Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 257
________________ કરીને રહે છે. અને તેમને હંમેશાં ડંખ્યા કરે છે, તેઓ. એક ક્ષણ પણ શાન્તિ માણી શકતા નથી. મનુષ્યની સઘળી ચિંતાઓ પોતાની જ બનાવેલી હોય છે. કેઈ પણ ભાવિઘટના આપણી ચિંતાનો વિષય બનશે કે નહિ, તે આપણું મન ઉપર નિર્ભર છે. જે માણસનું મન નબળું હોય છે, તેને આપણે એક ચિંતાથી મુક્ત કરીએ કે તરત જ તે બીજી વાતની ચિંતા કરવા લાગશે. બાહ્ય સામગ્રીથી ચિંતાનું નિવારણ થઈ શકતું નથી. ચિંતાનું નિવારણ તે આંતરિક સ્થિતિમાં પરિવર્તન થવાથી જ થાય છે. એ પરિવર્તન સાત્વિક અભ્યાસ, પ્રભુભક્તિ તથા આત્મજ્ઞાનથી જ થઈ શકે છે, નિર્વિકલ્પતા પ્રાપ્ત થવી એટલે જ ચિંતાથી મુક્ત થવું અને નિવિકલ૫તા જ્ઞાની પુરુષોને જ પ્રાપ્ત થાય છે. ૨૪૪] જૈન તત્વ રહસ્ય

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282