________________
પણ પાસત્યાદિને દ્વાદશાવર્ત વંદન કરે. આ સિવાયના અન્ય કારણ પ્રસંગે સર્વ પાસસ્થાને પણ વૃદ્ધ વંદનાદિ કરે એમ આ વશ્યક નિર્યુક્તિ વિગેરેમાં કહ્યું છે.
પ્રશ્ન ૩-ગુરૂની નાણક પૂજા કયાં કહી છે?
ઉત્તર ૩–-કુમારપાળ શ્રીહેમચંદ્રાચાર્યની હમેશાં સુ. વર્ણ કમળવડે પુજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાળ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. તેનાજ અનુસારે નાણાવડે કરીને આજકાલ પણ પુજા કરાતી દેખાય છે. કેમકે નાણુ પણ ધાતુમયજ છે. સુમતિ સાધુ સુરિના વારામાં મંડપાચળ પર્વત ઉપર મલીક શ્રી સાકર નામના માણસે સુવર્ણ ટંકકવડે કરીને પુજા કરી, આવે રદ્ધવાદ પણ છે.
–(૦) – પુનઃ પંડિત વિવેકહષમણિકૃત પ્રશ્નો
તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–૩માં માહા सय सहस्साई सम्बाउयं पालइत्ता सिद्धे बुद्धे सव्वदुરહીને જ માહો વાદુથી વર્ષ સુધી એ ગાથાને સમિયાંગાવયવમાં આવેલી રસ સહ#ગા ઈત્યાદિ ગાચાની સાથે વિરોધ આવે છે કેમકે ભગવાનના છ લાખ પુર્વ ગયા પછી ઉત્પન્ન થયેલા તે ની સમાન ૮૪ લાખ પુવયુષ
ના બાહુબળીનું નિવાણુ ભગવાનની સાથે કેમ બને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com