Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 20
________________ ( ૧૨ ) વવામાં આવેલુ છે તે ફળ માત્રની અપેક્ષાએ એટલે કે ફાઇ પણ ફળ ન મળે કે ફળ વિશેષ ન મળે ? 44 ઉત્તર ૫-- ઞળા કુંડળારી ” એ ગાથાની અ દર જે ઉત્સુત્ર પ્રવૃતિ કરનારાઓની પુજાદિ વિધીનુ નિરર્થકપશું ખતાવવામાં આવેલું છે તે મેક્ષ લક્ષણ ફળ વિશેષની અપેક્ષાએ જાણવુ, સામાન્ય ફળ તે મળે ? પ્રશ્ન ૬--જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં તથા જીવા અભિગમમાં જગતના વર્ણનના અધિકારમાં “પુરાપુરાળ મુત્રનાંળ સુ परिक्कत्ताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं फल विसेसं પળું મત્ર માળા વિનંતિ ” વિગેરે જે વ્યંતર દેવ દેવીઓના પ્રાકૃત સત્કાર્યની પ્રશંસા કરી છે તે આરાધક સમ્યક દ્રષ્ટિ સબંધી જાણવી ? કે અન્ય સંબધિ ? ઉત્તર ૬-જંબુદ્વિપ પ્રાપ્તિ તથા જીવા અભિગમમાં જગત વર્ણનના અધીકારમાં ત્ર્યંતર દેવ દેવીઓનુ જે પુરા રાળ ” ઇત્યાદિવડે કરીને કરેલી પ્રશંસા આરાધક સમ્યક્ દ્રષ્ટી સિવાયના ખીજાના કરેલા સુકૃતની સમજવી. "" 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124