Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 41
________________ ( ૩૩ ) પ્રશ્નન ૪-ચામાસામાં સમેાસરણ થાય કે નહી અને જો થાય તે પ્રભુ નગરમાં રહેલા હોય ત્યારે ખાર પદા કેમ સમાય ? ઉત્તર ૪—ચામાસામાં સમવસરણ થવાનો નિશ્ચય નથી. કાઇવાર થાય અને કોઈવાર ન થાય પણ ખાર પદા તા મળે એ નિયત છે. અને એ તે નગરમાં પણ સુખે સમાય એમ પ્રતિભાસે છે. પ્રશ્ન ૫-ગર્ગાચાર્ય એ તજેલા પાંચસો સાધુઓમાં તેએ સ્વેચ્છાચારી હોવાથી સાધુપણું સંભવે કે નહિ ? ઉત્તર પ—ગર્ગાચાર્યે તજેલા સાધુઓમાં વ્યવહારથી સાધુપણું છતાં પણ પરમાર્થથી તે સાધુપણાના અભાવ સંભવે છે. પ્રન ૬-છદ્મસ્થ ભગવાન વિહાર કરતા હૈાવાથી ભરતે અહલી અડંખ-ઈલ્લા-ઇત્યાદિ ગામ નગર–દેશાદિની સ્થાપના કરો હાવી જોઇએ. ભગવાન કેવી રીતે છદ્મથ વિહાર કરતાહ હાવાથી કરી શકે ? ઉત્તર ઃ—ભગવાને પોતાના પુત્રાને રાજ્ય આપવાને અવસરે ગામ, નગર, દેશ, વિગેરેની સ્થાપના કરેલી હાવાથીક કાઈ જાતની આશકા ચુકત નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124