________________
( ૮૩ )
જેસલમેરના સ ંધે કરેલા પ્રશ્ના તથા તેના ઉત્તરા.
પ્રશ્ન ૧—કાચા ફળની અંદરથી ખીયાં કાઢી નાખવામાં આવ્યા હાય ત્યાર પછી તે કાચા ફળને બે ઘડી વિત્યા પછી તે ફળ પ્રાસુક થાય કે નહિ ?
ઉત્તર ૧—અગ્નિ લવણ વિગેરે પ્રમલ સંસ્કારથી પ્રાસુક થાય છે અન્યથા પ્રાસુક થઈ શકે નહિં:
પ્રશ્ન ૨—તારકીના જીવે પુર્વ ભવના વૃતાન્તને કેવી રીતે જાણે ?
ઉત્તર ૨—દેવ વિગેરેના કથન વિગેરેથી જાણી શકે.
પ્રશ્ન ૩-દેવ દ્રવ્યના ભક્ષણ કરનારાને ઘેર જમવા માટે જવું કહ્યું કે નહિ ?
', '
ઉત્તર ૩-પરવશપણાને લને દેવદ્રવ્ય ભક્ષકને ઘેર જમવા જવું પડે તે મનની અંદર સશુકપણું રાખે પરંતુ નિશુક થવું નહિં જોઇએ ભાજન દ્રવ્યને મંદિરમાં મુકે તે વિરોધ ઉત્પન્ન થાય. તેથી તે ખાઞતમાં દક્ષપણું વાપરવુ જોઇએ. જેથી આગળ ઉપર વિરેધ ન થાય તેમ કરવુ જોઇએ
પ્રશ્ન ૪-કલ્યાણક તપના કરવાવાળાને છઠે તથા અંડમ કરવાની શક્તિ ન હોય તેા પાખી વિગેરે દિવસે આયંબીલ આ દિ કરે કે નહિ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com