________________
( ૩૩ )
પ્રશ્નન ૪-ચામાસામાં સમેાસરણ થાય કે નહી અને જો થાય તે પ્રભુ નગરમાં રહેલા હોય ત્યારે ખાર પદા કેમ સમાય ?
ઉત્તર ૪—ચામાસામાં સમવસરણ થવાનો નિશ્ચય નથી. કાઇવાર થાય અને કોઈવાર ન થાય પણ ખાર પદા તા મળે એ નિયત છે. અને એ તે નગરમાં પણ સુખે સમાય એમ પ્રતિભાસે છે.
પ્રશ્ન ૫-ગર્ગાચાર્ય એ તજેલા પાંચસો સાધુઓમાં તેએ સ્વેચ્છાચારી હોવાથી સાધુપણું સંભવે કે નહિ ?
ઉત્તર પ—ગર્ગાચાર્યે તજેલા સાધુઓમાં વ્યવહારથી સાધુપણું છતાં પણ પરમાર્થથી તે સાધુપણાના અભાવ સંભવે છે.
પ્રન ૬-છદ્મસ્થ ભગવાન વિહાર કરતા હૈાવાથી ભરતે અહલી અડંખ-ઈલ્લા-ઇત્યાદિ ગામ નગર–દેશાદિની સ્થાપના કરો હાવી જોઇએ. ભગવાન કેવી રીતે છદ્મથ વિહાર કરતાહ હાવાથી કરી શકે ?
ઉત્તર ઃ—ભગવાને પોતાના પુત્રાને રાજ્ય આપવાને અવસરે ગામ, નગર, દેશ, વિગેરેની સ્થાપના કરેલી હાવાથીક કાઈ જાતની આશકા ચુકત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com