________________
૧
નમસ્કાર એક ચિંતનમનન
જ્યાં સુધી હુ કાઈના હથિયાર-હાથા –એવા ખ્યાલ ન આવે, ત્યાં સુધી માનવીના દુઃખના ભાર જશ પણ એછેા થતા નથી.
નમસ્કાર એટલે દાસત્વ, આત્મ દાન, આત્મ-સમપણું, સ્વામી પ્રત્યે સેવકના નિર્ભેળ કૃતજ્ઞભાવ, ખરા મનુષ્ય પેાતાની પૂર્ણતા તેમાં જ શેાધે છે.
‘નમા’ એ સાનાની વી’ટી છે. શ્રી અરિહતા એ હીરાના નોંગ છે. શ્રી અરિહતા એ સાચા ભાવ-હીરા છે. અમૂલ્ય મૂલ્યવાન છે. તેથી ભવ્ય જીવાની અત્યંત પ્રીતિને પાત્ર છે.
શ્રી અરિહતા ઉપર પ્રીતિ બતાવનારી, ન હાય તા પેદા કરનારા અને હાય તા વધારી આપનારા મ—તે શ્રી નવકાર મહામંત્ર છે. નમા એ પ્રીતિ વાચક પદ છે.
}} ]
જૈન તત્ત્વ રહસ્ય