયે શબ્દાદિક નયથી તે તે જ હાય છે, આ કથનાનુસાર જે ભક્ત ભગવાનમાં તલ્લીન બની જાય છે, તેનામાં અને ભગવાનમાં કાઈ પ્રકારનું અંતર રહેતું નથી. એમ શુદ્ધ નયની દૃષ્ટિએ જૈનદર્શન પણ માને છે. જૈનદર્શીન સમુદ્ર સમાન છે. જેમ સમુદ્રમાં બધી નદીએના સમાવેશ થાય છે તે જ પ્રમાણે જૈનદર્શનમાં બધાંય નયેના સમાવેશ થઈ જાય છે. મતવાળા તા એક નયને પકડીને ખેઠા છે પણ જૈનદર્શન તા બધાંય નયાને માને છે. આ કથનાનુસાર જે એક જ નયને માનતું હોય તે જૈનદર્શન નથી. જૈનદર્શન તે તે જ છે કે જે બધાંય નયેાને માનતું હાય.
મતલબ કે, ભક્તોને ભગવાન કેવા પ્રિય લાગવા જોઈએ એ વાતના આદર્શ ભગવતી રાજીમતિ ઉપસ્થિત કરે છે. રામતિને ભગવાન કેવા મેાહનગારા લાગતા હતા, એ વાત ગણધરાએ સિદ્ધાન્તામાં વર્ણવેલ છે. જો આપણને ગણધરાએ કહેલાં શાસ્ત્ર સર્વોત્કૃષ્ટ જણાતાં હાય તો આપણે એમ વિચારવું જોઈએ કે, સતી રામતિને ભગવાન અનિષ્ટનેમી આવા