Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 227
________________ તફ સરિતા ઓ આપમેળે છે જયારે છે, તેમ ખેંચાઈ આવે છે. તેથી પાત્રતા કેળવવાને વિચાર ઘણે સારો છે. અને એ જ સૌથી શ્રેષ્ઠ અને સલામત માર્ગ છે. એ કેમ ચઢેલા આત્માઓના પતનને સંભવ રહે તે નથી અથવા ઘણે ઓછો રહે છે. તે સંબંધમાં માત્ર એટલું જ વિચારવાનું રહે છે કે એકલી માર્ગનુસારિતા ઉપર જ વધારે પડતું વજન આપવા જતાં એ માર્ગનુસારીપણાના જ અનેક ગુણ ઘવાય છે. છેલે ગુણ ઘણો મહત્વનું છે. જે સંસાર અપેક્ષાએ માતાપિતાદિ ગુરૂજનને જેટલે લાગુ પડે છે, તેટલે જ ધર્મ અપેક્ષાએ દેવ, ગુરૂ, સંઘ આદિને પણ લાગુ પડે છે. અને એ બધા ગુણોના ગર્ભમાં આપણને સન્માર્ગ પ્રત્યે દઢીકરણ મેળવવા માટે ઘણું સામગ્રી ગોઠવાયેલી છે.. તેથી માર્ગનુસારિતાની વ્યાખ્યા પણ કેવળ ન્યાયસંપન્ન વૈભવાદિ જેટલી સીમિત ન રહેવી જોઈએ. અને એ રીતે તે ગુણોની સાધના અપૂર્વ રેગ્યતાને પેદા કરનારી થાય. એમાં જરા પણ શંકા નથી. પ્રશ્ન :- “સામાયિક, પ્રતિક્રમણ તપ વગેરેમાં હાલ તે મુજબને ભાવ આવા સંભવિત લાગતું નથી. ઉપરથી દંભ, અભિમાન, અવિધિ આશાતના વગેરે નો પ્રાદુર્ભાવ સ્વાભાવિક લાગે છે. એટલે જ્યાં સુધી સ્વાભાવિક રૂચિ ૨૧૪ ] જૈન તત્વ રહસ્ય

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282