Page #1
--------------------------------------------------------------------------
________________
ય કપિ
Trછે.
9
श्री हीरविजयमूरिनुं जीवनवृत्तांतः
ખક–પંડિત ઉદયરા': એલ. ઝવેરીવાડા-અમદાવાદ) In all times and places, the hero has been
ped. It will ever be so. We all love great
ve, venerate and bow submissive before tmen, Ah, docs not every true men feet Shat he is himself made begger by doing reverenal what is really above him? No nobler or more ou feeling dwells in men'tshart."
વાવાર્થ-સર્વ સ્થળે અને સર્વકાળે વીર (ધર્મ વીર ) . કાયા છે. સદૈવ બન્યા કરશે પણ એમજ. આપણે સર્વે
ષોને ચાહીએ છીએ, એટલું જ નહીં; પણ એમના તરફ પછ
દ્ધિ બતાવીએ છીએ તેમને સવિનય નમન કરીએ -:શક
કારણ કે ) શું પ્રત્યેક મનુષ્યને એમ નથી લાગતું કે જે બરાર .
તાં નિઃસંદેહ તે શ્રેષ્ઠ છે ! આવા ઉત્તમ પુરૂષને
રતાં કોઈ વિશેષ સુખપ્રદ કે ઉદાર લાગણી મનુષ્યના તે ભ હોઈ શકે નહીં'. એ થા ના વિશાળ પ્રદેશમાં ભ્રમણ કરેલા એક ધમવીર પુહીરજીનું
જ ત વાંચકેની સન્મુખ રજા કરવાની તક લેવામાં 22 Smaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
( ૨ )
જન્મ.
ગુજરાત દેશના સતર હજાર ગામમાં પાલનપુર નામ એક નગર હતું. પલ્લવિયા પાર્શ્વનાથજીનું ભવ્ય મંદિર દેવવિ માન સમાન દીપી રહ્યું હતું. સુવર્ણની ઘટાઓં નાદ-ધ્વનિ તે જ નભુવનને ગજાવી મુકતે હતે. તેનગરમાં એક એ નિયમ હતો કે જે લક્ષાધિપતિ હોય તે કેટની બહાર અને કરોડપતિ કિલ્લામાં રહે તે નગરમાં એશવંશમાં ઉત્પન્ન થયેલ શ્રાવક ધર્મ પરિપાલક કુંવરજી નામક શેઠ રહેતા હતા. તેમને શિયળવૃતે કરે સીતા સમાન–પતિપરાયણ અને સુરતરૂપા નાથીબાઈ નામે ભાય હતી.
એક સમયે રાત્રિને વિષે નાથીબાઈ શયનભુવનમાં નિદ્રાવશ થઈ હતી. પ્રાત:કાળ થવાને હજુ થોડી વાર હતી. અ નિદ્રાવસ્થામાં અને કંઈક જાગૃતવસ્થામાં સ્વપ્ન આવ્યું કે “એક ગાજતે ચાર દાંતવામે ઉજવલ ગજેકે ઉદરમાં પ્રવેશ કર્યો છે.” એ સ્વપ્ન જોઈ તે તરત જાગી ઉઠી. સ્વપ્નની વાત પતિને કહેતાં તેણે કહ્યું કે તમને એક સુંદર પુત્ર થશે. કે જેને આખા ભારતવર્ષમાં કીતિ ફેલાશે.
ગર્ભનું સારી રીતે પાલન કરતાં ત્રીજે માસે નાથીબતે એક ઉત્તમ ઈચ્છા-દેહદ ઉત્પન્ન થયે કે હું જગતમાં અરી. પડહવગડાવું. જીનેશ્વર પ્રભુની પ્રતિમાની નવાગે પૂજા કરું પાત્ર મુનિવરેને દાન આપું અને શત્રુંજય પર્વતપર ઈ તીર્થકર શ્રી આદિનાથની પૂજા કરું. અનુક્રમે નવમાસ : સાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
દિવસ પૂરા થયા. સંવત્ ૧૫૮૩ ના માર્ગશીર્ષ માસની શુકલપક્ષની નવમીને સોમવારને દિવસે કુંવરજીને ત્યાં ભવિષ્યમાં જગતમાં થનાર મહાન પુરૂષને જય થયો. તેનું નામ હીરજી એવું રાખવામાં આવ્યું. બાર વર્ષની ઉમરમાં શાસ્ત્રને અભ્યાસ કરી તેમાં તે પ્રવીણ કે. કાળવશ થઈ માતાપિતા સ્વર્ગવાસી થયા. તે પિતાની બહેન સાથે પાટણમાં આવ્યું અને શ્રીવિજયદાન સૂરિમહારાજનું સરગતિના ભયાનક દુઃખોનું વ્યાખ્યાન શ્રવણ કર્યું એટલે ચિત્ત વૈરાગ્યમય થયું, અને સંસારના ક્ષણિક સુખેથી ચિત્ત વિરામ પામ્યું. સર્વે વસ્તુઓ પર્ણિક જણાવા લાગી.
દીક્ષા.
માતાપિતાના અભાવે ભગિની પાસે દીક્ષા લેવાની હીર જીએ આજ્ઞા માગી. ત્યારે ભગિનીએ બહુ કપાંત કર્યું. સંસારથી વિરકત થઈ ત્યાગી થવામાં પડતા કર્મો અને ત્યાગી થયા પછી સહન કરવા પડતા ઉપસર્ગોનું વર્ણન તથા તે પાળવાની - શક્યતા જણાવી, છતાં પણ એક રતિમાત્ર ફેર હીરજીની રાગ્ય ભાવનામાં પડે નહીં. ગગનવિહારી ભારંડપક્ષી તેફાની સમુદ્રમાં ઉછળતા મેજાઓની ક્યાં દરકાર કરે છે! પછી તે ભલેને મોટા પર્વતના રૂપમાં થઈને ઉછળે ! તેનું પરિણામ એ થાય છે કે તે તેનાથી ક્ષોભ પામતે નથી. તેવી જ રીતે હીરજીનું ચિત્ત વૈરાગ્યમાં વિશેષ કરી ચુંટયું. સંયમ રૂપી સાગરમાં ઉછળતા ઉપસર્ગના કટ રૂપી મેજાઓને પાછા કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
(૪)
હટાવી શકાય ? એ વિચારથી ચિત્તને અધિકાધિક દ્રઢ કર્યું હીરજીએ નવ જાણુઓ સાથે સંવત ૧૫૯૬ ને કાર્તિક વદી બીજને સોમવારને દિવસે મૃગ નામના નક્ષત્રમાં શ્રીમાન વિ.
દાનસૂરિ મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. તેનું નામ મુનિ હીરહર્ષ રાખવામાં આવ્યું. ગ્રામનુગ્રામ વિહાર કરતા અનુક્રમે તેઓ નાડુલાઈ નામના નગરમાં આવ્યા. હરિવંધ એક માં લખ્યું છે કે જે-“વિક્રમ સંવ ૨૬૦૭ ને વર્ષના नगरे श्री नेमिनाथने प्रासादें पंडित पद पाम्या, संवत् १६०८ आठ ने वर्षे माहासुद ५ में श्री नारद पुरे श्री वरकाणा पा नाथ सहित श्री नेमीनाथ प्रासादे वाचक पद ॥"
અનુક્રમે ગુરૂજી સાથે વિહાર કરતા તેઓ મારવાડમાં આવેલા શીરેહી નામના નગરમાં આવ્યા. શાસનદેવીની સમ્મતિ પૂર્વક શ્રી વિજયદાનસૂરિ મહારાજે હીરહર્ષ મુનિને માનસુરિ પદવી સંવત્ ૧૬૧૦ ને પિષ માસની શુકલ પક્ષની પંચમી તિથિને દિવસે મહામહોત્સવ પૂર્વક અર્પણ કરવામાં આવી હવે હીરહર્ષ મુનિવર તે શ્રી હીરવિજયસૂરિના નામાભિધાનથી પ્રસિદ્ધ થયા.
જ્યારે સૂરિમહારાજ ખંભાત પાસે આવેલા ગંધાર નામના
એ નામવાળી એક બાર પાનાની હસ્તલિખિત પ્રત પ્રથમ અમને મુંબઈના શ્રીમાન શેઠજી મગનલાલભાઈ ધર્મચંદ ઝવેરી તરફથી મળી હતી. તે ફક્ત સાદી ગુજરાતી-લહિયાસાઈ
ખા જેવી ભાષામાં છે. તેના કતનું નામ તેમાં જણાતું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
( ૫ )
અદરમાં 1!. ત્યારે સાર્વભામ મેગલ બાદશાહ જલાલુદ્નિ અકખર દિલ્લીના તખ્તપર રાજ કરતા હતેા. તેને' જુદા જુદા ધમે જાણવાની અતિ જીજ્ઞાસા હતી. કોઇ પ્રભાવશાળી પુરૂષ તેના સાંભળવામાં આવતાં તેતેને પેાતાના દરબારમાં એલાવતા. સન્માનથી સતે।ષિત કરી ધર્મ સબંધી વાર્તાલાપમાં આનંદ મેળવતા. ગુજરાત દેશમાં વિચારના સૂરિજીનાં ગુણગાન થતા સાંભળ્યા એટલે તેમને આદર સત્કારથી વિનતિ કરી ત્યાં ( દિલ્લી ) તેડાવ્યા. મૂરિવર્ય તેની પ્રાર્થના સ્વીકારી તે તરફ જવા નિકળ્યા. અકબર બાદશાહ અને શ્રી હીરવિજય "સૂરિની પ્રથમ મુલાકાત આગ્રા શહેરમાં થઇ. *તેમના દયામય ઉપદેશ બાદશાહને બહુ ગમ્યા. પેાતે પણ એક વર્ષીમાં કેટલાક દિવસ સુધી માંસ ન ખાવાને નિયમ કર્યાં. મુગા જાનવરો અને પશુપક્ષીઓની નિષ્કારણે થતી હિંસા સુરિમહારાજના ઉપદેશથી ઘણા ભાગે બંધ કરાવી.
એ વિષયની વિશેષ હકીકત જાણવાના જીજ્ઞાસુએ સૌભાગ્ય અને બાજીલ રાવ્ય માં ઇ લેવી. જેમાં જગદ ગુરૂની પદવી કેમ મળી ઈત્યાદિકનું વર્ણન વિસ્તાર સઢું કરેલું છે. વિસ્તાંરના ભયથી અત્રે લખવામાં આવ્યું નથી.. કારણકે આ લેખ સાધારણ રીતે સુરિમહારાજના પરિચય માટે લખાયા છે.
* તેનું ચિત્ર આ પુસ્તકમાં જુઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગ ગમન
જગતને એક એવે સાધારણ નિયમ છે કે પ્રકાશની પાછળ અંધકાર અને અંધકારની પાછળ પ્રકાશ હોય છે. તેમજ સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ પણ હોય છે. તેવીજ રીતે જીવ જ્યાં સુધી મુકત દશા-પરમધામ-શાશ્વતસ્થાન મેક્ષને ન પામે ત્યાં સુધી મરણ પછી જન્મ ધારણ કરે પડે છેજ જન્મ મરણનાં દુઃખો સડન કરવાં પડે છે. એમ જન્મ મરણની ઘટમાળ સદાકાળ પરિવર્તન શીલ છે.
મેટા મેટા રાજા મહારાજા વાસુદેવ, છ ખંડનાઅધિપતિ ચકવતિ અને સુરનરથી સેવન કરાયેલા અને ત્રિભુવનમાં પૂજાપણને પામેલા પુરૂષે પણ એજ રસ્તે ચાલ્યા ગયા, તે પછી સાધારણ માનવ જેવા પામર પ્રાણી શી બિસાતમાં છે વારું !
સૂરિમહારાજ વિહાર કરતા કરતા કાયિાવાડમાં આવેલા ઉના નામના ગામમાં આવ્યા. ત્યારે આયુની દેરી ખુટી ગઈ હતી. પોતાને અવસાન કાળ આવેલે જાણુ શ્રીમાન હીરસૂરિ જીએ વિજ્યસેન આચાર્યની પોતાના માટે સ્થાપના કરી. અંતાવસ્થા આવી જાણી ધર્મધ્યાનમાં વિશેષપણે મગ્ન થયા. સં. વત ૧૬૫ર અને ભાદવાસુદિ ૧૫ ને દિવસે રિમહારાજ જૈન પ્રજાને ઉદાસ કરી સ્વર્ગગમન કર્યું. એઓ. શ્રીમન્મહાવીર પરમાત્માના ૫૮મે પાટે થયા. સર્વેના ચિત્તમાં-જગારમાંના મકતાં હીરાના જેવા શ્રીહીરવિજયસુંરિના વિયોગથી ખેદ ગ્લાનિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
( ૭ )
નાં ચિન્હો જણાવા લાગ્યાં. એવા મહાન અને પરોપકારી પુરૂષના વિયેગથી અમારા અતઃકરણમાં પણ ક્લેશ થઈ આવે છે અને અંત:કરણ દુઃખિત થાય છે. તેથી લેખિનીને વિરામ આપી આ લેખની અત્રેજ સમાપ્તિ કરી દઇએ છીએ.
દાહા.
કાળે જગ ખાધા સહી, કુણે ન ખાધેા કાળ; કાળ આહેડી જગવડો, જેણે ભખીઆ વૃદ્ધ બાળ. ૧ આઉખા રૂપી લાકડું, રિવ શિશપ કરવત્ત; કાળ રૂપીએ સત્રધાર, વેહરી આણે મત. પુહવી નિત્ય નવેરડી પુરૂષ પુરાણા થાય; વારે લધે આપણે, નાટિક નાચી જાય. ઢોલ દદામા દડદડી, કે’ તે ગયે બજાય; હમ દેખતે જગ ગયા જગ દેખત હમ જાય,
( ઋષભદાસ સંધવી )
આવા મહાન પુરૂષ જગતમાં જૈનધર્મની વિજયી ધ્વજા ફરકાવવા ભારતવ માં ઉત્પન્ન થાએ ! એજ શુભાશા ! !
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ! ! !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
हीरप्रश्नावलिः
॥ श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः॥ ॥ महामहोपाध्यायश्रीहीरचन्द्रगणिगुरुभ्यो नमः ॥
શિષ્ટ લેકેએ આચરેલે માર્ગ ન લેપાય અને આ ગ્રંથ નિર્વીન સંપુર્ણ થઈને પ્રાણીઓને ઉપકારજનક નીવડે તે માટે ગ્રંથકાર વિતરાગદેવને પ્રણમન કરતા થકા આ ગ્રંથનું સંપુર્ણ વકતવ્ય અને પ્રજન દેખાડે છે.
स्वस्तिश्रियोनिदानं, जन्तूनां धर्मकारिणां सम्यक् । श्रीवर्धमानतीर्थाधि,-राजमभिनम्य सद्भक्त्या ॥१॥ ग्रीतार्थचन्द निर्मित,-पृच्छानामुत्तराणि लिख्यन्ते । श्रीहीरविजयमूरि,-प्रसादितानि प्रबोधाय ॥२॥
દાન, શિયલ, તપ ભાવના રૂપ” ધર્મને કરવાવાળા પ્રાણીઓને મેક્ષરૂપ મંગલશ્રીના હેતુબુત અને તીર્થસ્વરૂપ ચતુર્વાધ (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા) સંઘના અધિપતી શ્રી મહાવીર પ્રભુને મન વચન અને કાયારૂપ ત્રણ ગવડે. ઉત્તમ ભકિતથી નમસ્કાર કરીને જ્ઞાની મહાત્માઓના સમુહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
(૨)
કરેલા જે મને, અને શ્રીમાન હીરવિજ્યસુરીશ્વરે આપેલા ઉ. રે ઉતમ બોધને માટે લખીએ છીએ. મહોપાધ્યાય શ્રી વિમલહર્ષગણિએ પૂછેલા
અને તથા તેઓના ઉત્તર. પ્રશ્ન ૧–“રાગ ગણુની” એ ગાથામાં બેતાવેલા પચીશ ભેદને વીશે પચીશ ભેદમાં બે ત્રણ અથવા ચાર ગુણની વિદ્યમાનતા રહેવાથી સંયમના આરાધક હેવાથી 'વંદનીય છે? કે બે ત્રણ દોષના રહેવાથી સંયમના વિરાધક હો. વાથી અવંદનીય છે?
ઉત્તર ૧–“ નામો ગળી ”એ ગાથામાં દશ વેલા પચીશ ભેફની અંદરથી બે ત્રણ ગુણની વિદ્યમાનતા રહે ‘વાથી અને દેને તે આલંબન (કારણ) વડે સેવવાથી -સંયમના આરાધકજ છે અને તેથી તેઓ વંદનીય છે.
કોઈપણ કારણ સિવાય જે દોષને સેવે તે તે સંયમના વિરાધક હોવાથી વંદન કરવાને ગ્ય નથી.
પ્રશ્નન ૨–“ મા રિસ પં શીર સંકે પર -એ પ્રમાણે પાપ શ્રમણીય અધ્યયનમાં કહેલા લક્ષણવાળાં
१ एआरिस पंचकुसिल संबुडे स्वंधरे मुणिपवराण दिष्टिमे ।। अयंसि लोए विसमिव, गरहिए न से इहं नेव परत्य
પણ ઉતરાધ્યયન સૂત્ર ૧૭ મું પાપશ્રમણીય અધ્યયન ગાથા ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
(૩)
સાધુઓ વંદ્ય છે ? કે ઉપાસત્થા હિના લક્ષણેાવાળાં હાવાથકી અવંદનીય છે ?
ઉત્તર ર—ઉપરાક્ત ગાયાના વ્યાખ્યાનમાં પાસસ્થાદી લક્ષણેાયુક્ત સાધુઓનુ પણ જઘન્યથી સાધુપદને વિશે વર્ઝન કહેલું છે, એ જઘન્ય સાધુપદને વિશે વરતવુ પણ કાર્ય કારણને લ'નેજ હાવાથકી તેઓ પણ વદનીય છે.
પ્રશ્ન ૩-પચીસ ભાંગાએ કરીને આશ્રિત ‘રસધ એ ગાથામાં કહેલા લક્ષણ યુક્ત સાધુ છઠા અને સાતમા ગુણ સ્થાનકને વિશે વરતેછે? કે અન્ય મતમાં કહેવાતુ જે મુહુર્ત તે ચકી વધારે કાળ રહેવાવાળુ છઠ્ઠું ગુણ સ્થાનક તેને વિશે વરતેછે ?
ઉત્તર ૩-પચીશ ભગા આશ્રિત અને “જ્ઞાતિમ’ એ ગાથામાં ખતલાવેલા લક્ષણેા યુક્ત કેટલાએક સાધુએ આમાના અધ્યવસાય વિચીત્ર હોવાથી છટા અને સાતમા ગુ સ્થાનકને વિશે વરતે છે અને કેટલાએક અન્ય મતમાં કહેવાતુ જે મુહુર્ત તે થકી વધારે કાળ પર્યંત રહેનારૂ છઠ્ઠું ગુણુ સ્થાનક તેને વિશે વરતે છે આને માટે કાંઇ પણ સ્પષ્ટ અક્ષરે મળતા નથી.
પ્રશ્ન ૪—“ નો થય રૂ ઉત્તર મુખે મૂત્યુને વી’ એ ઠેકાણે અચીરપણું સંવત્સરાદિ કાલના નિયમથી ? કે સામાન્યપણાથકી ગ્રહણ કરવું ?
૧ પાસસ્થ ખિન્ન સંસક્ત સ્વતન્ત્ર કુશીલ એ પાંચ કુશીલ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉત્તર ૪–“નવય વત્તાપુને મૂળવી” એ ગાથામાં અચિરેણુ પદ ઉત્તર ગુણ સ્થાનકના ત્યાગના પ્રતિષેધ પરક છે સમયને નિયમ કરે શક્ય નથી કારણ કે કઈ પતિત પરીણામીને ઉત્તર ગુણ સ્થાનકને ત્યાર પછી જુજ કાળમાં કર્મને નાશ થાય છે અને કેઈને ઘણા કાળ પર્યત કર્મને નાશ થતું નથી.
પ્રશ્ન પ–ક્ષપનકાદિ દશમાંથી ગમે તે કોઈ તપાગચ્છના સાધુને વંદન પુજન કરે અને આહાર પાણી ઘર વિગેરેનું દાન કરે અને કેઈ તે થકી વિપરીત કરે તે તે બંનેને સરખું ફળ મળે, કે કાંઈ વિશેશ?
ઉત્તર પ–ક્ષપનકાદિ દશમાંથી જે સાધુઓને વંદન પુજન કરે છે અને આહાર પાણી ઘર વિગેરેનું દાન કરે છે તેને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને તેથી જે વિપરીત કરે છે તેને અશુભજ ફળ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન –તેઓ (ક્ષપનકાદિ) ની મધ્યમાં કઈ દેરાસર વિગેરેના રક્ષણને માટે પ્રયત્ન કરે છે અને અન્ય તેથકી વિપરીત કરે છે તે તે બંનેને ફળ સરખું, કે કાંઈ વિષેશ?
ઉત્તર – જૈનમંદીર વિગેરેના રક્ષણને માટે પ્રયત્ન કરવાથી શુભજ ફળ પ્રાપ્ત થાય છે અને જે વિપરીત કરે છે તેને અશુભ જ ફળ મળે છે.
પ્રઝન – કેઈ જ્ઞાન દર્શન ચારિત્ર તપસ્યા વિગેરે શુભ કાર્યોને કરવાવાળાની ભક્તિ કરે છે અને અન્ય તે થકી વિપરીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
કરે છે તે તે બનેની સમાનતા છે કે કોઈ વિશેષ?
ઉત્તર ૭–ઉપર કહ્યા પ્રમાણેજ જ્ઞાનાદિ શુભ કાર્યને કરવાવાળો જે હોય તેની ભક્તિ કરનારને શુભ ફળ પ્રાપ્ત થાય છે. અન્યને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.
પ્રન ૮–વણું દિવડે કરીને ભેદ થયે છતે રવભાવથીજ કુતરાની માફક પરસ્પર દશને મત ભેદ રહે તે આજ્ઞાન વિ. રાધકપણાની સરખાઈ કે કોઈ વિશેષ છે?
ઉત્તર ૮-દશનું જે વર્ણાદિ વિચીત્રપણું તેની સમાનતા કહેવાવાળું વચન આપણું પિતાનું નથી કિંતુ બીજાનું જ છે.
પ્રશ્ન ૯-ચૈત્યાદિ ધર્મકાર્યને કરનારાઓને તપાગચ્છીય શક્તિમાન શ્રાવક સહાય કરે મધ્યસ્થતા ધરે કે વિપરીત વરતે અને તેમાં કાંઈ પણ લાભ ખરે કે નહીં?
ઉત્તર –ચિત્યાદિ જે જે ધર્મ કાર્ય કરનારાઓ હેય તેમાંથી શ્રીગુરૂપદે જે જે આદેયપણે કહેલ હેય તેવા ચેત્યાદિ ધર્મ કાર્યમાં સહાય કરવી તે સુંદર છે અને તે સિવાયના કાર્યમાં મધ્યસ્થ રહેવું ચગ્ય છે પરંતુ કેઈપણ કાર્યમાં વિપરીત વરતન કરીને વિરોધ ઉત્પન્ન કરે તે કલ્યાણ કારક નથી.
પ્રશ્ન ૧૦–લેકાથી ભિન્ન જે નવ સપનકાદિ તેઓની પ્રતિ માની પુજા તથા સ્તુતીને અવલેપન વસ્તુનું વિલેપન તે ગાળ દેવારૂપ ? કે પુજા અને સ્તુતી રૂ૫?
ઉત્તર ૧૦-નુતન પ્રતિમાની પૂજા તથા સ્તુતી તે અશુચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૬ ) વિલેપન તથા ગાળ દેવારૂપ જે કહેવું તે વચનજ સત્પુરૂષને ઉચારવા યાગ્ય નથી તેા પછી ઉતરવડે કરીને શુ
પ્રશ્ન ૧૧-તેએમાંથી કેાઈ સંઘની ભકિત કરે અથવા અભિકત કરે તે તે ખનેમાં ભુતે ગ્રસેલા અને મદ્યપાન કરેલા માણસના કાર્યની જેમ સરખાપણું કે તેને ભકિત અને અભકિતનું શુભાશુભ ફળ મળે ?
ઉત્તર ૧૧–સંઘની ભિકત કરવાવાળા અને નહીં કરવાવાળાને મદ્યપ અને ભુતથી પ્રસેલાની ઉપમા દેવી તેજ અ ચેાગ્ય છે. કહેવાનુ કે શુભાશુભ ફળ અવશ્ય મળે છે.
પ્રશ્ન ૧૨ – ક્ષપનકાદિએ કરેલા નમસ્કાર પાડ કેદમાંથી છેડાવવુ અને બ્રહ્મચર્ય પાળવુ વિગેરે માર્ગાનુયાયી સમજવું ? કે શિકારી અને મછીમારના પ્રણામની માફ્ક પાપના હેતુ ?
ઉત્તર ૧૨ – નમસ્કાર પાઠ-કેદમાંથી છેડાવવું અને બ્રહ્મચર્યનું પાલન વિગેરે ધર્મકાર્યને શિકારી વિગેરેના અધ્યવસાયની ઉપમ આપવી તે પંડીતેને અનુચીત છે કહેવાને ભાવાર્થ એ છે કે તે સઘળું માર્ગાનુયાયી સમજવુ
પ્રશ્નન ૧૩–ધરપક્ષીએ કરેલા તેંત્રાદિ જે છે તે ચાં ડાલ તુરકડા આદિ હલકી જાતીએ મનાવેલી રસાઈની માફક આસ્વાદનીય નથી ? કે તેમાં કાંઇ ફેર છે ? અર્થાત જૈનેતર ૫ ક્ષવાળાઓએ કરેલા ત્રાહિ આપણે ખેલવા કલપે કે નહી ?
ઉત્તર ૧૩-પરપક્ષીએ કરેલા સ્તત્રદિને ચાંડાલ અને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૭ ) તુરકાદી હલકી જાતીની રસોઈની ઉપમા આપવી તેજ વિધા-- નેને અનુચીત છે તે પછી ઉતરવડે કરીને શું?
પ્રનિ ૧૪–તપગચ્છના શ્રાવકે પિતાના ગચ્છના કે પરગચ્છના કરાવેલા દેરાસરમાં ચંદનાદિ મુકે તે પોતાના દે રાસરમાં પુણ્ય હેતુ અને અન્યના દેરાસરમાં પાપહેતુ સમજવું કે બંનેમાં સમાન લાભ લેખ?
ઉત્તર ૧૪-તપગચ્છના શ્રાવકે પિતાના ગચ્છના ચે. ત્યમાં અને બીજા ગ૭ના ચૈત્યમાં ચંદન વિગેરે મુકે તે તેમાં જે પિતાના ચૈત્યમાં મુકવાથી લાભ થાય છે, તે જ શ્રી પરમગુરૂ પુજ્ય આદેયપણે આદેશ કરેલા પરકીય ચેત્યમાં મુકવાથી પણ લાભ થાય છે પરંતુ પાપ તે થાય જ નહિ.
પ્રમ ૧૫– બીજ વિગેરે પાંચ પર્વ તિથીએ શ્રાધવિધી વિગેરે જેનીય ગ્રંથે થકી બીજા કેણ ગ્રથમાં બેતાવેલી છે?
ઉત્તર ૧૫–બીજ વિગેરે પાંચ પર્વ તિથીઓની માન્યતા ગીતાર્થ સમુહના આચરણ ઉપરથી જણાય છે શ્રાધ
- वीआपंचमी अठमी एगारसी चउदसी पणतिहीओ ।। एमासु अतिहीनो गोअम गणहारिणा भणिया બીજ પાંચમ આઠમ એકાદશી અને ચઉદશ એ પાંચ શ્રુતજ્ઞાન આરાધના કરવાની તિથીએ ગૌતમ ગણધર ભગવંતે કહી છે. શ્રાધવિધિ ભાષાંતર પૃ. ૪૨૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૮ )
વિધી સીવાય ખીજે કાઇ પણ ઠેકાણે દ્રવ્હીગોચર થયુ હાય તેમ સ્મરણમાં આવતું નથી
પ્રશ્ન ૧૬—મામિવઘ્નહર ત્તિનિ વચ્નારૂં મિ એ ગાથામાં બતાવેલી વતુ સર્વ શ્રવાને માટે છે. કે લેપ શ્ર'વકાને અધિકાર કહેલા છે ?
ઉત્તર ૧૬-ઉપરની ગાથાને વિશે કહેલી ચતુષ્પવી કરવાને સર્વ શ્રાવકાના અધિકાર સંભવે છે. લેપ શ્રવાને અધિકાર નથી.
પ્રટન ૧૯––મહાવિદેહ આદિ ક્ષેત્રને વિશે કલ્યાણક તિથી વિગેરે અહીં ભરત ક્ષેત્રમાં માન્ય કરાતી જે તિથીએ છે તેજ તિથીએ સમજવી કે બીજી સમજવી ?
ઉત્તર ૧૭--મહાવિદેહ આદિ ક્ષેત્રને વિશે કલ્યાણકની તીથી ભરત ક્ષેત્રમાં ચાલતી તિથીએની પ્રમાણે માનવી જોઇએ તેવા સંભવ થતા નથી કારણ કે અહીં ભરતક્ષેત્રના તિર્થંકરાના ચ્યવનાદી કલ્યાણક સમયે જ્યારે રાત્રી હોય છે
* अडमी चउदसी पुण्णिमाय तहामाव सादर - 'पठनं मासंमि पञ्चकं तिन्नि अपव्वाई पक्खमि "
આઠમ ચઉદ્દેશ પુનમ અને અમાવાસ્યા એ પણી ગલુાય છે એમ ( એ આઠમ એ ચદ્દેશ અમાવાસ્યા પુર્ણિમા ) મળી એક મહિનામાં છ પ હોય છે અને એક પખવાડીયામાં ત્રણ પર્વ હોય છે. શ્રાધવિધિ ભાષાન્તર ધૃષ્ટ ૪૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
(૯)
ત્યારે ત્યાં (મહાવિદેહ ક્ષેત્રમાં) દીવસ હોય છે તેથી કરીને તે પ્રમાણે સંભવ નથી તે વાતને પ્રતિપાદન કરવાને માટે સ્પષ્ટ અક્ષરે કઈ સ્થળે ઉપલબ્ધ છે જ નહીં.
પ્રમ ૧૮–ગવહન કરવાવાળા સાધુઓને છ દિવસ અધિક છ માસનું પ્રાયશ્ચિત અપાય છે? કે છ દિવસ હીન છે માસનું ? જે છ દિવસ અધિક છ માસનું કહેશે તે જેવી રીતે અસ્વાધ્યાયના બાર દિવસેને ક્ષેપ કરીને છ માસ અને છ દિવસ વહન થાય છે તેવી જ રીતે ચાતુર્માસિક અસ્વાધ્યાયના ચાર દિવસ ગણી તેને ક્ષેપ કરી (ઉમેરી) યુગ વહન કરવાવાળા સાધુઓને છ માસ અને દશ દિવસનું પ્રાય. શ્રિત આપવું જોઈએ?
ઉત્તર ૧૮––છ મહીનાના વેગને વહન કરવાવાળા સાધુઓને અસ્વાધ્યાયના ચાર દિવસની અપેક્ષા નહીં કરીને છ દિવસ અધિક છ માસનું પ્રાયશ્ચિત આપવું જોઈએ. આ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાય છે.
પ્રકા ૧૯-ચોથા પહોરમાં કોઈ વખત ચાર ઘડી બાકી રહે તે બે કાળ ગ્રહણ કર્યો છતે અથવા એક કાળ ગ્રહણ કરી લીધો હોય અને બીજે ગ્રહણ કર્યો હોય તે વખતે આકાશમાં ઉલ્કાપાત વિગેરે કાળના પ્રતિબંધનું કારણ થાય છે ત્યારે એક કાળ રહે કે બે કાળ? અથવા એકે નહી. તથા કાળ શુધ - વાથી અન્તરાન્તરાદિગાલોક શા માટે કરીએ છીએ ?
ઉત્તર ૧૯–રાત્રીના ચોથા પહેરમાં કાળને ગ્રહણ કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
પછી ઉલ્કાપાત વિગેરે થાય તે પણ કાળને ઉપઘાત થતું નથી પહેલે કાળ ગ્રહણ કરી લીધું હોય અને બીજે ગ્રહણ કર્યો છતે ઉલ્કાપાત વિગેરે થાય છે કારણ વીના એકે પણ શુદ્ધ થતું નથી તથા કાળ ગ્રહણ કર્યા પછી પણ દિગલે ક મુકાતે નથી એ વૃદ્ધ સંપ્રદાય છે.
પ્ર”ન ૨૦-–પ્રાભાવિક સ્થાનમાં વેરતિકાળનું સ્થાપન આકસ્મિક સંધિ કારણ રહે છે કે સ્વભાવ વૃતિથી જાણવું?
ઉત્તર ૨૦–પ્રભાતિક સ્થાનમાં રણ રહે તે વેરતિકાળનું સ્થાપન આકસ્મિક સંધિ કારણ રહે તે જાણવું અન્યથા નહિ,
મહામહોપાધ્યાય શ્રી કલ્ય વિજય ગણીએ કરેલા
મને અને તેઓ ના ઊત્તરે.
પ્ર*ન ૧-શ્રાવકની પ્રથમ સમ્યકત્વ પડિમામાં અન્ય દર્શની બ્રાહ્મણાદિ ભિક્ષુકને અન્ન આદિ દેવું કપે કે નહીં ?
ઉત્તર ૧–અનુકંપાદિ વડે કરીને શ્રાવકની પહેલી પડિમમાં બ્રાહ્મણાદિ અન્ય દર્શનીઓને અન્ન આદિ દેવું કરે. પરંતુ ગુરૂ બુદ્ધિવડે કરીને નહીં.
પ્ર”ન ૨-કુલગુરૂ તરીકે આવેલા અન્યદર્શનીને માટે કેમ સમજવું ?
ઉત્તર ર–કુલગુરૂતાદી સંબંધવડે કરીને આવેલા લીંગીને અન્ન આદિ દેવું કપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
પ્રશ્ન ૩-નવમી ડિમા જે છે તે નવમી ડિમા વિગેરેની અંદર દેશાવકાશિક કરવું યુકત છે કે અયુકત?
ઉત્તર ૩–-નવમી ડિમા વિગેરેમાં દેશાવકાશિક કરવું યેગ્ય જણાતું નથી.
પ્રન ૪––કેઈ ઠેકાણે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે દશમી પડિમાને વિશે કપુર ધુપાદિ વડે કરીને જીનેશ્વર મહારાજની પૂજા કરવી તો કેટલી પડિમા સુધી ચંદન પુપાદિ વડે કરીને પુજા થઈ શકે, અને કેટલી પડિયા સુધી કપુર ધુ પાદિ વડે કરીને પુજા થઈ શકે, અને કઈ પઢિમામાં બીલકુલ દ્રવ્ય પુજા થઈ ન શકે તે કહે?
ઉત્તર ––પડિમાધારી શ્રાવકેને લલીત વિસ્તરા પંજીકાના અભિપ્રાય પ્રમાણે સાતમી પડિમા સુધી ચંદન પુપાદિ વડે કરીને જીનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ. આઠમી વિગેરે પડિમાને વિશે તથા પ્રકારે પુજા કરવી તે ઉચિત નથી. કપુર વિગેરે અધિત દ્રવ્યોથી આડમી, નવમી તથા દશમી પડિમા સુધી પુજા કરવી તે યંગ્ય છે. કારણ કે તે દ્રવ્ય નિ. વૈધ છે. કેઈ ગ્રંથમાં આને માટે પાડ ઉપલબ્ધ નથી, તેથીકરીને અગીઆરમી પડિમાની અંદર તે સાધુની માફક જ પુજાને માટે જાણી લેવું.
પ્રશ્ન ૫––“વંડારી” એ ગાથાની અંદર જે ઉત્સુત્ર પ્રવૃત્તિ કરનારાઓની પૂજાવિધીનું નિરર્થકપણું બતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
વવામાં આવેલુ છે તે ફળ માત્રની અપેક્ષાએ એટલે કે ફાઇ પણ ફળ ન મળે કે ફળ વિશેષ ન મળે ?
44
ઉત્તર ૫-- ઞળા કુંડળારી ” એ ગાથાની અ દર જે ઉત્સુત્ર પ્રવૃતિ કરનારાઓની પુજાદિ વિધીનુ નિરર્થકપશું ખતાવવામાં આવેલું છે તે મેક્ષ લક્ષણ ફળ વિશેષની અપેક્ષાએ જાણવુ, સામાન્ય ફળ તે મળે ?
પ્રશ્ન ૬--જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં તથા જીવા અભિગમમાં જગતના વર્ણનના અધિકારમાં “પુરાપુરાળ મુત્રનાંળ સુ परिक्कत्ताणं सुभाणं कल्लाणाणं कडाणं कम्माणं फल विसेसं પળું મત્ર માળા વિનંતિ ” વિગેરે જે વ્યંતર દેવ દેવીઓના પ્રાકૃત સત્કાર્યની પ્રશંસા કરી છે તે આરાધક સમ્યક દ્રષ્ટિ સબંધી જાણવી ? કે અન્ય સંબધિ ?
ઉત્તર ૬-જંબુદ્વિપ પ્રાપ્તિ તથા જીવા અભિગમમાં જગત વર્ણનના અધીકારમાં ત્ર્યંતર દેવ દેવીઓનુ જે પુરા રાળ ” ઇત્યાદિવડે કરીને કરેલી પ્રશંસા આરાધક સમ્યક્ દ્રષ્ટી સિવાયના ખીજાના કરેલા સુકૃતની સમજવી.
""
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
(૧૩) પંડીત જગમલગણુએ કરેલા પ્રશ્ન અને
તેઓના ઊત્તરે.
પ્રશ્ન ૧--સાંજે પ્રતીલેખના દેશના માર્ગણ સમયે મુનીઓ મળે છે તે સાત મંડળીની મધ્યમાં કઈ મંડળી કહેવાય? ઉત્તર ૧--સાંજે પ્રતાલેખના માગણ સમયે મુનીઓ જે મળે છે તેને આવશ્યક મંડલીની મધ્યમાં અંતરભાવ કરે સંભવે છે.
પ્રશ્ન ૨---સદાલ પુત્ર કુંભારે પ્રતિકમણની રચના કરી છે આ વાત સત્ય છે કે અસત્ય અથવા તે પ્રતિક્ષ્મણની રચના કેની કરેલી છે ?
ઉત્તર ૨--શ્રાવકનું પ્રતિક્રમણસુત્ર આર્ષ (રૂષીએ રચેલું) છે. કુંભારે પ્રતિકમણની રચના કરી છે એ પ્રકારને પ્રોશ અને પ્રમાણિક છે. આ પ્રકારે પંચાશક વૃતિની અંદર સ્પષ્ટ કહેલું છે.
પ્રત્રન ૩–છઠા કર્મગ્રંથની રચના કરવાવાળી ચંદન મહત્તરા સાવી છે તેમ કહેવાય છે તે વાત સત્ય છે?
ઉત્તર ૩–છઠા કર્મગ્રંથની રચના કરવાવાળી ચંદન મહત્તરા સાધ્વી છે, તે વાત સત્ય નથી. કારણ કે છઠા કર્મગ્ર થની ટીકામાં “ગાવાથે મી” (આચાર્ય કહે છે) એ પ્રમાણે ટીકાકારે લખ્યું છે તથા છઠા કર્મગ્રંથની અવચરણમાં
ક જે સાધ્વી હોય તે સ્ત્રીત્વતક આપૂ પ્રત્યય આવીને “સાચા ગાદ' એ પ્રમાણે કહેતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
“ 'પંકજ જતા બાપ વ્યાધ્યાય (ચંદન મહત્તર કૃત પ્રકરણનું વ્યાખ્યાન કરીએ છીએ) તેમ લખેલું છે. તેથી તેના ચંદન મહ-તર આચાર્ય સમજવા.
પ્રન ૪–શ્રાવકને ચતુ શરણ વિગેરે કેટલાં પન્ના ભશુવાને અધિકાર છે ?
ઉતર ૪––પરંપરાથી ભકત પરિજ્ઞા ૧, ચતુર શરણ ૨, આતુર પ્રત્યાખ્યાન ૩, સંસ્તારક ૪, એ ચાર પયના ભણવાને શ્રાવકને અધિકાર જણાય છે.
પ્રશ્રન પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે ખરું કે નહીં?
ઉત્તર પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે તેમ જાણવામાં નથી.
પ્રન --તેવી જ રીતે રેહણી તપને આરાધના કરવાવાળાની મિથ્યામતી ખરી કે નહી ?
ઉત્તર –તેની પણ મિથ્થામતી જણાઈ નથી.
પ્રથન --પંચમીને તપ કરનારને પર્યુષણ (સંવસ્રરી) ની ચતુથીને ઉપવાસ પંચમીમાં ગણુય કે નહીં ?
ઉત્તર ઉ––સંવત્સરીને ઉપવાસ છઠ કરવાને જે અસમર્થ હોય તેને પંચમીના તપમાં ગણી શકાય, અન્યથા નહીં.
૧ આ રથળે પણ આપ પ્રત્યય લાવી રંજન મારા
૫ એ પ્રમાણે લખતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
(૧૫)
પ્રશ્ન ૮--કાકુસ્થ એ રામનું અને તેના વંશમાં થયેલા પુરૂનું નામ છે. તેની કેવી રીતે વ્યુત્પતિ કરવી?
ઉત્તર ૮-કુ એ અવ્યયને “ગયો ર ર હિટ
૭–૨–૨? એ સુત્રથી સ્વરની પુર્વમાં એક પ્રત્યય કરીને કુત્સિત વિપક્ષે રહે જેને વિસે એ પ્રમાણે વ્યુત્પતિને અનુસારે અધિકરણમાં “શાચ વાર સિ. હૈ. પ––૮૨ એ સુત્રથી ક પ્રત્યય કરી કકુરથ તેના અપત્ય જે હોય તે કાકુસ્થ કહેવાય આ વ્યુત્પતિને અનુસાર રામનું તથા તેના વંશના પુરૂષનું નામ કાકુસ્થ કહેવાયુ.
પ્રન ૯–-અર્થ મંડળીને શું અર્થ છે?
ઉત્તર –સવારમાં વ્યાખ્યાન અને રાત્રીએ પોરિસી એ પ્રમાણે અર્થમંડળી પદનો અર્થ છે.
પ્રશ્ન ૧૦--“ગારિયાઝસ ના રિજાત આ રથળે યેગશબ્દ વડે કરીને શું કહેવાય છે?
ઉતર ૧૦--જે વસ્તુની સાથે સંબંધ થશે તે ગ્રહણ કરીશું આ પ્રમાણે ઘનયુકિતમાં કહ્યું છે. એટલે કે વેગ કહેતાં સંબંધ સમજ.
પ્રથમ ૧૧--અષ્ટાપદ પર્વત ઉપર પોતાની લમ્બીવડે જઈ જીન પ્રતિમાને વાંદે તે પ્રાણી તભવસિદ્ધિગામી જાણ.
* હેલ્પરિવતિસુ એ સુત્રથી ત્રિક પ્રત્યય પર રહેતાં આકાર લુક કરી કકુરથ સાધિ લેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
એ પ્રમાણે અક્ષરો છે. જો એવું હોય તે વિદ્યાધર મુની રાક્ષસ વાનર ચારણ મુની વિગેરે અનેક તપસ્વિઓ ત્યાં જવાને માટે શકત હોય છે તે સર્વને તદ્ભવ સિદ્ધિ થવી જોઈએ માટે તે કેણ લબ્ધિ સમજવી કે જે લબ્ધિવડે ત્યાં જવાથી ગતમ વિગેરેની જેમ પ્રાણી તદ્ભવ સિદ્ધિ પદને પ્રાપ્ત કરનારે થાય?
ઉત્તર ૧૧–-બીજા કેઈ પણ પ્રકારના વ્યકત અક્ષરે જેવામાં ન આવવાથી જેએ તપ–સંયમ વિગેરેથી ઉત્પન્ન લબ્ધિવડે કરીને આષ્ટાપદ ગિરીની યાત્રા કરે તેઓ તદ્ભવ સિધીગામી થાય તેમ સંભવે છે.
પ્રન ૧૨--દિગાચાર્ય તેને શું અર્થ છે?
ઉત્તર ૧૨--દિગાચાર્ય તે કહેવાય કે જે ગુરૂ મહારાજે આદેશ કરેલા સાધુઓની સારણુદી કરે.
પ્રત ૧૩–શ્રી ધર્મસાગરોપાધ્યાયે કરેલી પટાવલી વિગેરે ગ્રંથમાં આર્ય સુહસ્તિી અને આર્યમહાગીરી નામના બને ભાઈએ કહેલા છે અને ક૫ સ્થવિરાવલીમાં તે બન્નેનાં ભિન નેત્ર કહ્યાં છે તેનું શું કારણ?
ઉત્તર ૧૩--આર્યસહસ્તી અને આર્ય મહાગીરી અને ભાઈઓ રહેતે છતે ગોત્રનું ભિનપણું બાધીત થતું નથી. કેમકે મંડીક અને મૈર્ય પુત્ર નામના ગણધરનું પણ તેજ પ્રમાણે સંભળાય છે.
* પતિના મરણ પછી બીજો પતિ કરે તે વખતે લાંછન ગણતુ નહિં. જેથી બન્નેના ભિન્ન ભિન્ન પિતા હોવાથી ભિન્ન ભિન્ન ગેત્રે કહેવાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) પડિત શ્રી કલ્યાણકુશળગણીએ કરેલા અને
તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧––“રૂપં વ વુધી વિ૩ ચોદિના ગામોમાણે ગામોમાં પારિ* આમાં કહેવા મુજબ ચાર પોપમ આયુષવાળા સુર્યાભદેવને આખે. જંબુદ્વિપદેખી શકે એવા અવધિજ્ઞાનને “ગઢાળ સંવગોગા તપુરમસંવા” આવું વાક્ય હોવાથી કેમ સંભવે છે.
ઉત્તર ૧––સુર્યાભદેવને આ જંબુદ્વિપ દેખી શકે એ કહેવું તે ““ઉદ્ધવારે સંવગોગા તળરમ સંવા? આવું વચન લેવાથી કેવી રીતે સંગત થશે ? એવું કહેશે તે ૩ાપાર' એ ગાથાની વૃત્તિમાં ભુવનપતિ વ્યંતર અને
તિષ્ક દેવોનુંજ અવધિક્ષેત્ર વ્યાખ્યાત છે. વૈમાનિક દેના ક્ષેત્રને તે “ઢોવા ઈત્યાદિ ગાથાવડે કરીને કહેવાથી કઈ પણ જાતને દોષ નથી.
પ્રશ્ન ૨--ત્રણ પુર્ણિમાજ પર્વ પણે અંગીકાર કરવી કે બધી પુર્ણિમા ? આવી રીતે શ્રાવકે વારમવાર પુછે છે?
ઉતર --“છિન્નતિહીમભંગિ રિશી ગવારઈત્યાદી આગમના અનુસાર તથા અવિછિન વૃદ્ધ પરંપરાવડે બધી પુર્ણિમા પર્વ પણે માન્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
(૧૮) પ્રશ્રન ૩ –ગાગાવિંદાજી સવ્યપિ નિયંતeआणा रहिओ धम्मोपलाल पलुव्व पडिहाइ कलंनाघइसि (ભગવાનની આજ્ઞાને ખંડન કરનારા માણસની બધી ધર્મ કિયા નિષ્ફળ જાય છે કેમકે આજ્ઞા વિનાને ધર્મ ઘાસના પુળા જે છે આજ્ઞા વિનાને ધર્મ આજ્ઞાયુકત ધર્મના સોળમા ભાગની તુલ્ય પણ હોઈ શકતું નથી) ઈત્યાદિ વચનેના આધારે સાંખ્ય વૈશેષિક બદ્ધ વેદાંત જૈમિનિ વિગેરે અન્ય દર્શનેની
અંદર જે લેકે બાળત૫ ઈત્યાદિ કાને સહન કરે છે તે બધું નિષ્ફળ જ છે. તે કરવાથી કેઈ પણ જાતની નિર્જરા થતી નથી
એ કઈને મત છે અને કેટલાકના મતના આધારે ન્યુનાધિતાવડે કરી ડું ફળ રવીકારવું જોઈએ. પકડ ધર્મવાળાએના તપ આદિ કાય કલેશને તદ્દન નિષ્ફળ ન માનવા જેઈએ. આ વાતને સાબિત કરવાને આગમ પ્રમાણ પણ મેજુદ છે.
"जं अनाणीकम्मं खवेइ बहुभाहिइ वासकोडिहिं तनाणीती हिंगुत्तो खवेइ उसास मित्तेणं कलंकनम्बइ सोलसि पलाल પુરુa” જે કર્મોને અજ્ઞાની છવ કરેડે વર્ષો નાશ કરે છે તેજ કમેને ત્રણગુપ્તિ (મનગુપ્તિ, વચનગુનિ, કાયપ્તિ) વાળે જ્ઞાની ઉછવાસ કાઢવા જેટલા ટાઈમમાં નાશ કરે છે. અર્થાત્ બહુજ અલ્પ સમયમાં નાશ કરે છે. ઉપલી વાત આ બે ગાથાઓથી ચક્કસ થાય છે. અને વળી બળતપસ્યાદિનાજ કરવાથી કહિડન્ય દિન્ન અને સેવાલિ વિગેરે બાબત તપસ્વિએ પોતપોતાના તપના અનુસારવડે કરીને સન્માર્ગ પામ્યા. જે
બાલત૫ તદન નિષ્ફળ હોય તે તેઓને બધાને ફળ ન મળવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
(૧૯)
જોઈએ. વળી મિથ્યાત્વીએ કર્મની લધુતા વગર ગ્રંથી દેશ સુધી કેમ આવી શકે? ત્યાં આવવાનું એકલી અકામ નિર્જર કારણ નથી પરંતુ બીજા કારણેની પણ જરૂર છે એ વાત વિબાધ પતી (ભગવતીની ટીકા) માં પણ કહેલી છે.
"अणुकंप कामनिज्झरे बाल तवोदाण विणय विसंगे संजोग વિવો વસબુબ્રદિસરિ.” વળી પ્રત્યક્ષ રીતે મહાનિશિથસુત્રમાં નાગિલાના અધિકારમાં સ્પષ્ટ દેખાય છે. अकामनिज्झराए विकिंचिकम्मक्खयंभवइ किंपुणजंबालतवेण અકામ નિર્જરા વડે પણ કાંઈ પણ કર્મને ક્ષય થાય છે તે શું બાલતપથી ન થાય? અર્થાત્ થાય જ. આટલી વાતથી એમ સુનિશ્ચિત થયું કે ન્યુનાધિકતાવડે કરીને તેઓને પણ કાય કલેશાદિ સહન કરવાથી ફળ છે. આથી એમ ન સમજવું કે પુર્વ ગાથામાં કહ્યા પ્રમાણે બધું નિષ્ફળ છે. તેની શું ગતી થવાની? તે બધાં સામાન્યસુત્ર છે અને સામાન્ય સુત્ર કરતાં વિશેષ સુત્ર બળવાન હોય છે એ ન્યાયને આધારે કઈ પણ વાકય આં. હીઆ વ્યર્થ પડશે નહિ. આથી સિદ્ધ થયું કે પોતાના ધર્મને માટે કાયકલેશ સહન કરવાવાળાઓને પણ કોઈ ફળ મળે છે.
ઉત્તર ૩–આ પ્રશ્નને ઉત્તર દ્વાદશજ૫૫ટ્ટક નામના પુસ્તકથી જાણી લે એવી રીતે ભલામણ કરતા ગ્રંથકાર સં* ક્ષેપથી આંહી પણ ઉત્તર લખે છે. સવપિનિત્યચંતસ્ય એ વાય અમુક અપેક્ષાને લઈને કહેવામાં આવ્યું છે. તે એજ અપેક્ષા કે તેવી ક્રિયાઓને કરવાથી માક્ષને પામી શકતા નથી. અર્થાત તે ક્રિયાઓ કે કસા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
પુરૂષને માટે નિષ્ફળ છે પણ ઇતર સુખની અભિલાષાને કઈ અંશે પુરી પાડે છે.
પ્રત્રન ૪– કેટલાક માણસ મહાનિશીથ સુત્રના પ્રસિદ્ધ આલાપાનું પ્રમાણ આપીને અન્યપક્ષિઓએ કરેલા કાર્યો જેવા કે જીનમંદિર આદિનું રક્ષણ આચાર્ય ઉપાધ્યાયાદિ મહાપુરૂષના સંકટનું નિવારણ, સાધુને આપેલું દાન અને સત્કાર વિગેરેનું જે માણસે અનુમોદન કરે છે તેઓને મેટું પાપ લાગે છે. અને તેઓના સમ્યકત્વમાં ખામી આવે છે. માટે બીજા મત વાળાએ કરેલું યુગપ્રધાન અને આચાર્યાદિ મહાપુરૂષેનું ભકિત રૂપ કાર્ય તેનું અનુમોદનજ કરવું જોઈએ આ વાતને સ્થાપિત કરે છે અને વળી આ વાત સ્થાપન કરનારાઓની સામે પણ કેટલાક માણસે તેથી ઉલટ સિદ્ધાંત જાહેર કરે છે અને કહે છે કે મિથ્યાત્વને ધારણ કરનારા નયસાર ઘનશ્રેષ્ટી અને સંગમાદિ દેવાનું પણ દાન ઘણુંજ ગ્રંથમાં અને પરંપરાથી પણ અનુમેદાતું સંભળાય છે. વળી બધા તિર્થ કરે અને અતિશયવાળા સાધુઓના પારણામાં જ્યારે પંચદિવ્ય પ્રગટ થાય છે ત્યારે “ગવાનમલાન” એ પ્રમાણે ઉષદ્વારા જે અનુ. દન થાય છે તે નજ થવું જોઈએમાનુસારી તમે પણ આવી રીતે કેમ કરતા દેખાઓ છે કે હે ભાઈ! અમને કાંઈ આપ, તુને ઘણે લાભ થશે. અને જ્યારે દે છે ત્યારે સંતેષ પણ થાય છે એ પ્રમાણે પિતાની મેળે જ અનુભવાતા પદાર્થોને પુરૂ
એ અપલાપ કર એગ્ય નથી. સુત્રકારે પણ આ પ્રમાણે કહ્યું છે “ગવાસ થં વિવિય” આથી સિદ્ધ થયું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૨ )
કે વાતાવક આરાધવાને ચગ્ય જનબિંબ જિનાલય આચાર્ય ઉપાધ્યાય સાધુ-શ્રાવક વિગેરેની ભક્તિ અને છોકરા વિગેરેને અગ્નિમાંથી રક્ષણ કરવું વિગેરે અન્યદર્શની કરી શકે છે અને તે અનુદાય છે. સાક્ષાત્ આચારંગાદિ સુત્રને વિષે પણ સાધુ મહારાજે અનુદેલું છે જેમને “અગ્નિની સગડી આગળ કરવાથી મને તે કપતી નથી. તેપણ તમે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું છે.” ઈત્યાદિ જિનશાસનની પ્રભાવના કરનાર પ્લેછે પણ અનુમેરાય છે માટે આગ્રહ મુકીને વિચાર કરે.
ઉત્તર ૪–જે લેકે મહા નિશીથના પ્રસિદ્ધ આલાપાને આધારે એકાન્તથી અન્યદર્શનીના કરેલા ઉપર બતાવેલા શુભ કા અનમેદવા નહી એમ કહે છે, તે વાત ઠીક નથી, કેમકે તેજ આલાપામાં ગરિમુઢ મુસિા મન પસંદેશા એ વચનથી મુખ લેકની પર્ષદા વિશેષમાંજ અન્ય દર્શનીની કલાઘાને નિષેધ બતાવ્યું છે, નહીં કે સામાન્ય સભાને વિષે, પણ આ ઠેકાણે ઘણા તર્કવિતર્કથી ઘણું વક્તવ્ય છે પણ તેને સાક્ષાત્ મળવાથી ઠીક થાય.
પ્રશ્ન પ-દ્વાઘજવરવાળે કેઈ શ્રાવક અનશન કરીને રાત્રે જળ પીએ? કે અનશન જ ન કરે? અને અનશનવાળો શ્રાવક દીવસે પણ સચિત પાણી પીએ ? કે અચિતું?
ઉત્તર ૫-દ્રાઘજવરવાળા શ્રાવક રાત્રે સર્વથા જળ ત્યાગ કરવાને અશક્ત હોય તે આહાર ત્યાગ રૂ૫ અણસણ કરે એમ જાણવામાં છે અને અણસણ કરેલો માણસ અચિત તે પણ ઉષ્ણ કરેલું પાણી પીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
મન ૬-કેઈ મરણ પામતા એવા અન્ય મતવાળાને શ્રાવક અથવા સાધુ નમસ્કારાદિ સંભળાવે છે તે તેને પુન્ય થાય કે પાપ? અથવા તેના સમ્યકત્વને હાની પહોંચે ?
ઉત્તર ૬-મરતા એવા અન્યદર્શનીને નમસ્કારાદિ જે ઉપકાર બુદ્ધિએ સંભળાવે તે લાભ જ થાય છે એમ જણાય છે.
પ્રશ્ન ઉ–શ્રી હરીભદ્રસુરિએ બાને હેમવાને આરંભ કરીને છેડયા કે આરંભ કર્યો નહોતે. આ વાત ક્યાં લખી છે?
છે. ઉત્તર ૭–હરીભદ્રસુરિએ હોમવાને માટે જ બને બોલાવ્યા હતા ત્યાર પછી ગુરૂમહારાજે જાણ્યું, એટલે બે સાધુએને મેકલ્યા તેઓએ “ગુણિ ગણી સિવાય ? ઈત્યાદિ સમરાદિત્યચરિત્રની મૂળ ત્રણ ગાથાઓ આપ વાથી પ્રતિબંધિત સુરિએ બોદ્ધાને છોડ્યા, એ પ્રમાણે તેઓના પ્રબંધમાં છે. પ્રભાવિક ચરિત્રમાં તે સરત પૂર્વક વાદમાં જીતાએલા બોદ્ધાના ગુરૂએ તપ્ત એવા તેલના કડાયામાં પ્રવેશ યે આ ઠેકાણે કેટલાક લોકો કહે છે કે મંત્રના જાપના પ્રભાવથી બદ્ધમતાનુયાયિઓને આકર્ષણ કર્યા હતા, પરંતુ તેલના કડાયામાં હેમ્યા નહાતા એ પ્રમાણે પણ લખેલું છે.
રૂતિ કથાઃ પશિઃ સમાત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૨૩ )
પંડિત નગષિગણિકૃતપ્રશ્ના તથા તેઓના ઉત્તરા.
પ્રશ્ન ૧- જીનમંદિરમાં ગ્રહસ્થાને કેસર વિગેરેનું છાંટવું ઉચિત સમજવું કે નહી ?
-
ઉત્તર ૧ – તિલક વિગેરેની જેમ શ્રાવકાને દેરાસરમાં કેસર વિગેરેના છાંટણા કરવા ઉચિત જણાય છે.
પ્રન ૨—વાશી ભાત ઠાશવિગેરેથી સંસ્કારિત હોય. તા તે ત્રીજે દીવસે ખપે કે નહીં ?
ઉત્તર ૨-વાશી ભાત જે છાશ વિગેરેથી સંસ્કારિત હાય તે ત્રીજે દીવસે પણ ખપે,
પ્રશ્ન ૩ - જીનમંદિરથકી નિકળતા સાધુઓને અથવા શ્રાવકને આવસહી કહેવી, ઉચિત છે કે નહિ ?
ઉત્તર ૩-જીનમંદિથકી નીકળતાં સાધુઓને હંમેશાં અને શ્રાવકાને સામાયિક અથવા પાસહમાં હોય ત્યારે આવ સહી કહેવી ઉચિત છે.
પ્રશ્ન ૪– ચામાસામાં જીનાલયમાં કાજૂ કાઢયાવિના દેવવદાય કે નહીં?
ઉત્તર ૪ – ચામાસામાં જીનાલયમાં શ્રાવકાને તથા સાધુઆને કાજો કાઢીને દેવવંદન કરવું ઉચિત છે.
પ્રન પ—જીનમંદીરમાં રાત્રે નાથ્યાદિ કરવું ઉચિત છે કે નહીં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
(૨૪)
ઉત્તર પજનમંદીરમાં રાત્રે નાટ્યાદિ કરવાને નિષેધ જણાય છે, કહ્યું છે કે – रात्रौ न नंदिनबलि प्रतिष्ठा, न मजनं न भ्रमणं रथस्य । न स्त्रीपवेशो न च लास्य लोला, साधु प्रवेशो न तदत्र चैत्यम्॥१॥
અર્થ –જે મંદિરમાં રાત્રે નંદિન મંડાતી હેય, બલિદાન પ્રતિષ્ઠા તથા સ્નાન ન થતાં હેય રથ ફેરવાતે ન હેય રથયાત્રા ન થતી હોય) સ્ત્રીઓને પ્રવેશ ન હોય, નાટક ગાયન વિગેરે લીલા ન થતી હોય અને સાધુને પ્રવેશ ન હોય તેને ચૈત્ય કહીએ. આ પ્રમાણે છતાં કઈ તિદિકને વિષે રાત્રે નૃત્યાદિક થતું દેખાય છે તે તે કઈ કારણ જન્ય જાણવું.
પ્રકન દ–વ્યાખ્યાન સમયે વેફસાં રૂકાવું એ પ્રમાણે બેલનારને વચમાં ઉઠવું કપે કે નહિ?
ઉત્તર ૬-વ્યાખ્યાન વખતે વેફસ દારૂ એ પ્રમાણે વાસ્તવિક રીતે તેણેજ બોલવું કે જે વ્યાખ્યાન સંપુર્ણ થતાં સુધી બેસવાને માટે ઈચ્છતે હાય. .
પ્રશ્ન ઉ–સામાન્ય દિગમ્બર શ્રાવકના ઘેર રત્નત્રયાદિ મહોત્સવ વખતે આપણુ (શ્વેતામ્બર) શ્રાવકેએ જવું ઉ ચિત છે કે નહિ?
ઉત્તર ૭-રત્નત્રયાદિના મહત્સવ વખતે જેમ વિરોધ દ્ધિ ન થાય તેમ કરવું એજ વાસ્તવિક છે. એકાન્તવાદ નથી. - પ્રન ૮-પકવ આંબલી સુકી ગણાય કે લીલી?
ઉત્તર ૮-૫કવ આંબલી સુકી જાશુવી લીલી નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૨૫ )
પડીત રવિસાગરકૃત પ્રશ્નો તથા તેઓના ઉત્તરે.
પ્રન ૧–પહેલા તથા છેલ્લા તીર્થંકરના શરીરના માનમાં મોટું અંતર હોવા છતાં બળમાં તફાવત નહિ તેનું શું કારણ?
ઉત્તર ૧–ગપિિમયા નિજ વા(અપરિમીત છે બળ જેઓનું એવા અનવરે હોય છે.) એ પ્રમાણે આગમ પ્રમાણ હેવાથી પહેલા તથા છેલા તીર્થકરેનું કાંઈ પણ તફાવત વિના અપરિમિત બળ જાણવું.
પ્રત ૨–સાધુએ વિધિપૂર્વક કરેલા કાર્યમાં પણ પ્રાયશ્ચિતની ઉત્પત્તિ છે. એ વાત સત્ય છે કે અસત્ય?
ઉત્તર –વિધિપૂર્વક પણ હાથ ઉપરાંત જવામાં ઈર્યા વિહી પડીકમવા પડે છે તેની જેમ સાધુએ વિધિપૂર્વક કરેલા કાર્યમાં પણ પ્રાયશ્ચિત આપવાની વાત આગમમાં તે પ્રમાણે કહેલું હેવાથી સત્ય છે.
પ્રશ્નન ૩–અસ્વાધ્યાયના ત્રણ દીવસની મધ્યમાં કરેલ ઉપવાસ આલેયણની મધ્યમાં ગણાય કે નહિ ?
ઉત્તર ૩-ન ગણાય.
પ્રન ૪-દીવસની પહેલી પરિસિ પછી દશ વેકાલિક વિગેરે સુત્ર ગણવા સુઝે કે નહિ?
ઉત્તર ૪-અહેરાત્રીમાં ચાર સંસ્થાને છેડીને બધા કાળમાં દશવૈકાલિકાદિ સુત્રો ગણવા સુઝે તેમ સમજવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨૬) પ્રશ્ન પ–ભગવતિજીના પાંચમા શતકમાં ચાર (પ્રત્યક્ષ, અનુમાન-આગમ-ઉપમાન) પ્રમાણ કહ્યા છે અને રત્ના કરાવતારિકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ કેમ કહ્યા છે?
ઉત્તર પ–અનુમાન ઉપમાન અને આગમ પ્રમાણને પક્ષમાં અંતરભાવ કરવાથી રત્નાકરાવતારિકામાં બેજ પ્રમાણ કહ્યા છે.
પ્રઝન ૬-ભગવતિજીના નવમા શતકમાં કહેલા અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ આપે કે નહીં?
ઉત્તર ૬-એક જ્ઞાત અને એક પ્રશ્નને મુકીને ધમેપદેશ ન આપે એમ ત્યાંજ કહેલું છે.
પંડીત વિવેક હર્ષગણિત પ્રશ્નને તથા તેઓના ઊત્તરે
પ્રશ્ન ૧-કાણુગ સૂત્રમાં ચતુર્થ સ્થાનમાં અંતકિયાના અધિકારમાં “વી પરિહા ” એ પ્રમાણે બને ઠેકાણે પાઠ છે, વૃત્તિમાં તે સનકુમારની અંતકિયા (મરણ) ના અધિકારમાં તીર્થોન (વધારે દીર્ઘ) એ પ્રમાણે પાડછે અને
१ स्मरण प्रत्यभिज्ञान, तर्क, अनुमान, आगम भेदत સાયન્સ પોર." ;
રત્નાકરાવતારિકા દ્વિતીય પરિંદ, બીજું સુત્ર ઉપમાનને પ્રત્યભિજ્ઞાનમાં અન્તભવ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
એવી રીતે પાઠ રહે તે સંગત થાય છે. અન્યથા સનકુમારની તદ્ભવ મુક્તિ થવી જોઇએ તે પછી સુત્રમાં તર શખ્સ કેમ ન. લખ્યું અર્થાત્ રીતેળ ત્યાં અધિકા તર પ્રત્યય કેમ ન લાગ્યા ?
ઉત્તર ૧–સનત્કુમારની અતક્રિયાના અધિકારમાં ફીર્ષતોળ એ પ્રમાણે વ્યાખ્યા કરી છે અને ભરત ચક્રવતી છે ના અતક્રિયાના ધિકારમાં તેવી રીતે નથી માટે व्याख्यातो વિશેષાયેતિત્તિ: ( વ્યાખ્યામાંથીજ વિશેષ અર્થનું જ્ઞાન થાય છે ) એ ન્યાયથી જાણી લેવુ. સૂત્રમાં તર શબ્દનું ગ્રહણ ન કરવું વ્યાખ્યા સહિત સુત્રા હાય છે એ ન્યાય જણાવવાને માટે અર્થાત્ વ્યાખ્યાથી વિશેષ અર્થ સમજી લેવા.
'
પ્રન ૨-પકિરણાવલીમાં પહેલા ચામાસામાંજ તાપસના આશ્રમથી નીકળવાના અધિકારમાં “ અપ્રિતીવાળાના ઘરમાં ન રહેવું ’ ઈત્યાદિ પાંચ અભિગ્રહમાં માન રહેવુ એ પણ અભિગ્રહ હા!થી માનગ્રાહી ભગવંતને કહ્યા છે અને પાછળથી ઉત્પન્ન નિમિત્તિયાને પેાતાના મુખે માળાના સ્વપ્નના અર્થ કહ્યા છે તથા તલકણુ ઉત્પન્ન થશે કે નહીં. ઇત્યાદિ સ્થળમાં ગોશાળાની સાથે પણ અનેકવાર તો આવ્યા હતા તેનુ કેમ સમજવુ?
ઉત્તર ર—આ કહેવુ યુક્ત નથી. કેમકે તે વખતે ભગવાને તેવાજ પ્રકારના દ્રવ્ય ક્ષેત્રાદિ અભિપ્રાયવડે કરીને માન રહેવાને અભિગ્રહ કર્યો હશે કે જેથી લેશમાત્ર પણ ભાંગા ન આવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
(૨૮) પ્રશ્ન ૩–અશાડ સુદ ચૌદશની પછીના પર્યુષણા આડા પચાસદીવસે રહેવાની વ્યવસ્થા થવાથી અસાડ સુદી ચૌદશ ગ્રીમ ચેમાસાને દીવસ છે એમ સિદ્ધાન્ત છે. તેમ છતાં કપ કીરણુવલીમાં અષાડ સુદી ચાદશથી આરંભીને ભાદરવા સુદ ૪ ચેથ સુધી પચાસ દીવસે કહ્યા છે તે કેમ ઘટે? કેમકે ચાદશથી આરંભ કરીને એટલે તેને પણ સાથે લઈને ગણીએ તે એકાવન દીવસે થાય.
ઉત્તર ૩–કલપકીરણાવળીમાં અશાડ સુદી ચૅદશથી આ રંભ કરીને ભાદરવા સુદ ચોથ સુધી પચાસ દીવસે થાય છે એમ કહ્યું છે તે ઠીક છે કેમકે “ * જતુરા ગામ્ય
દશથી આરંભ કરીને ત્યાં પંચમી મર્યાદા રૂપ અવધિમાં ગ્રહણ કરેલી હોવાથી ચૈદશ તે દીવસે મળે ન ગણાય અથવૂ પૂર્ણિ માથી દિવસની ગણત્રી કરવાથી પચ્ચાસ દીવસે થાય છે તેમ જાણવું.
પ્રન ૪–શ્રી મહાવીર ભગવાનના માતા પીતા બારમે દેવલેક ગયા છે એમ શ્રી આચારંગસુત્રમાં કહ્યું છે. એથે સ્વર્ગો ગયા છે. એવી રીતે કે સુત્રમાં કહ્યું નથી. તે પણ પ્રકરણાદિ
* અવધિમાં પચ્ચમી આવે છે. અવધિ બે પ્રકારની છે. મર્યાદા અને અભિવિધિ. અભિવિધિમાં પચ્ચમી થઈ હોય તે જે થકી પંચમી થઈ હોય તેનું પણ ગ્રહણ થાય છે અને મને ર્યાદામાં તેનું ગ્રહણ થતું નથી. અહિં મયદારૂપ અવધિમાં પં. ચમી વિવક્ષિત હવાથી ચાદશનું દીવસની ગણત્રીમાં ગ્રહણ ન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
(૨૯)
અનેક ગ્રન્થમાં પ્રાધાન્યન એથે સ્વબે ગયા છે તેવી રીતે કહ્યું છે. અથવા ગણપણે આચારંગને પણ સમ્મત છે તેનું શું કારણ?
ઉત્તર ૪–ભગવાન મહાવીરના માતા પિતા બારમે દેવલોક ગયા એમ શ્રી આચારંગસુત્રમાં કહ્યું છે અને એથે દેવક ગયા એમ પ્રવચનસારે દ્ધારાદિ ગ્રંથમાં કહ્યું છે. આ બે વાતમાં તત્વ કેવળી જાણે તેમ પ્રાચીન ગ્રંથકારોએ લખ્યું છે. એથે દેવલોક ગયાની હકીકત પ્રાધાન્યન કહી છે. તે ઘણા ગ્રંથમાં તેવું સાંભળવાથી કહી છે એમ જાણવું.
પ્રશ્ન પ–-ઉપપાતિક ઉપાર્ગમાં અંબડના આલાપામાં “ગન્નથિ ગપરિયાત્રિા ફળિ” એ પ્રમાણે સુત્રમાં પાડે છે અને વૃત્તિમાં તે “ તૈયાર–ગતમતિના એ પ્રમાણે અત્ પદ દેખાય છે. તે મુળ સુત્રમાં કેવા પાઠ છે. તે કહે.
ઉત્તર ૫-ઉપપાતિક ઉપાંગમાં અંબડના આલાપામાં કઈકજ ઠેકાણે અરિહંત એ પ્રમાણે પદ સુત્રમાં દેખાય છે બધે ડેકાણે દેખાતું નથી અને રેફયાન બધે ઠેકાણે દેખાય છે. તેથી વૃત્તિકારે ત્યાન-ગત નતિમાં એ પ્રમાણે વ્યાખ્યા કરી સંભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
( ૩૦ )
પંડિત દેવવિજયગણીકૃત પ્રમને તથા
તેના ઉત્તરે.
અને ૧–“ર ગાડુ વારંવાર રસનારૂ” એ ગાથામાં કહેલા પયાન્નાએ દસ કયા? “
ઉત્તર ૧-ઉપરની ગાથા કેઈ ગ્રંથસ્થ જણાતી નથી તેથી દપયન્નાના જુદા જુદા નામ કેઈ ગ્રંથમાં નથી.
પ્રન ૨––ઉપરની ગાથામાં કહેલા ચાર મુળ સુત્રો કેણ?
ઉત્તર ર–આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, અને એઘ નિર્યુક્તિ એ ચાર મૂળસુત્રો છે.
પ્રશ્ન ૩-છ છેદગ્રન્થ કયા?
ઉત્તર ૩––નિશીથે, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહ૯૫, વ્યવહાર, અને પંચક૬૫ એ છ છેદ ગ્રન્થ છે.
પંડિત નાણુંદ ગણિએ કરેલા પ્રશ્નો તથા
તેઓના ઉત્તરો.
પ્રશ્ન ૧-શ્રાવકને અઠ્ઠમ સુધીના પચ્ચખાણમાં એસામણ કરે કે નહિ ?
ઉત્તર ૧-તે આચાર નહીં હોવાથી શ્રાવકને અઠ્ઠમ સુધીના પચ્ચખાણમાં ઓસામણ કપે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
( ૩
)
પ્રઝન ૨–તેજ દીવસની કરેલી ગળપાપડી કઈ વિગય. માં આવે ?
ઉત્તર તેજ દીવસની કરેલી ગળપાપડી ઘી ગેળરૂપ વિનયમાં ગણુય એમ વદ્ધવાદ છે.
પંડિત જસવિજ્ય ગણિકૃત મતથા તેઓના ઉત્તરે.
પ્ર ૧–ગ્રહસ્થના આચારને ધારણ કરનાર યતિ વેષ ધારી સામાયિક લઈને પ્રતિક્રમણ કરે કે ચૈત્યવંદનથી કરે ?
ઉત્તર ૧- વાસ્તવિક રીતે સામાયિક લઈને પ્રતિક્રમણ કરે
પ્રશ્ન ર–શિયાળા અથવા ઉનાળામાં ગ્રહસ્થ જીનાલયમાં કાજે ઉદ્વરોને દેવવંદન કરે કે પ્રમાર્જન પૂર્વકજ કરે?
ઉત્તર ૨–શિયાળામાં અથવા ઉનાળામાં કાજે ઉદ્ધરવા નિયમ નથી તેમ છતાં કરે તે ભલે કરે.
પંડિત નગર્ષિગણિકૃત પ્રશ્ન તથા તેઓના ઊત્તરો.
પ્રનિ ૧–“સત્તર ગુહ પરંપરા લુસી ની giviા ” એ પ્રમાણે મહાનિશીથના તૃતીય અધ્યયનના પ્રારંભના પ્રસ્તાવમાં છે તેને શું અર્થ ?
ઉત્તર ૧–સત્તા પુરવાર માટે આ ઠેકાણે બે વિકને પ્રતિપાદન કરવાથી એમ નિશ્ચત થાય છે કે એક બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૨ )
અડ
અથવા ત્રણ ગુરૂની પરંપરા સુધી કુશીલ થયે છતે તેને વિષે સામાચારી સર્વથા ઉચ્છિન થતી નથી તેથી જે અન્ય સાંગિક વિગેરેથી ચરિત્રને ગ્રહણ કર્યા વિના પણ કિદ્ધારને કરવા ચાહે તે કરી શકે. ચાર અથવા એ થકી વધારે ગુરૂ પરંપરા કુશીલ હોય તે અન્ય સાનિકાદિ થકી ચારિત્ર સંપર્ ગ્રહણ કરીને જ ફિદ્ધાર કરી શકે અન્યથા નહીં.
પ્રન ર–મહાવિદેહની વિજયમાં કેવળજ્ઞાની તિર્થંકર વિચરતા હોય ત્યારે બીજા તિર્થંકરના જન્માદિ થાય કે તેમના મેક્ષ ગમન પછી થાય?
ઉત્તર ર–મહાવિદેહની વિજય માં તિર્થકર કેવળજ્ઞાનીપણે વિચરતા હોય ત્યારે અથવા છઘસ્થ હોય ત્યારે અન્ય તિર્થંકરના જન્માદિ ન થાય.
પ્ર”ન ૩–ચોમાસામાં પ્રભુ નગર અથવા ગામની અંદર રહેતા હોય ત્યારે વ્યાખ્યાન વખતે આઠ મહાપ્રતિહાર્યનું નૈયત્યપણું હેવાથી જન પ્રમાણ ક્ષેત્રમાં દેવતાઓ પુષ્પષ્ટી કરે કે નહિ? જે કરે તે લેકના ઘર વિગેરેમાં શી રીતે થાય ?
ઉત્તર ૩–માસામાં તિર્થકનું નગરાદિકમાં રહેવું પ્રાયઃ થતું જ નથી, અને કદાચિત થાય તે જેમ ઉચિત હોય તેમજ મુખ્યપ્રકારાદિ કરે એમ સંભવે છે. અન્યથા પ્રતિહાર્યનું નૈયત્ય રહે નહી.
१ अशोकक्षः सुरपुष्पवृष्टिर्दिव्यध्वनिश्चामरमासनं च । भामंडलं दुन्दुभिरातपत्रं सत्यातिहार्याणि जिनेश्वराणाम् ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
પ્રશ્નન ૪-ચામાસામાં સમેાસરણ થાય કે નહી અને જો થાય તે પ્રભુ નગરમાં રહેલા હોય ત્યારે ખાર પદા કેમ સમાય ?
ઉત્તર ૪—ચામાસામાં સમવસરણ થવાનો નિશ્ચય નથી. કાઇવાર થાય અને કોઈવાર ન થાય પણ ખાર પદા તા મળે એ નિયત છે. અને એ તે નગરમાં પણ સુખે સમાય એમ પ્રતિભાસે છે.
પ્રશ્ન ૫-ગર્ગાચાર્ય એ તજેલા પાંચસો સાધુઓમાં તેએ સ્વેચ્છાચારી હોવાથી સાધુપણું સંભવે કે નહિ ?
ઉત્તર પ—ગર્ગાચાર્યે તજેલા સાધુઓમાં વ્યવહારથી સાધુપણું છતાં પણ પરમાર્થથી તે સાધુપણાના અભાવ સંભવે છે.
પ્રન ૬-છદ્મસ્થ ભગવાન વિહાર કરતા હૈાવાથી ભરતે અહલી અડંખ-ઈલ્લા-ઇત્યાદિ ગામ નગર–દેશાદિની સ્થાપના કરો હાવી જોઇએ. ભગવાન કેવી રીતે છદ્મથ વિહાર કરતાહ હાવાથી કરી શકે ?
ઉત્તર ઃ—ભગવાને પોતાના પુત્રાને રાજ્ય આપવાને અવસરે ગામ, નગર, દેશ, વિગેરેની સ્થાપના કરેલી હાવાથીક કાઈ જાતની આશકા ચુકત નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
(૭૪) પંડિત ડાહગિણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરે.
१-दत्तोऽसौसर्वसौख्यानि, त्रिशुदयाराधितोयतिः
विराधितश्चतैरवी नरकानध्ययातनाः ॥९॥ અર્થ-મન-વચન અને કાયાવડેકરીને આરાતિ મુનિ સર્વ સુખને છે અને જે વિરાધિત હોય તે નરક અને તિ ચિની અતુલ્ય પીડાને દે છે.
चारित्रिणो महासत्त्वा, वतिनः सन्तु दूरतः । निष्क्रियोऽप्यगुणज्ञोऽपि, न विराध्यो मुनिः क्वचित्॥९१।।
અર્થ––ચારિત્રી અને મહાસત્વશાળી મુનિએ તે દુર રહે પરંતુ ક્રિયાને નહિ કરવાવાળે અને ગુણને નહિ જાવાવાળો પણ મુનિ કેઈ વખત વિરાધ નહિ.
યાદ તાદશ વાપિ, દવા વેધાનિના गृही गौतमवद् भक्त्या, पूजयेत् पुण्यकाम्यया ॥२२॥
અર્થ-જેવા તેવા પણ વેષધર મુનિને પ્રહસ્થ પુણ્યની ઇચ્છાથી ગામની જેમ પુજે.
बन्दनीयो मुनर्वेषो, न शरीरं हि कस्यचित् । व्रतिवेषं ततोदृष्टवा, पूजयेत् सुकृती जनः ।। ९३ ॥
અર્થ-મુનિને વેષ વદનીય છે કેઈનું શરીર વન્દનીય નથી, તેથી મુનિષદેખીને પુણ્યશાળી જન પુજે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
(૩૫) पूजितो निष्क्रियोऽपिस्याल्लज्जया व्रतधारकः । अवज्ञातः सक्रियोऽपि, व्रते स्याच्छिविलादरः ॥१४॥
અર્થ –યિાને નહીં કરવાવાળો મુનિ પણ જે પુક્તિ હશે તે લજાથી વ્રતને ધારણ કરશે. અને કિયાને કરવાવાળા પણ તિરસ્કૃત હશે તે તે વ્રતને વિષે શિથિલાદર થશે.
दानं दया क्षमा शक्तिः, सर्वमेवाल्पसिदिकृत् । तेषां ये वतिनं दृष्टवा, न नमस्यन्ति मानवाः ॥९५ ॥
અર્થ-એ વ્રતિને દેખીને નમસ્કાર નથી કરતા તેઓનું દાન, દયા,ક્ષમા, શક્તિ તે સર્વ અલ્પ સિદ્ધિને કરવાવાળું થાય છે. અર્થાત્ તેનું સંપૂર્ણ ફળ મળતું નથી.
आराधनीयास्तदमी, त्रिशुद्धया जैनलिदिनः । न कार्या सर्वथा तेषा, निन्दा स्वार्थविघातिका ।।९६।।
અર્થ-મન, વચન અને કાયની શુદ્ધિવડે કરીને જેના સાધુએ આરાધવા. તેઓની કઈ પણ પ્રકારે વાર્થને ઘાત કરવાવાળી નિન્દા ન કરવી.
कारणं तव कुष्टानां, महीपाल ? स्फुटं बादः । मा कदापि मुनीन् क्रुद्धानपित्वं तु घिराघयेः ॥ ९७ ।।
અથ –હે રાજા તારા કેદ્રનું આ કારણ સ્પષ્ટ છે માટે કઈ પણ વખત ક્રુદ્ધમુનિની પણ વિરાધના ન કર.
આ પ્રમાણે વૃદ્ધ શત્રુંજય મહામ્યના બીજા સર્ગમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
(૩૬)
કેવળ સાધુ ચિન્હ ધારણ કરનાર પણ મુનિ વંદનીય છે અને પ્રિતમવત્ પુજ્ય છે એમ કહ્યું છે. તે શા હેતુથી કહ્યું છે?
ઉત્તર ૧–ઉપરના કલેકે કારણિક વિધિને આશ્રયીને અથવા તિર્થોભાવન બુદ્ધિથી કર્યા જણાય છે તેથી એમાં કાંઈ દોષ નથી.
વટપદ્રીય પંડિત પદ્મવિજય ગણિતકૃત પ્રશ્ન
તથા તેના ઉત્તરે.
પ્રકા ૧- પકખી વિગેરે પ્રતિક્રમણમાં ચૈત્યવંદનથી આરંભીને ક્યા સુત્ર સુધી પંચેન્દ્રિયને આડા ઉતરવા દેવું નિવારીએ?
• ઉત્તર ૧–ચૈત્યવંદનથી આરંભી રૂછામોગg (છ આવશ્યક) સુધી નિવારવાનું પરંપરાથી દેખાય છે બાકી તેને માટે વ્યક્ત અક્ષર ઉપલબ્ધ નથી.
પ્રશ્ન ૨– પકખી વિગેરે પ્રતિકમણમાં છીંક થયે છને ક્યાંથી ક્યાં સુધી ફરીને પ્રતિક્રમણ કરવું?
ઉત્તર ૨–૧બી વિગેરે પ્રતિક્રમણમાં પકખી અતિચા. રની પહેલાં જે છીંક આવી હોય તે અવસર હોય તે ચૈત્યવં. દનથી આરંભીને ફરી પ્રતિક્રમણ કરવું એવો દ્ધ સંપ્રદાય છે.
પ્રન ૩-વંદણા દેતી વખતે ગુરૂપાદનું કયા સ્થળ પર ચિંતન કરવું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૩૭ )
ઉત્તર ૩- વાંદણ દેતી વખતે મહુપત્તિ ઉપર અથવા રજોહરણ ઉપર જ્યાં વાંદણ દે ત્યાં ગુરૂપાદનું ચિંતન કરવું.
प्रश्न ४-सतविराहण पावं, असंख गुणीयंतु इक्कसमयम्मि । भृयस्सय संखगुणं, पावं एकस्सपाणस्स ॥१॥ बेइंदिय तेइंदिय, चउरिदिय चेव तहय पंचेदि। लक्ख सहस्सं तहसय મુviાપર્વ મુદદ્યારે આ બે ગાથાઓ કે ગ્રંથમાં છે ?
ઉત્તર ૪– સર વિરાણપર્વ ઈત્યાદિ એ ગાથાઓ છુટક પાનાઓમાં મળે છે કે ગ્રંથમાં ઉપલબ્ધ થતી નથી.
પ્રન પ–વાંદણું દેતી વખતે મહુપત્તી ક્યાં મુકવી ?
ઉત્તર પ–વાંદણું દેતી વખતે સાધુએ ડાબા ગોઠણ ઉપર મુહપતી મુકવી અને શ્રાવકે ગુરૂપાદને વાંદણું દેતાં જાન ઉપર ચરવળા ઉપર કે ભુમિપર મુકવી,
પ્રિન ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ બેશીને સ્વાધ્યાય કરે કે ઉભી રહીને?
ઉતર ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ ઉભી રહીને સ્વાધ્યાય કરે.
પંડિત કાકર્ષિગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો.
પ્ર*ન ૧ શ્રાવકને રાત્રે જિનાલયમાં આરતી ઉતારવી ચુક્ત છે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
ઉત્તર ૧-કાંઈ કારણ હોય તે રીતે આરતી ઉતારવી યુકત છે અન્યથા નહિ.
પ્રન –કાયેત્સર્ગ સ્થિત (ઉભી રહેલી) જન પ્રતિ માના ચરણાદિનું પરિધાપન (વસ્ત્રાદિવડે કરીને ઢાંકવું) યુક્ત
ઉત્તર ૨–જન પ્રતિમાના ચરણાદિનું વસ્ત્રાદિવડે ઢાંકવુ સાંપ્રત વ્યવહારે યુકત લાગતું નથી. ' - પ્રન ૩–પકખી પ્રતિક્રમણમાં સંબુદ્વ ક્ષામણની આ દિમાં “ રૂછવાર મુપાવી સુરવર રાપર નિરવાઇ મુવ સંગમ થાત્રા નિરવટું છે” ઈત્યાદિ કહેવું જોઈએ કે નહિ ?
ઉત્તર ૩–સંબુદ્ધ લામણની આદિમાં ‘ રિપુરાણ ઇત્યાદિ કહેવું સામાચારી વિગેરેમાં નહિ દેખવાથી અધિક સંભવે છે.
પંડિત આણંદવિજયજીએ કરેલા પ્રશ્ન તથા
તેઓના ઉત્તરે.
પ્રન ૧-કરંબામાં અથવા છાશમાં નાખેલું સચિત્ત જીરૂ અચિત થાય છે કે નહી? થતું હોય તે બે ઘડીએ ત્રણ પહેરે કે આખી રાત્રી ચાલી ગયા પછી?
ઉત્તર –કરંબામાં અથવા છાશમાં નાખેલું સચિત જીરૂ કેઈ પ્રકારે અચિત થતું નથી એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩૯)
પ્રશ્ન ૨–ગાંઠ છેદેલા શેરડીના કકડા સચિત કે અચિત અને બે ઘડી પછી સચિત પરિહારી શ્રાવકને ખાવા કરે કે નહીં?
ઉત્તર ર–ગાંઠ છેદેલા પણ શેરડીના કકડા સચિત હોય છે તેમ જણાય છે.
પતિ કહાનજી ગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તર
પ્રન –કેઈ શ્રાવક પ્રાત:કાળે સામાયિક લઈને એક ઘડીમાં પાછા પોસહ ગ્રહણ કરે તે કપે કે નહિ?
ઉત્તર ૧ - સામાયિક લઈને સામાયિક પુરૂં થયા સિવાય પણ જે કેઈપિસહ ગ્રહણ કરે તે કપે છે.
પ્રશ્ન ૨–-માળવી ઋષિ વિગેરેના કરેલા સ્વાધ્યાય - ડળમાં કપે કે નહીં ?
ઉત્તર ૨–આગમમાં કહેલ મુનિઓને હાલના આચાએને અને ભટ્ટારકેને સ્વાધ્યાય મંડળીમાં કલ્પે બીજા વર્ત માનકાળના ઉપાધ્યાયે વિગેરેને સ્વાધ્યાય ન કલ્પે એ દ્ધ વાદ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
(૪૦) ઉપાધ્યાય શ્રી સુમતિવિજયગણિશિષ્ય પડીત ગુણવિજ્યગણિકૃત પ્રશ્ન તથા તેઓના ઉત્તરે.
પ્રન ૧–કેઈ પણ સાધુએ અનુપરવડે કરીને સચિત્ત મીઠું વહેર્યું હોય અને પછી માલુમ પડયું હોય કે આ સચિત મીઠું છે તે ત્યાં શું કરવું?
ઉત્તર ૧–અનુપયોગ વડે કરીને સાધુથી સચિત્ત મીઠું -વહોરાઈ ગયું હોય તે તે વખતે જે શ્રાવક પાસેથી મીઠું વહેર્યું હોય તેની પાસે જઈ જણાવે કે આયુમન્ ? તમેએ આ મીઠું જાણતાં વહરાવ્યું કે અજાણતા? શ્રાવક કહે કે અજાણતા પરંતુ હવે સાહેબ તેને યથેચ્છ ઉપભોગ કરે. તેમ કહેવા પછી તેને ઉપભોગ કરે અથવા કેઈ કારણથી ન ખવાયુ હોય તે સાધર્મિકને દઈદે. આવી રીતે જે અનુકુળ હેય તે કરવું, અન્યથા સાધુ મીઠાને પરાઠવીદે. આ વાત શ્રી આચારાંગ સુત્રના બીજા ગ્રુતસ્કંધમાં પિંડેષણ અધ્યયનના દશમા - શકમાં કહી છે.
પ્રશ્ન –જેઓ મનથી સંગ કરવાવાળા દેવતાઓ છે તેઓ મનવડે તેવા પરિણામ કયે છતે તેમને માટે તેઓને ચેગ્ય દેવીઓ મનથી જ કેમ તૈયાર થાય? કેમકે અવધિજ્ઞાનને ઉદ્ગલોકમાં થડે વિષય છે. એમ કહેલું હોવાથી દેવીઓને તે દેવતાઓના મન પરિણામ જાણવા માટે શું જ્ઞાન છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
(૪
)
ઉત્તર ૨-આનત કપાદિના દેવતાઓ જેઓ મનથી સભેગ કરવાવાળાં છે તેમણે મન પરિણામ તેવા કયે છતે સેધર્મ અને ઈશાન દેવકમાં પણ તેઓને રહેનારી દેવીએ તેઓને માટે ઉચ્ચાવય મનને ધારણ કરતી બેસે છે. તે દેવીઓના શરીરમાં અપૂર્વ શક્તિથી જેમ શુકના પુદગળ રૂપાદિપણે પરિણમે છે તેમ જલદી પોતાના અંગ ફુરણાદિવડે તે દેવની ઈચ્છાનું તેઓને જ્ઞાન પણ થાય છે. એમજ જણાય છે.
પ્રત્રન ૩-ઉપધાન વહેવાનું અને માળા આપણનું ફળ શાસાધાર સાથે કહે ?
ઉત્તર ૩–મહાનિશીથ આદિ ગ્રંથમાં કહ્યું છે કે ઉપધાન વહેવા તે શ્રુરના આરાધન નિમિત્તે છે અને માળારોપણ તપના ઉદ્યાપન માટે છે.
પ્રન ૪ – સ્થાપના કેટલી ઉંચી નીચી અને તછી દુર સ્થાપેલી ક્રિયા શુદ્ધિના હેતુ ભુત થાય?
ઉત્તર ૪-મસ્તકથી ઉંરી, પગથી નીચી, અને તીરછી દેખી ન શકાય એમ સ્થાપેલી સ્થાપના ક્રિયા શુદ્ધિના હેતુભૂત થતી નથી. એમ વૃદ્ધિવાદ છે. અર્થાત ઉંચાઈમાં મસ્તકથીનીચી હોવી જોઇએ. નીચાઈમાં પગથી ઉંચી લેવી જોઈએ. અને પિતાની બરોબર દ્રષ્ટી પહોંચે તેવી હોવી જોઈએ. કેઈ વખત ઘણી ઉંચી સ્થાપના સ્થાપેલી હેય અને ઘણીજ નીચી ભુખ્યાદિકમાં કિયા કરાતી દેખાય છે તે કારણિક જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
(૪૨) પંડિત હાર્ષિ ગણિત પ્રશ્નો તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–ચાદપુર્વને જાણવાવાળા જ્યારે આહારક શરીર કરીને મહાવિદેહાદિકમાં મેકલે છે ત્યારે મધ્યમાં રહેલા જીવપ્રદેશે આહારી કે અનાહારી? જે આહારી તે દારિક શરીરે ગ્રહણ કરેલા આહારના આહારી કે આહારક શરીરે ગ્રહણ કરેલા આહારના આહારી?
ઉત્તર ૧–કરેલું છે આહારક શરીર જેઓએ એવા ચાર પુર્વ ધારીના મધ્યમાં રહેલા જીવ પ્રદેશ આહારીજ હોય છે અનાહારી નથી લેતા. જે આમપ્રદેશ દારિક શરીર સદ્ધ છે તે તે વખતે દારિક શરીરે ગ્રહણ કરેલા પુગળને આહાર કરે છે અને જે આત્મ પ્રદેશ અહારક શરીર સમ્બદ્ધ છે તે આહારક શરીરે ગ્રહણ કરેલા પુગળોને આહાર કરે છે. અવિચળ આઠ પ્રદેશે સિવાય સર્વ આત્મપ્રદેશે તપાવેલા ભાજનમાં રહેલા પાણીની જેમ ઉંચા નીચા થયાજ કરે છે આવું સિદ્ધાન્ત વચન હોવાથી અંતરાળ હતી કેઈ પણ પ્રદેશો નિયત નથી, તેઓની પણ પરાવૃત્તિ થવાનો સંભવ છે તેથી તેઓ કઈ વખત એ દારિક શરીર સાથે સંબદ્ધ થાય છે, અને કેઈ વખતે આહારક શરીર સાથે સંબંધ થાય છે. મધ્યમાં રહેવાવાળા તે એકાન્ત મધ્યમાં રહેવાવાળા જ રહેતા નથી અને જે પ્રદેશો જ્યારે મધ્યમાં હોય છે ત્યારે તેઓ પણ દારિક કાયમીપણે સ્વ અવગાઢ પુદગળને આહાર કરે છે એમ સંભવે છે વિગ્રહ ગત્યાદિ સિવાય જીવનું અનાહારીપણું નિષેધ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
(૪૩)
પ્રશ્ન ૨– સિદ્ધના જીવેને હાથ પગ આગળીઓ તથા નાસિકાદિ અવયને આકાર હોય કે નહી ?
ઉત્તર ૨સિદ્ધના જીવને હાથ પગ વિગેરેને આકાર સંભવે છે કારણ કે મવિનો નીવઘા, ઘનાય શુરિ પૂરતો નિરિત માતા પિલાણ પુરવાથી ગાઢા પ્રદેશવાળા થાય છે. તેથી ઘન કહેવાય છે એ શ્રી શાંતિસૂરી મહારાજના વચને કરીને શરીરની અંદર રહેલા પોલાણુનું પુરવાપણું સંભવે છે શ્રી હરિભદ્રસુરિ અને મલયગિરિજી પ્રમુખે પણ પોલાણું પુરણજ કહ્યું છે.
પ્રન ૩ શ્રી મહાનિશીથમાં કહેલા નાગીલે જે સાધુના દૂષણે આકર્ષ્યા અને દુષણ દેખવાથી તજી દીધા. તે તે માગ નુયાયિ સમજવું કે નહીં?
ઉત્તર ૩–મહાનિશીત નાગીલે જે સાવાભાસે (શીથીલ સાધુઓ) અને જનાજ્ઞામાં નહીં વર્તનારાઓને દૂષણ દેખવાથી તજી દીધા તે માગનુયાયિજ સમજ કારણ કે અસાધુ અને કુગુરૂને ત્યાગ કરે એજ માર્ગ છે.
પ્રન ૪બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સ્વલ્પ આયુષ્ય હેવાથી છ ખંડને દિગવિજ્ય કેવી રીતે ?
ઉત્તર ૪-બ્રહ્મદત્ત ચક્રવર્તીએ થોડા જ સમયમાં અપૂર્વ શક્તિથી દિગવિજ્ય કયે જાણવે. બીજું પણ તેને અપુર્વ શક્તિથી સાધ્ય થયું સંભવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
પ્રકન પ—સ્રી રત્ન લેાઢાના ખનાવેલા પુરૂષને પશ કરે તે તે ગળી જાય તેનુ શું કારણ ?
ઉત્તર પ~ ઉત્કૃષ્ટ અતિશાયી કામ વિકારથી ઉત્પન્ન થયેલા પ્રખલ ઉષ્ણુતા વિશેષને લીધે સ્ત્રીરત્નના સ્પર્શથી લોઢાના બનાવેલા પુરૂષનું ગળી જવુ સમજવુ.
પ્ર ́ન ૬-એક આકાશ પ્રદેશને ધર્માસ્તિકાય અધાંસ્તિકાય સંબધી સાત પ્રદેશની સ્પર્ધાના કડી છે તેમાં વિદિશા સ્થિત પ્રદેશની સ્પર્શના કેમ નથી કહી ?
ઉત્તર ઃ—એક આકાશ પ્રદેશને ધર્માસ્તિકાય અધાં સ્તિકાય જે દિશાઓમાં હોય તે દિશામાં રહેલા પ્રદેશોવડેજ સ્પના થાય છે વિદિશાઓને વિષે રહેલા પ્રદેશની સાથે સ્પના થતીજ નથી. આ વાત ખરાખર દિશા વિદિશાની સ્થાપના કરીને જોયાથી સારી રીતે સમજી શકાશે.
પ્રશ્ન ૭ – તીર્થંકરોના ચાદ હજાર વિગેરે સાધુઓની સંખ્યા કહી છે તેમાં ચાદપુવી વિગેરેની સાથે ગણત્રી કરવી કે જુદી ?
ઉત્તર છ—ગળદર નહી મનમો ફ્રિ પુનિને નિવા इर्णसंखं ॥ णसंखा एसाहि अनेआ सामन्न मुणीण सव्वग्गं ॥ १ ॥ तथा अठावीसं लक्खा अगयाली संचतह सहस्साई || सव्वेसिंपि जीणाणं जइणमाणं विणि दिंडं ॥ २ ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
આ ગાથાઓના અનુસારે ચતુર્દશપુવી વિગેરેની યક્ત સંખ્યાની મધ્યમાં ગણત્રી કરવી એમ સંભાવના થાય છે.
पंचाशीति सहस्राणि, लक्षं सार्द्धशतानिषट् । परिवारेऽभवन् सर्वे, मुनयस्त्रिजगद्गुरोः ॥१॥
આ લેકના અનુસારે ચેારાશી હજાર સાધુઓની સંખ્યા થકી ભિન્નજ ચાદ પુર્વધરે વિગેરે સમજાય છે કેમકે સામાન્ય સાધુ અને વિશેષ (ગણધર ચાંદ પુર્વધર વિગેરે) સાધુઓની ભિન્ન ભિન્ન સંખ્યા ગણી જે મેળવીએ તે ઉપરોક્ત લેકમાં ગણવેલી સંખ્યા પુર્ણ થાય આવી રીતે બે ભિન્ન ભિન્ન હકીકત મળવાથી તત્વ કેવળી જાણે
પ્રશ્ન ૮-ચકવતી વૈક્રિય શરીર કરીને સ્ત્રીઓને ભેગવે છે તેને સંતાન થાય કે નહીં?
ઉત્તર ૮–ચકવતીના વૈકિય શરીરથી સંતાનની ઉત્પતિ સંભવતી નથી માત્ર ઔદારિક શરીરથીજ સંભવે છે. વૈક્રિય શરીર ગર્ભાધાનને હેતુ નથી એવું શ્રી પ્રજ્ઞાપનાની તિમાં કહ્યું છે. શિલાદિત્ય વિગેરેની જે સુર્યાદિકથી ઉત્પતિ સાંભળીએ ઈ એ ત્યાં પણ સમાધાન કરેલું છે કે વૈદિય શરીરથી જે કે ગર્ભ રહેતું નથી પરંતુ તે દેવના લાવેલા દારિક વીર્યના સંબંધથી ગર્ભ રહે સંભવે છે આ વાત મલ્વવાદી બંધમાં કહી છે.
ફરિ થિ મારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
(૪૬) પુનમહોપાધ્યાય શ્રી કલ્યાણવિજ્યગણિકૃત પ્રશ્નો
તથા તેમના ઉપસિ.
પ્રશ્ન –શ્રાદ્ધવિધિમાં ચેક નિયમના અધિકારમાં સચિવિગય વઈને જે વસ્તુ મુખમાં નાખીએ તે સર્વ દ્રવ્ય ગણાય એવું કહેવાથી અનાહાર ત્રિફલા વિગેરે મુખમાં નાંખીએ તે તે દ્રવ્ય મથે ગણાય કે નહીં ?
ઉત્તર ૧-અનાહાર વસ્તુ પણ પાય: દ્રવ્યમાં ગણાય એમ જણાય છે પણ પચ્ચખાણ લેતી વખતે ધાર્યું હોય કે ત્રિફ લાદિ અનાહાર વસ્તુને દ્રવ્યમાં ન ગણવી તે ન ગણાય. જેમ સચિત નેવિગય દ્રવ્યમાં ન ગણાય એમ કહેલ છે છતાં પચ્ચખાણ લેતી વખતે સચ્ચિત્તને પણ દ્રવ્યમાં ગણવા એવી છુટી રાખવાથી હમણું ઘણું જ સચિતને પણ દ્રવ્યમાં ગણતા દેખાય છે
પ્રશ્ન ૨–ગંઠસી પચ્ચખાણમાં તે પચ્ચખાણું મુક્યા પછી અનાહારી વસ્તુ સુખમાં નખાય કે નહીં?
ઉત્તર ર-ગંઠસી પચ્ચખાણ મુક્યા પછી પણ કાંઈ કારણ હોય તે અનાહાર વસ્તુ ગ્રહણ કરવી કલ્પે એમ જણાય છે.
પ્રશ્ન ૩–ઉત્તરાધ્યયનની બૃહત્તિના પહેલા પત્રામાં ઉર્વરથિક શબ્દ છે તેને શું અર્થ?
ઉત્તર ૩–ઉત્તરાધ્યયનના અઘરા પાના પર્યાયમાં ઉદ્ધર્વ રથિક શબ્દ દ્રમક (ગરીબ) ને વાચક કહ્યો છે. '
પ્રશ્ન ૪–(પ્રથમ દિક્ષા આપ્યાને) છ માસ વીતી જવાને સંભવ હોય તે પયુંષણાની અગાઉ વડી દીક્ષા અપાય કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
(૪૭) નહીં અને ત્યાર પછી અપાયતે વિજ્યા દશમી પહેલાં અપાય? ત્યાર પછી અપાય?
ઉત્તર ૪- છ માસ વીતી જવાને સંભવ હોય તે પર્યું પણુની અને વિજ્યા દશમીની પહેલાં પણ વડી દીક્ષા આપી શકાય અન્યથાતો વિજ્યાદશમીની પછીજ અપાય.
પ્રશ્ન પ–પૂર્ણિમા અને અમાવાસ્યાની ઢિમાં પહેલાં આદયિક તિથિજ વ્યવહારમાં આરાધ્ય હતી, કેઈ કહે છે કે પુજે પહેલી તિથી આરાધ્ય છે એમ કહે છે તે શું સમજવું?
ઉત્તર પ–પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિમાં દયિકીજ તિથી આરાધ્ય જાણવી.
પ્રશ્ન –અન્યદર્શનીના ધર્મના કાર્યો અનુમોદન ચે કે નહીં ?
ઉત્તર ૬-અન્ય દર્શનીઓનાં પણ માનુસારી ધર્મ કૃત્ય શાસ્ત્રને અનુસારે અનુમોદનાને યોગ્ય જણાય છે.
પ્રશ્ન –વડી દીક્ષા લીધા પછી કેટલાક યેનના દિવસો બાકી રહે તે મંદવાડ વિગેરે કારણથી જે છ માસ વીતી જાય તે ફરીથી પ્રવજ્યા ગહન પૂર્વક વડી દીક્ષા અપાય છે તેમાં ગચ્છ નાયકજ દીક્ષા આપે કે બીજા આપે?
ઉત્તર ૭–ગચ્છનાયકજ દીક્ષા આપે.
પ્રશ્ન ૮–આચાર્યો અંગેપાંગની વાચના દીધા પછી દગ્રન્થપ્રકીર્ણક વિગેરે સંબંધો વાચના અંગપ્રકીર્ણકપ્રર્યન્ત કેણ અમે ભણવે ? ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
(
૮ )
ઉત્તર ૮–આચાયે કે છુટક પત્રમાં રહેલી વિધિ પ્ર. માણે અથવા સામાચારીની મધ્યમાં રહેલી વેબ વિધિને અનુસારે વાચનું કામ કરે એમ જાણવું.
પ્રશ્ન ૯– શ્રી ભગવતી સુત્રને અનુસાર તેમજ કર્ણિકા ત્તિ, વીર ચરિત્રાદિને અનુસારે જમાલીના કેટલા ભવ જાણવા? , ઉત્તર ૯-જમાલીના પંદર ભવ જાણવા. પ્રશ્ન ૧૦–વાળ
ગાથાના વ્યાખ્યાનમાં શ્રાદ્ધદીન કૃત્યમાં પુપે પરેવીને પૂજન કરવું એ પ્રમાણે અક્ષરે વર્તે છે. આ ઠેકાણે શાલિકે પાડને પલટાવીને ભિન્ન અર્થને કરે છે અને ખાધ લેકે માને છે અને માટે બીજે કઈ ઠેકાણે લખ્યું હોય તે કહે ?
૧૦–હમણા તે પરેવીને પુપિ વડે પુજન કરવું એ પ્રમાણે શ્રાદ્ધ દીનથી કૃત્ય જાણવું.
પ્રશ્ન ૧૧–આ અને ચૈત્ર માસમાં કેટલાક દીવસે મહા હિંસાના કારણ હેવાથી સિદ્ધાન્તની વાચનાદિકમાં અસ્વાધ્યાય દીવસે ગણું તજીએ છીએ તે પ્રમાણે ઈદને દીવસ પણ મહા હિરાને હેત હેવાથી કેમ ન તજવે? કેટલાક બુદ્ધિમાને તે દીવસ તજે છે આપણી તે સબંધમાં શું મર્યાદા છે?
ઉત્તર ૧૧-ઈદને દિવસે અપવાદયાયના સંબંધમાં વૃદ્ધાએ તે પ્રમાણે આચરેલ નથી એજ નિશ્ચિત જાણવું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પુનઃ જગમાલ ગણિત પ્રશ્નો તથા તેના ઉત્તરે.
પ્રશ્ન – રાત્રે જેણે પકવાન ખાધું હોય તેને સાંઝનું (પકવાન ખાધા પછી) પ્રતિકમણ અને સવારનું પ્રતિકમણ કરવું સુઝે કે નહીં.
ઉત્તર – ગ યા વરમાં , રસુ વયે વારन्ति गीयत्था। पायच्छितंजम्हा, अकए गरुअंकए लहु ॥२॥ આ પ્રમાણે હેતુગર્ભ ગાથાને અનુસારે પ્રતિક્રમણ કરવું તેજ સુંદર લાગે છે.
પ્રશ્ન ર–રાત્રે ભજન કરનારને પ્રાતઃકાલે નવકારસી વિગેરે–પચ્ચખાણ કરવું કશે કે નહીં?
ઉત્તર ૨–રાત્રી ભજન કરનારને નવકારશી વિગેરે પ ચ્ચખાણ કરવું કપે પણ શોભે નહીં.
પ્રશ્ન ૩–૨માસામાં મુનિને નગર પ્રવેશ કરતાં અથવા નીકળતા પાદ પ્રમાર્જન કરાય કે નહીં?
१ अविधिकृतात् वरमकृतं उत्सूत्र वचनं कथयन्ति गीतार्याः । प्रायश्चितं यस्मात् अकृते गुरुकं कृते लघुकम.
અર્થ –અવિધિથી કરેલા કાર્ય કરતાં બીલકુલ ન કરવું તે શ્રેષ્ઠ છે. આ પ્રમાણે જે કહેવું તેને ગીતાર્થે ઉત્સુત્ર વચન કહે છે જેથી બીલકુલ નહીં કરેલા કરતાં અવિધિથી પણ કેરેલા કાર્યમાં ડુ પ્રાયશ્ચિત લાગે છે અને બીલકુલ નહીં કરેલામાં વધારે લાગે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
(૫૦ )
ઉત્તર ૩–જે ધૂળ વળગેલી હોય તે પાદ પ્રમાર્જન કરવું, અન્યથા નહીં..
પ્રશ્ન ૪–તપાગચ્છમાં રહેવાવાળા સાધુસમુદાય વિના જે ચારિત્રની શ્રદ્ધા કરવી કે નહીં?
ઉત્તર ૪–તપાગચ્છમાં રહેવાવાળા સાધુ સમુદાયથી બીજે શાસ્ત્રની શ્રદ્ધા ન કરવી એમ એકાન નથી.
પ્રશ્ન –જેમ શાસ્ત્રમાં કહ્યું છે કે વનસ્પતિ વિગેરેમાં કેટલાએક છે એકાવતારી પણ હોય છે તેમ મતાન્તરીય સમુદાયમાં પણ કેઈ એકાવનારી હોય કે નહીં?
ઉત્તર પ–અન્યદર્શનીઓના સમુદાયમાં કઈ એકાવતારી ન હોય એવે એકાન્ત નિશ્ચય જાણ્યું નથી.
પ્રશ્ન ૬– કેઈ કારણથી યેગ વહન કર્યા વિના પણ કલ્પ સુત્ર વાંચવાની આજ્ઞા ખરી કે નહિ?
ઉત્તર ૬-કેઈ કારણથી ચાર વહન કર્યા વિના પણ કલ્પસૂત્ર વાંચતા જણાય છે અક્ષર ઉપલબ્ધ નથી.
પ્રશ્ન છ–આધાર્મિ ખાવાવાળાની મધ્યમાં રહેતે હેય અને પિતે શુદ્ધ આહાર ગ્રહણ કરતે હેય તે તે સાધુ કહેવાય કે નહીં ?
ઉત્તર ૭–કારણ હેયતે આધાકમી ખાવાવાળો પણ જ્યારે સાધુ કહેવાય ત્યારે તેઓની મધ્યમાં રહે અને શુદ્ધ આહારને ગ્રહણ કરતે સાધુ કહેવાય તેને માટે તે શંકાજ શુંકરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
(પી)
પ્રશ્ન ૮-દેશવિરતિ અંગિકાર કર્યા વિનાના શ્રાવકે પ્રતિક્રમણ કરે છે તે ફળવાન કે નહીં ?
ઉત્તર ૮-શ્રાવકના કુળમાં ઉત્પન્ન થવાથી બચ્ચારનો અભાવ રહેતે પણ દેશ વિરતી પરિણામને સદ્દભાવ હેવાથી દેશવિરતિ અંગિકાર કર્યા વિનાના શ્રાવકે પણ પ્રતિકમણ કરે તે ફળવાન જણાય છે વળી સામાયિક ઉચ્ચારવું તે. જ વિરતિ રૂપ છે અને ભાવની વિશુદ્ધિ છે.
પ્રશ્ન ૯–લીંબુના રસ સાથે મેળવેલા અજમા અને તેની સાથે મેળવેલી સુંઠ દુવિહારમાં કપે કે નહીં?
ઉત્તર લીંબુના રસ સાથે મેળવેલા અજમા તથા તેની સાથે મેળવેલી સુંઠ દુવિહાર તથા આયંબિલમાં ન કલ્પ.
પ્રશ્ન ૧૦–વેત સિન્ધવ અચિત છે એવા અક્ષર ક્યાં છે?
ઉત્તર ૧૦-શ્રાદ્ધવિધિમાં વિદ્યમાન છે.
પ્રશ્ન ૧૧-( પ્રતિક્રમણ વિગેરેમાં) તેલ વિગેરે બેલાવીને આદેશ અપાય છે, તે ઠીક છે કે નહીં ?
ઉત્તર ૧૧-એ સારું આચરણ નથી પરંતુ કેટલેક ઠેકછે તેલ બેલાવ્યા વિના ન ભુવન વિગેરેના નિર્વાહને અસંભવ હેવાથી તે નિવારવું અશક્ય છે.
પ્રશ્ન ૧૨–મંડળીની બહાર રહેલા ગીતાર્થને મળવાને તથા વ્યાખ્યાન કરવાને શું વિધિ છે?મંડળી બહાર રહેલે
૧ આ ઉપરથી પહેલાં આદેશને માટે તે બેલાતું હોય એમ સંભવે છે. હાલમાં તેલ ને બદલે ઘીઈ બેલાચ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
મોટા જ્યારે આવે ત્યારે લઘુએ તેને માટે પાટલે મુકવા તથા ઉભું થઈ જવું ઇત્યાદિ કરવુ કે નહી ? તથા મંડળીથી મહાર હાય તેની પાસે શ્રાવક તથા શ્રાવિકા ઉપધાનાદિ અનુષ્ઠાન કરે કે નહીં તે સ્પષ્ટ રીતે કહે ?
ઉત્તર ૧૨-માજો કોઈ વ્યાખ્યાન કરવાવાળે! હોય તે મંડળી બહાર રહેલા વ્યાખ્યાન ન કરે, વંદન, ઉઠવુ. વિગેરે વ્યવહાર તેને પણ કરવાજ તથા ખીજું કઈ ન હોય તે શ્રાવકા તથા શ્રાવિકાઓને ઉપધાનાદિ ક્રિયા કરાવે.
પ્રશ્ન ૧૩—બદલાય ગયેલા વર્ણવાળુ કસેલ્લકનું પાણી
પ્રાસુક થાય કે નહી ?
ઉત્તર ૧૩—બદલાઈ ગયેલા વરણવાળુ કસેલ્લકનું પાણી પ્રાસુક થાય છે. પરંતુ વૃદ્ધ લેાકાએ એવું આચરણ કર્યું નથી.
પંડિત આણુ દસાગર ગણિકૃત પ્રશ્ના તથા તેના ઉત્તરા
પ્રશ્ન ૧—જીનાલયમાં ઇાં વહી પડિકમવા પૂર્વકજ ચૈત્ય વંદન કરવું કે અન્યથા થઈ શકે ?
ઉત્તર ૧-ઈર્યાવહી પડિકમના પૂર્વ કજ જીનાલયમાં ચૈત્ય વંદન કરવું એવા એકાન્ત નથી એમ જણાય છે.
પ્રશ્ન ૨—નવકારસી પચ્ચખાણ રાત્રિ પચ્ચખાણુમાં ગણા ય કે જીદુ ગણાય ? અને એ પચ્ચખાણ કરીને એક પહેાર પર્ય ન્ત શ્રાવક રહે તે તેને પારસીના લાભ મળે કે એ ઘડીનેજ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
(૫૩)
ઉત્તર ર-નવકારસી પચ્ચખાણ રાત્રિમાં ગણાતું નથી, પરંતુ દિવસમાં ગણાય છે અને તે પચ્ચખાણ કરીને પરિસિ પર્યન્ત અનુપગે રહે તે તેને પિરિસિને લાભ મળતું નથી, ઉપગ પુર્વક રહે તે લાભ મળે.
પ્રશ્ન ૩–ત્રેસઠશલાકા પુરૂષે ગ્રહસ્થપણામાં અઠ્ઠમ વિગેરે તપ કરે છે તેથી તેઓ વિરતી વાળા ખરા?
ઉત્તર ૩–ત્રેસઠશલાકા પુરૂષે ગ્રહસ્થીપણુમાં વિરતી વાળા સાંભળ્યા નથી. અઠ્ઠમાદિક તપ તે સાંસારિક કાર્યોને માટે કરે છે નિર્જરને માટે કરતા નથી.
પ્રશ્ન –એક સાથે સામાયક લેનારા બે જણમાંથી એક જણે સામાયિક સંપુર્ણ થયે પાયું અને બીજે પહેર સુધી બેસી રહે તે તે બનેને સરખે લાભ મળે કે કાંઈ ફેર?
ઉત્તર ૪–સામાયિક કરવાવાળા શ્રાવકને ઉપગે બે ઘડીથી ઉપરાંત સામાયિક પાળે તે લાભ મળે છે અને અનુપગથી અતિચારને માટે છે એમ જાણ્યું છે.
પ્રશ્ન ૫-શ્રાવકને પરિસિ વિગેરે પચ્ચખાણ ચઉવિહારાજ હોય કે અન્યથા પણ હોય ?
ઉત્તર પ–શ્રાવકને પરિસી, વિગેરે પચ્ચખાણ ચવિહારા પણ હેાય અને અન્યથા પણ હોય. કારણ કે - जिसि पोरिसि पुरि मेगा सणाई सहाण दुति चउहा એવા ભાગના વચનથી દુવિહાર તિવિહાર ચઉવિહાર ત્રણે પ્રકારે કરવા કપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
(૫૪)
પુનઃ કાનષિણિકૃત પ્રશ્ન તથા તેઓના ઉત્તર
પ્રશ્ન ૧-ચંદ્ર તથા સુર્ય પોતાના શાશ્વત વિમાને શ્રી મહાવીરસ્વામીને વાંદવા માટે આવ્યા પણ તારાના વિમાનેને મધ્ય ભાગ છેડે હોવાથી તેઓની વચમાંથી એવડા મોટા વિમાને શી રીતે આવી શક્યા?
ઉત્તર –ચંદ્ર તથા સુર્યનું પોતાના વિમાને વડે આવવું તે જેમ દશ આશ્ચર્યની અંદર ગણાય છે તેમ તારાઓના વિમાનેની મધ્યમાં પ્રવેશ પણ તેની અન્તર્ગત આશ્ચર્ય તરીકે ગણી લેવે એમ સંભવે છે.
પ્રશ્ન ર–તિર્થકરોના કલ્યાણ સમયે સધર્મેદ્ર વિગેરે ઈન્દ્ર નંદિશ્વર દ્વીપ માહેના રતિકર પર્વતની ઉપર વિમાને ને સંકેચ કરીને આવે છે ત્યારે સ્થીર તારાઓનું ઘણું જ અલ્પ અંતર હોવાથી તેઓની મધ્યમાંથી શી રીતે આવી શકે?
ઉત્તર ૨– “તાપસ તારણે ય સંમિ સંત નુર્ગ– 5
તારા તારાની મધ્યમાં જંબુદ્વીપને વિષે વધારે અંતર છે. એમ જેવી રીતે જંબુદ્વીપમાં તારાઓના અંતરનું માન કહ્યું છે તેવી રીતે બીજે કઈ ઠેકાણે અન્તરાળનું માન કહેલું , સાંભળ્યું નથી તેથી તેમાં કોઈ શંકા કરવા જેવું નથી.
પ્રશ્ન ૩–ચતુર્થ ભક્તના પચ્ચખાણ કરવાવાળાં શ્રાવકને પારણે તથા ઉત્તર પારણે ત્રિવિધાહાર તથા કિ વિધાહારનું પ
ચ્ચખાણ કરવું કપે કે નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
( ૫ )
ઉત્તર ૩~~પર પરાથી ત્રિવિધાહારનું પચ્ચખાણ કરવામાં આવે છે તેથી તેમ કરવું ચેાગ્ય જણાય છે.
પ્રશ્ન ૪––શ્રી ભગવતી સુત્રના દશમા શતકના અગ્યારમા ઉદ્દેશામાં દેવતાઓના આયુષ્યની સ્થિતિના સ્થાન દસ હજાર વર્ષથી આરંભીને સમય સમયની વૃદ્ધિએ તેત્રિશ સાગરેપમ પ્રર્યન્ત કહ્યાં છે. સર્વ સ્થાનકે દેવતાએ લાલે કે નહીં ?
ઉત્તર ૪—બધા સ્થિતિસ્થાનાએ દેવતાઓ વર્તે એવ નિયમ જાણ્યો નથી.
પ્રશ્ન પ–દિગંખર મત થાપક સહસ્રમલ્લના ગુરૂન નામ શું?
ઉત્તર ૫—આવશ્યક વૃત્તિમાં સહસ્રમલ્લના અધિકારમાં તેના ગુરૂનુ નામ કૃષ્ણાચાર્ય કહેલુ છે.
પ્રશ્ન દ્—શ્રી ઋષભદેવના સમવસરણમાં જો તે સમયમાં વર્તતા મનુષ્ય જેવડું શરીર કરીને દેવતાઓ આવે તે તેના શરીરના અનુસારે કરવા પડતા મોટા વિમાનાના તારામંડળની અંદર અંતરાળ ઓછું હોવાથી પ્રવેશ કેમ થઇ શકે ?
ઉત્તર ઃ—મા શંકાજ અનુચિત છે. કેમકે નંદીશ્વર દ્વીપે વિમાનાના સ કાચ કરીને તિર્યાં જ બુદ્ધિપમાં આવતા હોવાથી. તારાઓની મધ્યમાં તેઓને નિકળવુંજ પડતુ નથી.
પ્રશ્ન છ—શ્રાવક ખાર વ્રત ઉચ્ચરે છે ત્યારે તેને કન્યાલિકા વિગેરેના ત્યાગ હોય છે તે તેને પતાની કન્યાની ખાઅંતમાં કાંઈ જયણા હોય છે કે નહી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
(૫૬)
ઉત્તર છ–કુરિવારૂ મહિમા” એવા શબ્દો તે વ્રતના ઉચ્ચારમાંજ કહેલા હેવાથી પિતાની કન્યાની બાબતમાં યણ હેય છે.
પ્રશ્ન ૮–દીવસે ચૈદ નિયમ ધારવામાં મૈથુનનું અને દૂર ગમનનું પ્રયોજન નહીં હોવાથી તેને નિષેધ કર્યો હોય તે રાત્રે તેથી છુટા થવાનું ક૯પે કે નહી?
ઉત્તર ૮–તે માણસે દીવસેજ નિયમ ધારે હેવાથી કપે. प्रश्न -देसीयराईयपक्खिय, चाउम्मासे तहेववरिसेय
ફ િતિનિગમ, નાથવા પંg iા આ કાર્યોત્સર્ગ નિર્યુક્તિની રાણુંમી ગાથા છે. તેને શું અર્થ ?
ઉ. ૯-કાર્યોત્સર્ગ નિર્યુકિતમાં રહેલી ઉપરની ગાથાને શ્રી હરિભદ્રસુરિએ બનાવેલી વૃત્તિમાં આ પ્રમાણે અર્થ કહે છે–દેવસિક, રાત્રિક, (રાઈ) પાક્ષિક, ચાતુર્માસિક, તથા સાંવ. ત્સરિક પ્રતિકમણમાં ત્રણ ગમ જાણવા. દેવસેકાદિ પાંચે પ્રતિફમણમાં પ્રત્યેકને વિષે ત્રણ ત્રણ ગમ આ પ્રમાણે જાણવા-સામાયિક લઈને કાઉસગ્ન કર. ૧ સામાયિક લઈને પ્રતિક્રમણ કરવું. ૨ તથા સામાયિક લઈને ફરીથી કાઉસગ્ન કર. ૩ એ ત્રણ ગમ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(૫૭) પુન: પંડિત નગર્ષિગણિત પ્રશ્નોતથા તેઓના ઉત્તરો.
પ્રશ્ન ૧–એક બાદર પર્યાપ્ત જીવ જ્યાં હોય ત્યાં તેની નિશ્રાએ અસંખ્યાતા અપર્યાપ્તા જીવ હેય આવી રીતે કહ્યું છે તેમાં આજ્ઞાજ પ્રમાણ છે કે કાંઈ યુક્તિ છે?
ઉત્તર –આજ્ઞાજ પ્રમાણ છે. યુક્તિ જોવામાં આવતી નથી.
પ્રશ્ન ૨-સંપુર્ણ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવાય કે સ્કંધ કહેવાય ?
ઉત્તર ૨-દ્રવ્ય કહેવાય. કેઈ ઠેકાણે ઉપચારથી સ્કંધ પણ કહેવાય છે. પણ તેમાં કોઈ બાધક જણાતું નથી.
પ્રશ્ન ૩––પરમાણુંના વર્ણાદિ બદલાય કે નહીં? ઉત્તર ૩–બદલાય.
પ્રશ્ન –ૌતમસ્વામી ગોચરીને માટે એકલા જતા હતા, કે બીજા મુનિને સાથે રાખતા હતા?
ઉત્તર ૪-પ્રાયઃ એકલા જતા હતા. એવું ભગવતી વિ ગેરે સુત્રોમાં વાંચવામાં આવે છે. પરંતુ તેઓ આગમ વિહારી હોવાથી તેના ઉચિત અનુચિતને વિચાર કર એગ્ય નથી.
પ્રશ્ન ૫ ગ્રેવેયકાદિમાં પાણી નહિ હેવાથી ત્યાં રહેલા દેવતાઓ જીનપુજા શી રીતે કરતા હશે? .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
ઉત્તર પ–કૈવેયક વિગેરેમાં પાણીની માફક વનસ્પતિ પણ હતી નથી પરંતુ ત્યાંના દેવતાઓ પ્રાય: ગમનાગમનાદિ નહીં કરતા હોવાથી તેમજ પુજાના ઉપકરણને અભાવ હેવાથી દ્રવ્યથી જીન પુજા કરવાનું સંભવતું નથી.
પ્રશ્ન --સુમ બાદર નિગદ પર્યાપ્તા અને અપર્યા પ્તા એક નિગદમાં અનંતા જ હોય છે એમ કહ્યું છે તે તેમાં નિગદ શું? અને જો કયા? તે સ્પષ્ટ રીતે કૃપા કરી કહેશે.
ઉત્તર --નિગોદ શખવડે કરીને એક શરીર વનસ્પતિ સ્વરૂપ સાધારણ અનંત જીવનું ઉપજાવેલું સમજવું તેમાં અને નંતા જ રહે છે તેથી જ તે અનંતકાયિક જીવે સાધારણ કહેવાય છે.
પ્રશ્ન છ–પર્યુષણમાં જ્યારે ચાદશને દિવસે કલ્પસૂત્ર વાંચવું શરૂ કરવામાં આવે અથવા અમાસ વિગેરેની વૃદ્ધિ થઈ હોય તે અમાસ અથવા પડવાને દિવસે સુત્ર વાંચવામાં આવે ત્યારે છઠ્ઠ તપ કેણ દીવસે કરવું ?
ઉત્તર ૭—એવે વખતે છઠ્ઠ તપ કરવાના દીવસેને નિય નથી માટે યથારૂચિ તપ કર. દિવસના આગ્રહને કાંઈ કારણ નથી.
પ્રશ્ન ૮–સમવસરણમાં બીરાજેલા તિર્થકરે ગૃહસ્થીના વે દેખાય કે સાધુના વેશે? ઉત્તર – અશ્વિનિ, રશિદિન, રવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
(૫૯) એ વચનથી તિર્થ કરે ગ્રહસ્થને વેષે અથવા સાધુને વેશે નહિ પરંતુ લેત્તરરૂપે દેખાય તેથી અમુકના જેવા એમ કહી શકાય નહીં.
પ્રશ્ન –ગણધર મહારાજ પ્રતિક્રમણ કરતી વખતે સ્થાપના કરે કે નહી? કરે તે તિર્થંકરની સ્થાપના કરે કે અન્યની ?
ઉત્તર ૯-તિર્થકર દેવ તથા ગુરૂ અને હેવાથી તેમની સમીપે પ્રતિક્રમણ કરતાં સ્થાપનાનું પ્રયોજન નથી. અને તેઓ ન હોય ત્યારે કરે તે આપણી જેમજ સ્થાપના કરે એમ સં. ભવે છે.
પ્રશ્ન ૧૦–ગુરૂપુજા સંબંધી સુવર્ણાદિક દ્રવ્ય ગુરૂદ્રવ્ય કહેવાય કે નહીં ?
ઉત્તર ૧૦–ગુરૂપુજા સંબંધી સુવર્ણાદિ દ્રવ્ય ગુરૂકવ્યા ન કહેવાય. કારણ કે તે તેમણે પોતાની નિશ્રાનું કર્યું નથી. પિતાની નિશ્રાનું કરેલું રજોહરણ વિગેરે ગુરૂદ્રવ્ય કહેવાય એમ જણાય છે.
પ્રશ્ન ૧૧–પુર્વકાલમાં એવું પુજાવિધાન હતું કે નહિ ?
ઉત્તર ૧૧-હેમચંદ્રાચાર્યની કુમારપાળે સુવર્ણ કમળવડે પુજા કરી એવા અક્ષર કુમારપાળ પ્રબંધમાં છે. તથા धर्मलाभ इतिमोक्ते, दुरादुच्छ्रितपाणये। सूरये सिद्धसेनाय.
લોટ નાધિપરાશા આ પ્રમાણે સિદ્ધસેન દિવાકર મહારાજના સંબંધમાં પણ અધિકાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
( ૬૦ )
પ્રશ્ન ૧૨–ગુરૂકવ્ય શા કામમાં ઉપયોગી થાય?
ઉત્તર ૧૨–આ બધું અંગપુજારૂપ દ્રવ્ય તેજ વખતે શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યાનું તેજ પ્રબંધમાં લખેલું છે. આ ઠેકાણે ઘણું વક્તવ્ય છે પણ કેટલું લખી શકાય.
પ્રશ્ન ૧૩–કુત્રિમ વસ્તુ કેટલો કાળ રહે, સંખ્યાત કાળ કે અસંખ્યાત?
ઉત્તર ૧૩–કુત્રિમના અનેક પ્રકાર છે તેથી તે સંબંધમાં ભગવતીજીના આઠમા શતકના નવમા ઉદેશાની સુત્ર અને 9. ત્તિ જોઈ લેવી. આ હકીકત જે અષ્ટાપદાદિ ઉપરના ચૈત્યને આશ્રીને પુછતાહે તે અને તે સંબંધમાં શંકા થતી હોય તે તેને માટે વસુદેવ હીંડીમાં અધીકાર છે તે જોઈ લે. ત્યાં ચાલતી અવસર્પિણીના અંત સુધી ચૈત્ય રહેશે એમ જણાવેલું છે. આ સંબંધમાં સિદ્ધાન્તના અક્ષરોની સાબીતી માગતાહે તે જંબુદિપ પન્નત્તિ વિગેરેમાં સુષમાસુષમા આરાદિના વર્ણનમાં વાપી દીકિા કાસ્યાદિ ધાતુ પ્રમુખ કૃત્રિમ પદાર્થને સદભાવ જેઈ લે.
પ્રશ્ન ૧૪–કુહણા શબ્દવડે કરીને ભુમિપ્લેટ (બલ્લીટેપ) પ્રત્યેક વનસ્પતિકાયના અધિકારમાં જીવાભિગમ સુત્રને વિષે વ્યાખ્યા કરી છે. જીવ વિચારમાં તે સાધારણ વનસ્પતિકાયને વિષે વ્યાખ્યાન છે તેનું કેમ?
ઉત્તર ૧૪–આ વાત કેવળી મહારાજ જાણે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
( ૧ )
પ્રશ્ન ૧૫-વિમાનાની મધ્યમાં ભૂમિ છે કે નહિ ?
ઉત્તર ૧૫—વિમાનાની મધ્યમાં ભુમિ નથી એમ જણ છે. કારણ કે ભગવત્યાદિ સુત્રામાં નરક સબંધી સાત અને આઠમી ઈષપ્રાગભારા એમ આઠજ પૃથ્વી કહી છે જો સ્વર્ગમાં પણ પૃથ્વી હાત તા તે વધારે કહેત
પ્રશ્ન ૧૬—વિન્દ્રને ચજેમ ગતમાળે ભગવતીના સેમા સતકના પાંચમા ઉદેશના અંતમાં તેની વૃત્તિમાં લખ્યું છે કે અહીં આ પુર્વ ભવમાં ઇન્દ્ર અભિનવ શ્રેષ્ઠિ થયા હતા. અને ગાંગદત્ત જીણું કેષ્ઠિ થયા હતા તેઓ ખને જણાએ શ્રી મુનિસુવ્રત જીનની પાસે દીક્ષા લીધી હતી એમ લખ્યું છે. વદાવૃત્તિમાં તે શ્રી મહાવીરના કાઉસગ્ગના અધિકારમાં વિશાલા નગરીમાં જીણુ શ્રેષ્ઠિ અને અભિનવ શ્રેષ્ઠિ હતા, તેઓ એ કાણુ ?
ઉત્તર ૧૬—∞િ તૈય હેતું ગસમાળ એ સુત્રની વૃતિમાં જે જીગું શ્રેષ્ઠિ અને અભિનવ પ્રેષ્ટિએ દિક્ષા લીધી હતી, તેએથી વિશાલા નગરીમાં જીણુષ્ટિ અને અભિનવ શ્રેષ્ઠિ અને ભિન્નજ હતા તેથી આ ઠેકાણે કાંઈ શંકા રહેતીનથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
( ક્રુર )
પુનઃ પંડિત કલ્યાણુકુશલગણિકૃત પ્રશ્નો તથા તેમના ઉત્તરા.
પ્રશ્ન ૧-કુત્તુ તિરુ કુન્નુ તિવુ ખેચુ થવુ રે વળ નાયત ટુમયંત્ર મા એ ત્રણ અને ત્રણ દેવલાકમાં ઘનધિ તથા ઘનવા અને અનુક્રમે આધાર પણે છે પરંતુ તેના વલચાના વિષ્ઠભાદિનું પ્રમાણ કેટલું અને ક્યાં છે તેને મને સદેહ છે અને તેને નિર્ણય થયે છતે ત્યાં રહેલી ભુમિના વિસ્તાર તથા લખાઈના નિર્ણય થાય ?
ઉત્તર ૧—ઉપર કહ્યા પ્રમાણે ઘનાધિ અને ઘનવા આઠ દેવલાક સુધી આધારપણે છે, એમ આગમમાં કહ્યું છે. પરંતુ તેનું પ્રમાણ અને વલયાદિ કાઈ ઠેકાણે વાંચવામાં આવ્યા સાંભરતા નથી.
પ્રશ્ન ર—ઉકેશવાલાદિને કેટલાએક લેાકા દેશ નિહ્નવ માનેછે અને દેશ નિહ્નવ માનવાનું કારણ ઉપધાનના અપલાપિ હોવાથી બતાવે છે. તે ઉપધાનના અપલાપિ છે એમ શું તેઓના કરેલા કોઇ ગ્રન્થ ઉપરથી જાણ્યું કે સ ંપ્રતિ ઉપધાન નથી કરતા તેથી ? અંત્ય વિકલ્પ ઉપસ્ય છે એ કાંઈ ચમત્કારને કરવા વાળા નથી કારણ કે ઘણા કાળથી તેઓના સમુદાયમાં પ્રમાદની ઉત્પતિ થવાથી તેઓ કરતા નથી. અને પ્રમાદથી જે ઉપધાનનું ન વહેવું એ કાંઈ નિહ્નવતાનું પ્રયોજક નથી ને કોઈ ગ્રન્થમાં લખ્યું હોય તે તે ગ્રન્થને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
( ૩૩ )
'
ખવાને હું ઇચ્છુ છું તે ઉપધાન વહેતા નથી તેથી નિદ્ભવછે એમ માનીને જો પ્રવચનપરીક્ષાદિ ગ્રન્થોમાં લખ્યુ હાય તા આજ ક્રાલ સાથે શ્રાવક કાણ અને ક્યાં છે? ઈત્યાદિત વડે કરીને મારા મનમાં તે તે લખેલુ ચિન્હ છે એમ પ્રતિભાસે છે. કેટલાક તે તેઓ “ ફોફ મારું ” એવા પાઠ આલે છે તેથી તેઓને વારે ઘડીએ નિહનવ કહે છે. પરંતુ એ પણ ઠીક નથી કેમકે જેમ તપાગચ્છની મધ્યમાં નાગપુરીય વિગેરે પંદર લેગસ્સના કાઉસગ્ગ નથી કરતા તે પણ તેઓ નિહ્નવ નથી કહેવાતા તેમ વજ સ્વામીની પહેલાં તેની શાખા ભિન્ન પડી ગયેલી હોવાથી નિદ્ભવ નહી કહેવાય જાજે વિદ્ દુમાળે વહાળે તપ નિદ્ભવળે. ઇત્યાદિ અખંડ પાઠ પણ તેઓએ શ્રાવકાને ભણાવેલા દેખાય છે તે હું પુજ્ય તેઓ નિષ્ફનવ કહેવાય કે નહીં અને કહેવાય તે કેવી રીતે ? એ કહેશે તે આ ખાળક અનુગ્રહિત થશે ?
ઉત્તર ર—ઉકેશવાલાદિને કેટલાએક લૈકા નિહ્નવ કહે છે તેનું કાંઈ માલુમ પતુ નથી અમે તેા દ્વાદશ જલ્પ પટ્ટક ગ્રન્થમાં જેટલા નિનવા કહ્યા છે તેના નિશ્ચય કરીએછીએ. અને દ્વાદશજ૫ પટ્ટક તે આપની પાસે પહેલાંજ કલ્પે છે તથા પ્રવચન પરીક્ષામાં લખેલા નિહ્નવા ચિન્ત નીય છે. અને સાચેસાચા નિર્ણય જણાવ્યા વિના જ્યાં ત્યાં તે તે નિવાને કહેવાવાળાઓના પ્રતિકાર પણ કેવી રીતે કરી શકાએ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
પંડિત દિનદાસ ગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો.
પ્રશ્ન ૧-નવ નારદે ક્યારે અને કેની પાસે સમ્યકત્વને પામ્યા. અને કેટલા સ્વર્ગ અને મેક્ષે ગયા?
ઉત્તર ૧-નારની ગતિ વિગેરે આશ્રીને કેટલાક સ્વ અને કેટલાક ક્ષે ગયા છે. પરંતુ બધાની હકીકત બરાબર કઈ જગ્યાએ જણાઈ નથી.
પ્રશ્ન ૨-જીનપ્રતિમાઓને ગરમ લાખ વિગેરેના રસવડે કરીને ચક્ષુ વિગેરે ચડાવે તે તેમાં આશાતના થાય કે નહિ?
ઉત્તર ર–નિપુણ શ્રાવકે ગરમ લાખવડે ચોડતાં દોષને પ્રસંગ હોવાથી તેમ કરતા નથી. પરંતુ રળમાં તેલને મેળવીને પછી તેને ખડાવીને તેના રસવડે ચક્ષુ વિગેરેને ચોડે છે.
પ્રશ્ન ૩–આ તથા ચૈત્ર માસની અસાયમાં સાતમ આઠમ તથા નેમ એ ત્રણ દિવસ ઉપધાનમાં ગણાય કે નહિ?
ઉત્તર ૩-એ ત્રણ દિવસે ઉપધાનના તપ વિશેષમાં લેખે ન આવે.
પ્રશ્ન ૪-માળ પહેરવાની નંદી કયારે મંડાય ?
ઉત્તર ૪–વિજયાદશમી પછી માંડવી સુઝે એમ વૃદ્ધ વાદ છે.
પ્રશ્ન પ–ભરતક્ષેત્રના ચક્રવતિએ પ્રથમ કોણ કોણ અંડ સાધે તેનો ક્રમ કહે? , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૬પ)
ઉત્તર પ–પહેલાં મધ્યખંડ સાધીને પછી પોતાના સરદાર પાસે દક્ષિણ ખંડ સધાવે ત્યાર પછી તમિસા ગુફાની અદર પ્રવેશ કરી વૈતાઢયથી બહાર નીકળીને ઉત્તરને મધ ખંડ સાધે, પછી સરદાર પાસે સિંધુને ઉત્તર ખંડ અને ગંગાને ઉત્તર ખંડ સધાવે ત્યાર પછી વૈતાઢય સાધી તેની નીચેની ખંડપ્રયાતા ગુફાવડે નીકળી ગંગાને દક્ષિણ ખંડ સરદાર પાસે સધાવીને રાજધાની તરફ જાય આ કમ સમજે.
પંડિત વેલ્વર્ષિગણિત પ્રશ્નો તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–પાસસ્થા વડે દીક્ષિત સાધુથી ગણા ચાલે એવું કયાં લખ્યું છે?
ઉત્તર ૧––એવું તે કઈ જગ્યાએ લખ્યું નથી. અહીં એમ સમજવાનું છે કે, સંવિગ્ન આચાર્યાદિ તથા સંવિઝ ગીતાર્યાદિ ન હોય તો સંવિગ્નના ભક્ત પાસત્કાદિની પાસે
જ્યારે પ્રાયશ્ચિત લે ત્યારે પુનર્વતાપ રૂપે પ્રાયશ્ચિત જે કઈને આવે તેવું હોય તે તે પણ તેની પાસે લેવું પડે. આ પ્રમાણે છેદગ્રન્થના કહેવા પ્રમાણે સમાધાન જાણવું.
પ્રશ્ન ૨-–દેશપાસથે ક્યારે વંદન કરવાને રેગ્ય છે?
ઉત્તર – ઉપર ગયેલા પ્રશ્નના ઉત્તરમાં કહ્યા પ્રમાણે જયારે તેવાની પાસે પ્રાયશ્ચિતાદિ લેવું પડે ત્યારે આચાર્યાદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
પણ પાસત્યાદિને દ્વાદશાવર્ત વંદન કરે. આ સિવાયના અન્ય કારણ પ્રસંગે સર્વ પાસસ્થાને પણ વૃદ્ધ વંદનાદિ કરે એમ આ વશ્યક નિર્યુક્તિ વિગેરેમાં કહ્યું છે.
પ્રશ્ન ૩-ગુરૂની નાણક પૂજા કયાં કહી છે?
ઉત્તર ૩–-કુમારપાળ શ્રીહેમચંદ્રાચાર્યની હમેશાં સુ. વર્ણ કમળવડે પુજા કરતા હતા. આ પ્રમાણે કુમારપાળ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. તેનાજ અનુસારે નાણાવડે કરીને આજકાલ પણ પુજા કરાતી દેખાય છે. કેમકે નાણુ પણ ધાતુમયજ છે. સુમતિ સાધુ સુરિના વારામાં મંડપાચળ પર્વત ઉપર મલીક શ્રી સાકર નામના માણસે સુવર્ણ ટંકકવડે કરીને પુજા કરી, આવે રદ્ધવાદ પણ છે.
–(૦) – પુનઃ પંડિત વિવેકહષમણિકૃત પ્રશ્નો
તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–૩માં માહા सय सहस्साई सम्बाउयं पालइत्ता सिद्धे बुद्धे सव्वदुરહીને જ માહો વાદુથી વર્ષ સુધી એ ગાથાને સમિયાંગાવયવમાં આવેલી રસ સહ#ગા ઈત્યાદિ ગાચાની સાથે વિરોધ આવે છે કેમકે ભગવાનના છ લાખ પુર્વ ગયા પછી ઉત્પન્ન થયેલા તે ની સમાન ૮૪ લાખ પુવયુષ
ના બાહુબળીનું નિવાણુ ભગવાનની સાથે કેમ બને? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
કેમકે ચરમ શરીરના આયુષ્યનુ અપવર્તન થતુ નથી. જો તમે અચ્છેસમાં ભેગું ગણી લેવાનું કહેશે તે તે પણ નથી. કારણ કે ે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાં એકસા આઠ એક સમયે સિદ્ધિ પદને પામ્યા એ અચ્છેરૂ છે. તેમાં તેના સમાવેશ થશે નહિ.
ઉત્તર ૧—માહુબલીનું સમયાંગ સુત્રાનુસારે ૮૪ લાખ પુર્વનું આયુષ્ય સંભવે છે. તે પણ અન્ય ગ્રન્થામાં ઋષભસ્વા મીની સાથે નિર્વાણુ કહ્યું છે તે વિદ્ધ નથી. કેમકે તેમના આચુષનું અપવન અસય સિદ્ધા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે આઠ એક સમયે સિદ્ધિ પદને પામ્યા. આ અચ્છેરાની અન્તર્ગતજ સમજવું. કારણ કે વિંગ બ્રુત્તિ આ આ ચની અંદર પણ યુગલિકના આયુષ્યનું અપવર્તન તથા યુગલિકનું નરકગમનને અન્તર્ભાવ કરવામાં આવ્યે છે.
પ્રશ્ન ૨—ચન્તો મુદુત્તમપિ એ ગાથાના સમ્યગદ્રષ્ટિને ઉત્કૃષ્ટ ન્યૂના પુદ્ગલ પરાવર્ત સંસાર પ્રતિપાતિ છે. ગૌ ગરિમા વાસો વિગો ગાવગોવા ઇત્યાદિ દશ ચુર્ણિના અક્ષરાનુસારે સમ્યગદ્રષ્ટિને તથા ક્રિયાવાદી મિશ્ર્ચાદ્રષ્ટિને ઉત્કૃષ્ટ ન્યૂન પુદગલ પરાવતા સંસાર કહ્યા છે. પરંતુ તે પણ આગમાન્તરને અનુસારે ન્યૂના પુદ્દગલ પરાવજ નિશ્રિત થાય છે. તા સમ્યગદ્રષ્ટિને તથા ક્રિયાવાદિ મિથ્યાષ્ટિને સંસારનુ સરખાપણું કેમ ?
ઉત્તર ર—આ ઠેકાણે જો કે આ વાત માત્રથી સામ્ય કર્યુ તા પણ સમ્યગ્દટીમાં કોઇ આશાતના વિશેષના કરવાવાળ
છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૬ )
વિરાધકનેજ એટલે સંસાર કહ્યા છે, બીજાને એટલે બધા હાતે નથી. અને ક્રિયાવાદી મિથ્યાદ્રષ્ટિના સમુદાયમાં તે કોઇ લઘુ કમી ને એકાવતારીપણાના પણ સભન્ન છે તેા પછી સમાનતામાં શું શંકા ? તત્ત્વ કેવલી જાણે.
પ્રશ્ન ૩—કેાઈ જાણુતા એવા અભિનિવેશ કરવાવાળાને સંસારવૃદ્ધિનું કારણુ કર્મ બંધ વધારે, કે નહિ જાણતા એવા અભિનિવેશ કરવાવાળાને કર્મબંધ વધારે ?
ઉત્તર ૩—વ્યવહારથી તે જાણતા છતાં અભિનિવેશ કરવાવાળાને કખ ધ વધારે લાગે એમ જણાય છે.
પ્રશ્ન ૪-જાણતા એવા કાઈ હિંસાદિવડે કર્મમ ધ માંધે છે અને કાઇ અજાણતાં કર્મબંધ બાંધે છે તે તે બન્નેની દર કાને દ્રઢ કર્માંધ થાય ?
ઉત્તર ૪–ખતેની અંદર જેને ક્રોધાદિ પરિણામ દ્રઢ હોય તેને દ્રઢ કર્મ બંધ થાય મંદ હાય તેને મ
પુનમહાપાધ્યાય શ્રી સુમતિવિજયગણિ શિષ્ય પતિ ગુણવિજય ગણિકૃત પ્રશ્ના તથા ઉત્તરા,
પ્રશ્ન ૧—દક્ષિણ ભતામાં શ્રી ઋષભદેવ સર્વ વ્યવહારના અતાવનારા થયા તેવી રીતે ઉત્તર ભરતા માં સકલ વ્યવહારને કરવાવાળું કઈ થયું હશે કે નહિ ? જો કાઈ વ્યવહારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
કરવાવાળો થયે હોય તે તેનું નામ કહે. અને કઈ ન થયો હોય તે ત્યાં કેવી રીતે વ્યવહાર ચાલતું હશે? * ઉત્તર ૧–ઉત્તર ભરતાર્ધમાં જાતિસ્મરણવાળો કેઈ મનુષ્ય અથવા તે વ્યવહારને કરવાવાળે ક્ષેત્રને અધિષ્ઠાયક કે દેવ સંભવે છે. તેમજ કાળાનુભાવથી સ્વતઃ કેટલીક નિપુણતા પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ર–સૈધર્મ વિગેરે દેવકની અંદર પ્રત્યેક દેવને માટે એકજ ઉપપાત શય્યા હોય છે કે ભિન્ન ભિન્ન?
ઉત્તર ર–મહદ્ધિક દેવોની તે ઉપરાત શયા જુદી જુદી હોય છે. અન્ય દેવની અભિન્ન પણ હેવી સંભવિત છે તેને માટે તથાવિધ સ્પષ્ટાક્ષર જોવામાં આવ્યા નથી.
પ્રશ્ન 3–દેશાવકાશિકવ્રતને કરવાવાળા કેઈએ સે કેજનની છુટ રાખી હોય તેને અકસ્માત તે થકી ઉપરાંત પત્ર મકલ પડે તે તેને વ્રતમાલિને થાય કે નહિ ?
ઉત્તર ૩–ગશાસ્ત્ર વૃત્તિ વિગેરેમાં લખેલું હોવાથી વ્રતમાલીજ થાય છે એમ માલુમ પડે છે.
પ્રશ્ન ૪–ઉપધાનને વહેવાવાળા શ્રાવકાદિને અકાલ સંજ્ઞામાં રાત્રે પણ જલશાચ વિગેરે વિધિ થાય કે નહિ?
ઉત્તર ૪–પિતાસંબધી કઈ પુરૂષે લાવેલું ઉચ્છેદક કપે.
પ્રશ્ન -શ્રી ઋષભદેવ વિગેરે એકસે આઠ એક સમચમાં મેક્ષે ગયા આછેરે છે તે બાહુબળી વિગેરેના આયુષ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
( )
આશ્રીને શું ગતી થશે? અને આના નિર્ણયનું પ્રતિપાદક કંઈ ગ્રન્થનું નામ કહો?
ઉત્તર પ–ગતા સિદ્ધા આજ આશ્ચર્યની અંદર બા હુબલીના આયુષ્યના અપવર્તનને સમાવેશ થાય છે જેવી રીતે દ્વિરા સ્કુત્તિ એ આશ્ચર્યની અંદર હરિવર્ષ ક્ષેત્રથી લાવે ભા યુગલના આયુષ્યનું અપવન શરીરનું લઘુ કરવું તથા નરક ગમન વિગેરે અનર્ભાવ કરીએ છીએ.
પ્રશ્ન –જે આઠ આત્મપ્રદેશે મધ્યજ રહે છે તેઓ કમ પરમાણું વર્ગણાથી લીપ્ત હોય છે કે નહિ?
ઉત્તર –કર્મથી અનાવૃત્ત આત્માના આઠ પ્રદેશ રહે છે. શ્રી જ્ઞાનદીપીકામાં કહ્યું છે કે
स्पृश्यन्ते कर्मणा तेऽपि, प्रदेशा आत्मनो यदि । तदाजीवो जगत्यस्मिन्नजीवत्वमवाप्नुयात् ॥ १॥
તે (આઠ) આત્માના પ્રદેશ જે કર્મવડે કરીને સ્પર્શીય તે જીવ પણ જગતમાં અજીવપણને પામે.
પ્રશ્ન છ–મેઘકુમારના પુર્વભવમાં હસ્તિનું જે નામ સં. ભળાય છે તે નામ કોણે દીધું હશે ?
ઉત્તર ૭-તે પર્વતની મધ્યમાં રહેવાવાળા વનચરોએ દીધેલું એમ શ્રી જ્ઞાતાધર્મ કથાસુત્રમાં કહ્યું છે.
પ્રશ્ન ૮-ચોદ ગુણઠાણ ઉપર ચડવાવાળો પ્રાણુ કમથી ચદમાં ગુણઠાણને સ્પર્શ કરે કે વ્યવધાનથી કરે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
( ૭૧ )
ઉત્તર ૮-અનાદિમિથ્યાદષ્ટિ એથે ગુણઠાણે નષ્ટ થાય છે. બીજે અથવા ત્રીજે ન જાય. ત્યાર પછી જે ઉપશમ શ્રેિણીને આરંભ કરે તે કમસર અગ્યારમા ગુણઠાણા પર્યક્ત જાય અને જે થે ગુણઠાણેથી ક્ષપકશ્રેણીને આરંભ કરે તે અગ્યારમાં ગુણઠાણને તજીને ચાદમાં ગુણઠાણ સુધી કમસર, જાય. આ વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા એ તત્તર વિશેષ શાસ્ત્ર જેવાં
પ્રન ૯-પપાતિક સુત્રને વિષે સાધુ વર્ણનના અધીકારમાં. પંતાહારની વૃત્તિમાં વાસી વાલ ચણા વિગેરે વ્યાખ્યાન છે તે ખાદ્યવાસી પુપિકા ખાવાવાળાને દેષ દેવે કેમ યુક્ત છે ?
ઉત્તર –નિણાવ માથું તરંત જ ફાઉન્ન એ પ્રમાણે બ્રહતક૫ ભાષ્યને વિષે જીનકદિપક અધિકારમાં તથા તેની વૃત્તિમાં વાવત્ર શખવડે કરીને વિનષ્ટ એ પ્રમાણે, વ્યાખ્યાત છે તત્વ તે તત્વવિત જાણે. વાશીને ખાવાને વૃદ્ધ પરંપરાથી તથા ત્રસ જીવની ઉત્પત્તિ તેને વિષે થવાથી વાશી ખાવારૂપ દોષનું વર્જનજ શ્રેય છે.
પ્રશ્ન ૧૦–ઉપાંગે ગણધર રચિત છે કે અન્ય રચિત ?' તથા ઉપાંગેની રચના અંગ રચાયા ત્યારે થઈ કે અન્ય કાળે ?
ઉત્તર ૧–ઉપાંગોને સ્થવિર મહારાજાએ રચે છે, તે તીર્થકર વિદ્યમાન હોય ત્યારે અથવા ત્યાર પછી પણ રચાય છે.. અંગ રચાતી વખતે જ ઉપાંગ રચાય એમ એકાન્ત નથી.. એ પ્રમાણ નંદીસુત્રની વૃત્તિમાં સ્પષ્ટ કહ્યું છે. વિશેષતે ગ્રન્થથી જાણી લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૭૨ ) ગણિ જયવંત શિષ્ય પડિત દેવવિજયગણિત
પ્રો તથા તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧–લેકાતિક દેવે એકાવતારી હોય છે કે અટાવતારી ?
ઉતર ૧–અષ્ટાવતારી જાણવામાં છે.
પ્રશ્ન ર–સૈધર્મેન્દ્ર કાઢી મુકેલે સંગમદેવ ભવધારણીય શરીરવડે મેરૂ પર્વતની ચુલા ઉપર ગયે કે ઉત્તર વૈક્રિય શરીર વડે ?
ઉત્તર ૨–મુળ શરીરવડે કરીને ગયે એમ માલુમ પડે છે. કારણ કે ઉત્તર વૈકિય શરીરની એટલા કાળ પર્યન્ત સ્થિતિ નથી અને વિમાનથી મુળ શરીર બહાર જતું નથી એ વચન પ્રાયિક સમજવું.
પ્રશ્ન ૩-જેણે સર્વ વિગયનું પચ્ચખાણ કર્યું હોય તે નાવિનું પચ્ચખાણ કરે તે એકાસણની માફક તેને બેસણું પણ કેરવું ક૯પે કે નહિ?
ઉત્તર ૩–બેસણું કરવું કપે એમ જાણવું.
પ્રશ્ન ૪–પરમાધામીએ ભવ્ય જ હોય છે આ વાત સત્ય છે કે અસત્ય
ઉત્તર ૪–સત્યજ છે એમ જાણવું કારણ કે બન્ને પ્રમારે તેમાં અવિરધીપણું છે. જે અભવ્ય હેય તે તે પરમા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
ધામીઓ અન્ય જન્મમાં કરેલા પાપને કહીને જીવેને દુઃખ કરે છે તે વાત ઘટે નહિ, તથા તેઓ સ્વર્ગની ઈચ્છાથીજ તપ
યા કરે છે એમ આગમમાં સાંભળીએ છીએ. તે વાત પણ દાટે નહિ.
પ્રશ્ન ૫-મહાવીરસ્વામી પુર્વભવમાં ચકવતી થયા હતા તે પુણ્ય કયા ભવમાં ઉપાર્જન કર્યું?
ઉત્તર ૫–તેને નિર્ણય કેઈ ગ્રન્થમાં દેખ્યો નથી.
પ્રશ્ન – તિર્થંકરના અને પરમાધામીએ નારકીમાં પીડા કરે કે નહીં?
ઉત્તર ૭–તેને માટે એકાન્ત જાણ્યું નથી. પ્રશ્ન છ–દેશવિરતિમાં ચકિપદને બંધ થાય કે નહી ? ઉત્તર ૭–તેને માટે પણ એકાન્ત જાણ્યું નથી.
પ્રશ્ન ૮-નેમિ ચરિત્રમાં શ્રી કૃષ્ણના પાંચ ભવ કહ્યા છે અને ક્ષાયિક સમ્યકત્વવાળાને ઉત્કૃષ્ટ ચારભવ કહ્યા છે તે કેવી રીતે સંગત થશે?
ઉત્તર ૮-અ મતના અનુસારે કૃષ્ણના પાંચભવ કહ્યા છે એમ નિશ્ચય થાય છે. કારણ કે ધર્મોપદેશમાળા વૃત્તિમાં શ્રી નેમિનાથ અને કૃષ્ણના વિષાદ કરણ પ્રસ્તાવમાં કહ્યું છે કેमासोयतु मंतओ उव्वठि इहेव भारहे वासे सय दुवारे नगरे जियसत्तुस्स पुत्तो इकार समो अममो नाम तित्ययरो हो हिसि આ અક્ષરેને અનુસરે ત્રણજ ભવ આવે છે. તત્વ કેવળી માહારાજ જાણે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
( ૪ ) પ્રશ્ન પસહ કરવાવાળી શ્રાવિકાઓ રસ્તામાં દેવ તથા ગુરૂના ગુણનું ગાન કરે છે તે કયાં લખ્યું છે?
ઉત્તર :- આ રીત શાસ્ત્રમાં કહી નથી એમ જાણવું.
પ્રશ્ન ૧૦–પરિસિની પછી ઉંચે સ્વરે ન બેલિવું આ પ્રમાણે વૃદ્ધ વચન સાંભળીને પણ શ્રાવકે રાત્રી જાગરણ કરે છે તે ક્યાં લખ્યું છે ?
ઉત્તર ૧૦–તપસ્યાદિ જે દિવસે કરાય છે તે દિવસે દેખવાથી પરંપરાનું જ શરણું નિશ્ચિત થાય છે.
પંડિત વિલ્લર્ષિગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો
પ્રશ્ન ઉકેઈ નવ વ્યાખ્યાન વડે ક૫ સુત્ર વાંચે છે. અને કેઈ અધીક વ્યાખ્યાનવડે કરીને વાંચે છે. તે તેની વાચનાને અધિકાર ક્યાં છે?
ઉત્તર ૧-નવ વ્યાખ્યાન વડે ક૫ સુત્ર વાંચે એમ અંતથ્યની મધ્યમાં વિધાન હવાથી નિશ્ચિત થાય છે, અધિક વ્યાખ્યાનવડે વાંચવું એમ તથાવિધ સુવિહિત ગચ્છની પરંપરાથી કેઈપણ ઠેકાણે લખેલું જાણ્યું નથી.
પ્રશ્ન ૨-રાજગહ નગરમાં ગુણશિલાખ ચૈત્યમાં શ્રી મહાવીરસ્વામીએ કલ્પસૂત્ર પ્રકાશ્ય એ પ્રમાણે કલ્પાધ્યયનમાં કહ્યું છે. કલ્પસૂત્રની વૃત્તિ વિગેરેમાં તે શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચ્યું એમ કહ્યું છે એ કેમ સંગત થશે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
(૭૫) ઉત્તર ર–શ્રી મહાવીર સ્વામીએ અર્થથી ક૫સુત્ર પ્રકાર્યું અને ગણધરેએ તેને સુત્રેવડે ગુંચ્યું ત્યાર પછી નવમ - પુર્વથી દશાશ્રુતસ્કંધને ઉદ્ધાર કરતા ભદ્રબાહુસ્વામીએ પણ અષ્ટમાધ્યયનરૂપ કલ્પસૂત્રને પણ ઉદ્ધત કર્યું તેથી કાંઈ અનુપપન્ન નથી.
પ્રશ્ન ૩–શ્રી ઋષભદેવના વખતમાં તાડના ફળથી દારક યુગલિયે મરણ પામ્યા તે કેમ સંભવે ? કેમકે યુગલિયાઓનું અકાલ મૃત્યુ હોતું નથી ?
ઉત્તર ૩–પુર્વકેડી થકી વધારે આયુષ્યવાળા યુગલિઆ બાકી આયુષ્ય રહેતે મરતા નથી. શ્રી આદિનાથના સમયમાં મરેલા યુગલિઆને પુર્વ કેડીથી વધારે આયુષ્ય નહતું તેથી તેનું અકાલ મૃત્યુ સંભવે છે.
પ્રશ્ન કપાંચ પાંડની સાથે વીશકેડી મુનિ સિદ્ધિ પદને પામ્યા એમ શત્રુંજય મહાત્મમાં લખ્યું છે. આ ઠેકાણે કેડી વીશ સંખ્યાની સમજવી કે સે લાખની ? ઉત્તર ૪-વીશ સંખ્યાની કેડીન લેવી પણ સે લાખની લેવી.
પ્રશ્ન –જ્ઞાતાધર્મક્યાંગના નવમા અધ્યયનમાં રનદી૫ દેવી મૂળ શરીરવડે કરીને લવણું સમુદ્રને શોધવા ગઈ એમ કહ્યું છે પરંતુ પોતાના મૂળ શરીર વડે બીજે જવું કેમ સં• ગત થશે?
ઉત્તર ૫-રત્નીપદવી મુળ શરીરે સમુદ્રને શોધવાને માટે ગઈ એમ કહ્યું છે. પરંતુ તેને મૂળ શરીરે બીજે કઈ ઠેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૭ ) કાણે જવાને પ્રતિષેધ જા નથી કે જેથી આ ઠેકાણે શંકા થઈ શકે?
પ્રશ્ન – તિર્થંકરની મધ્યમાં સાધુઓને વિચ્છેદ થયે છતે કઈ સ્વયં બુદ્ધને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તે તે ધર્મોપદેશ આપે કે નહિ ?
ઉત્તર ૬-પ્રત્યેકબુદ્ધ વિગેરે સર્વથા ધર્મોપદેશ ન આપે એ નિષેધ સિદ્ધાન્તમાં દેખે નથી.
પ્રશ્ન –ભરતક્ષેત્રમાં રહેલા છ ખંડના નામ કહે?
ઉત્તર ૭. ભરતના દક્ષિણાર્ધમાં સિંધુ તથા ગંગા તે બનેની વચમાં આવેલા દેશને મધ્યખંડ કહે છે. ગંગાથી પુર્વ દિશામાં આવેલા દેશને ગંગાનિકુટ ખંડ કહે છે, સિંધુથી પશ્ચિમ દિશામાં વર્તવાવાળા દેશને સિંધુનિકુટ એ પ્રમાણે. ઉત્તરાર્ધમાં પણ એજ ત્રણ નામ સમજી લેવા.
પ્રશ્ન ૮-ગંગા અને સિક્યું એ બને નદીઓ કેટલી નદીઓના પરિવારવાળી છે. અને તે બને શાસ્વતી છે તે ક્યાં સુધિ સમજવી?
ઉત્તર ૮-ગંગા અને સિધુ એ બને નદીએ ચંદ ચેદ હજાર નદીઓના પરિવારવાળી છે. એ વાતને લધુ સંગ્રહિણમાં હરિભદ્રસૂરિએ સ્પષ્ટ કરેલી છે. અને તે બને નદીઓ શાસ્વતિ છે કારણ કે લધુસંગ્રહણીમાં શાસ્વતા પદાશ્રેનેજ ગણાવવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૭૭ ) પ્રશ્ન –શ્રી મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય કહ્યું છે તે ને જન્મ ચૈત્ર સુદ ૧૩ ને દીવસે અને નિર્વાણ કાર્તિક - વદી અમાવાસ્યાને દીવસે તે ૭૨ વર્ષ કેવી રીતે સંગત થશે?
ઉત્તર ૯-અસાડ શુદી છઠ લક્ષણ ગત્પત્તિના દિવસથી આરંભ કરીને ગણવાથી ૭૨ વર્ષ પુરા થઈ જશે. થેડા ન્યુનાધિક માસાદિ થાય તે પણ તે જ વર્ષમાં ગણાય છે એવી વિવેક્ષા હેવાથી. નિર્ણય તે વ્યક્ત ગ્રન્થાક્ષર દેખ્યા વિના કેવી રીતે કરાય.
પ્રશ્ન ૧૦–શ્રી મહાવીર સ્વામીનાં માતપિતા બારમે દેવકે ગયા કે થે દેવલેકે?
ઉત્તર ૧૦–આચારંગ સુત્રમાં બારમે દેવલેકે અને પ્રવચનસારદ્વારમાં એથે દેવલેકે ગયા તેમ કહ્યું છે. તેને નિર્ણય કેવલી ગમ્ય સમજ.
પ્રશ્ન ૧૧–હરિનગમેષિ દેવે શ્રી મહાવીરના ગર્ભનું હરણ કેણુ દ્વારે કર્યું હતું અને ત્રિશલાની કુક્ષિમાં કેણુ દ્વારે મુક?
ઉત્તર ૧૧–મહાવીર પ્રભુના ગર્ભને દેવાનંદીના યોનિ કારથી હરણ કરી ત્રિશલાના ગર્ભાશયમાં છવિ છેદ કરીને મુક્યા. ચેનિદ્વારે મુક્યો એ પ્રમાણે ભગવતી સુત્રમાં લખ્યું છે.
પ્રશ્ન ૧૨-શ્રી સ્થલીકને ભાઈ શ્રીયક મરીને કેણ ગતિમાં ગયે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
(૭૮) ઉત્તર ૧૨–પરિશિષ્ટ પર્વમાં સામાન્ય રીતે દેવલેકે ગયે એમ કહ્યું છે.
પ્રશ્ન ૧૩–સાવી શ્રાવકની અગે વ્યાખ્યાન કરે એમ કેણુ ગ્રન્થમાં લખ્યું છે?
ઉત્તર ૧૩-દશવૈકાલિક વિગેરે ગ્રન્થમાં કહ્યું છે કે સાધુ કેવળ શ્રાવિકની સભા આગળ રાગનું કારણ હેવાથી વ્યાખ્યાન ન કરે. તેમજ સાધી પણ કેવળ શ્રાવકની સભા આગળ રાગનું કારણ હેવાથી વ્યાખ્યાન ન કરે.
પ્રશ્ન ૧૪-બે ઈન્દ્રિય એળ મટીને ચતુરીન્દ્રિય ભ્રમરી કેમ થાય ?
ઉત્તર ૧૪-એળના શરીરની અંદર એળનેજ જીવ અને થવા અન્ય જીવ ભમરીપણે ઉત્પન્ન થાય છે.
પ્રન ૧૫-કેવળ ઉનના વસ્ત્રને શરીરની સાથે સંબંધ થયે છતે જીવની ઉત્પતિ થાય છે કે નહિ ?
ઉત્તર ૧૫–કેવળ ઉનના વસને શરીરની સાથે સંબંધ થાય તે બહુ જુઓ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૧૬-મહાવિદેહ ક્ષેત્રમાં સિમંધરસ્વામીના સ્થાને જે તિર્થકર ઉત્પન્ન થશે તેનું નામ શું? તથા ત્યાં વસ્ત્ર વર્ણ વિગેરેની વિધિ કેવી તથા વિહાર કરતા વિશ તિર્થ કરેના માતા, પીતા, ગામ વિગેરેના નામ કેણુ શાસ્ત્રમાં છે?
ઉત્તર ૧૬-શ્રી સિમંધર સ્વામિને સ્થાને ઉત્પન્ન થાવા વાળા તિર્થંકરનું ન મ કઈ શાસ્ત્રમાં દેખ્યું નથી તથા ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
( ૭૯) વસ્ત્ર વિગેરેની વિધિ આ ખંડમાં થયેલા અજીતદિ બાવીશ તિર્થકરેને અનુસારે સમજી લેવી. તથા વિહાર કરતા વીશ તીર્થ કરેના માતા પીતા તથા ગામ વિગેરેના નામ છુટક પત્રાદિમાં કહ્યાં છે.
પ્રન ૧૭–અષ્ટાપદ ઉપર પ્રતિમાની પ્રતિષ્ઠા કેણે કરી?
ઉત્તર ૧૭–શ્રી ઋષભદેવ ભગવાનના શિષ્ય અષ્ટાપદ ઉપર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી એમ શ્રી શંત્રુજય માહાતમ્યમાં કહ્યું છે.
પ્રશ્ન ૧૮-ૌપદીએ નવનિદાનની મધ્યમાં કેણુ નિદાન કર્યું હતું?
ઉત્તર ૧૮-જ્ઞાતા ધર્મમાં કહેલા દ્રપદી સંબધાનુસારે ચેથા નિદાનને સંભવ જણાય છે. પરંતુ અધ્યવસાય વિશેષથી તેને નીદાનપણીવડે અભાવ હોવાથી દ્રષદીએ ચારિત્ર પ્રાપ્ત કયું એમ સંભાવના થાય છે. ગ્રન્થની મધ્યમાં તે દેખ્યું નથી. દૈષિદીએ અમુક નીદાન કર્યું.
પ્રટન ૧૯–શાશ્વત મેરૂને શ્રી મહાવીર પ્રભુએ કેવી રીતે કંપાવે અને આ વાત ક્યાં કહી છે?
ઉત્તર ૧૯–જેવી રીતે શાશ્વત રન પ્રભાને દેવાનુભાવે અથવા સ્વાભાવથી કમ્પ થાય છે. તેવી રીતે શાશ્વત મેરૂને શ્રી મહાવીરના ચરણના અંગુઠાના બળના પ્રભાવથી કમ્પ જાણ. શ્રી વીર ચરિત્ર વિગેરે ગ્રંથમાં આ વાત લખી છે. : પ્રકન ૨૦–પંદરસો તાપ ને મૈતમ સ્વામીએ પરમાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
( ૮ ) વડે પારણું કરાવ્યું પરંતુ લગ્ધીથી ઉત્પન્ન થયેલું પરમાત્ર તે અદત્ત ગણાય તે સાધુને કેમ કપે ?
ઉત્તર ૨૦–એક પરમાનનું પાત્ર અક્ષણ મહાનસી લબ્ધીના પ્રભાવથી સરવેને પહોંચી શકયું તેથી તેમાં અદત્ત કાંઈ પણ હોય એમ જાણવામાં આવ્યું નથી.
પંડિત કીર્તિહર્ષગણિત પ્રશ્નો તથા તેઓના ઉત્તર.
કહ૭. પ્રન ૧જે શ્રાવકે દ્વિવિકાશન કર્યું હોય તે રાત્રે દ્ધિ વિધાહારનું પચ્ચખાણ કરે તે શુદ્ધ થાય કે નહીં?
ઉત્તર ૧–શુદ્ધ થાય છે.
પ્રીન ૨–સંસારમાં રહે છતે એક જીવ, ઈંદ્ર, ચક અને વાસુદેવ કેટલીવાર થાય?
ઉત્તર ૨–ઈ, ચકવતી, અને વાસુદેવ થવાની સંખ્યા આગમમાં દીઠી સાંભરતી નથી.
પ્રન ૩–સાંપ્રત કાળમાં જેટલા ઈન્દ્રો છે તે બધા એકાવતારી કે નહિ ?
ઉત્તર ૩–કેટલાએક એકાવતારી છે. બધા નહિ.
પ્રથન ૪-નારદ બધા તદભવ મેક્ષગામિ સમજવા કે નહિ?
ઉત્તર ૪ કેટલાકે તભવ મોક્ષગામિ હોય છે અને કેટલાકે અન્ય ભવમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
( ૮૧) પતિ નગષિ શિષ્ય ગણિ સુરવિજ્ય કૃત પ્રશ્ન તથા
તેઓના ઉત્તરે. પ્ર”ન ૧–પખવાડીયામાં જે ચતુર્થી દિ તપ ન કરે તેને કાંઈ પ્રાયશ્ચિત સમજવું કે અનંત સંસારીપણું?
ઉત્તર ૧–પખવાડીઆમાં જે ચતુર્થાદિ તપ ન કરે તેને પ્રાયશ્ચિત સમજવું અનંત સંસારીપણું નહીં.
પ્રઝન ૨–રાવણને હાર પરિપાટીથી આવેલે સમજે કે દેવે આપેલ?
ઉત્તર ર–પરિપાટીથી આવેલે.
અને ૩- જેને દિક્ષા પહેલાં લધુ ધાન્ય વિગેરેના પચ્ચખાણ હોય તેને દિક્ષા લીધાબાદ ખપે કે નહીં?
ઉત્તર ૩-બીજું કાંઈ ન મળતુ હોય તે દિક્ષા લીધાબાદ ખપે.
પ્રન ૪–નોÊત સિદ્ધાવાયૅવાધ્યાય સ સાધુ એ પૂર્વની અંદર સમજવું કે નહીં તથા ચાદ પૂર્વ સંસ્કૃત છે. કે પ્રાકૃત ?
ઉત્તર ૪–નોડલ ઈત્યાદિ પૂર્વમાં સમજવું તથા બક્ષી પૂર્વે સંસ્કૃત સમજવા.
પ્રશ્ન પ–વીરશાસનમાં કેટલા પ્રત્યેક બુદ્ધા હતા તથા બીજાઓના શાસનમાં કેટલા હતા?
ઉત્તર પ–વીરશાસનમાં દહજાર પ્રત્યેકબુદ્ધ હતા તથા ઋષભદેવવિગેરેને જેટલા સાધુઓ હતા તેટલા પ્રત્યેક બુદ્ધહતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૮૨)
પ્રશ્ન –પંડિતાદિ પદસ્થની આગળ દેવ વંદન કરવું કપે કે નહીં?
ઉત્તર –પ્રતિમા અથવા સ્થાપના ચાયની આગળ દેવ વંદન કરવું ક૯પે અન્યથા નહીં?
પ્રન ઉ–ત્રિફલાથી પ્રાણુક પાણી થાય છે તેમ કણ સિદ્ધાંતમાં કહ્યું છે ?
ઉત્તર –ત્રિફલાથી પ્રાસુક પાણી થાય છે એ સિદ્ધાંતને અનલ છે કેમકે કહ્યું છે કે તુંવરે કયા ઈત્યાદિ આ નિશિથ મહાભાષ્યની ગાથા છે તેની ચર્ણિમાં તુવર ફળ એટલે રિતા ( હરડે) વિગેરે એ પ્રમાણે વ્યાખ્યા કરી છે. આ પ્રશ્ન – એકવીશ પ્રકારના પાણીને પ્રાસુક થયા પછી કેટલા કાળ પછી સચિત થાય છે ? તથા એ બધાની હા. લમાં પ્રતિ કેમ નથી ?
ઉત્તર ૮-જેવી રીતે ગરમ પાણીને વર્ષાઋતુની પહેલાં ત્રણ પહેર વિગેરે કાળ છે એમ કહ્યું છે. તેવી રીતે પ્રાસુક જળ ધાવન વિગેરેનું સમજવું તેની પ્રતિ યથા સંભવ વિઠમાનજ છે.
પ્રશ્ન –શ્રાવક ગુરૂ મુખે પિસહ ઉચ્ચરે ત્યારે ગમન ગમન આવે કે નહીં
ઉત્તર ૯–જે પિતાની મેળે પિસહ લઈને ગામના ગમન કરે તે ગુરૂ પાસે પસડ લેતી વખતે આવે અન્યથા ન આલોવે.
સંપૂર્વ કૃતીક કાર છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
જેસલમેરના સ ંધે કરેલા પ્રશ્ના તથા તેના ઉત્તરા.
પ્રશ્ન ૧—કાચા ફળની અંદરથી ખીયાં કાઢી નાખવામાં આવ્યા હાય ત્યાર પછી તે કાચા ફળને બે ઘડી વિત્યા પછી તે ફળ પ્રાસુક થાય કે નહિ ?
ઉત્તર ૧—અગ્નિ લવણ વિગેરે પ્રમલ સંસ્કારથી પ્રાસુક થાય છે અન્યથા પ્રાસુક થઈ શકે નહિં:
પ્રશ્ન ૨—તારકીના જીવે પુર્વ ભવના વૃતાન્તને કેવી રીતે જાણે ?
ઉત્તર ૨—દેવ વિગેરેના કથન વિગેરેથી જાણી શકે.
પ્રશ્ન ૩-દેવ દ્રવ્યના ભક્ષણ કરનારાને ઘેર જમવા માટે જવું કહ્યું કે નહિ ?
', '
ઉત્તર ૩-પરવશપણાને લને દેવદ્રવ્ય ભક્ષકને ઘેર જમવા જવું પડે તે મનની અંદર સશુકપણું રાખે પરંતુ નિશુક થવું નહિં જોઇએ ભાજન દ્રવ્યને મંદિરમાં મુકે તે વિરોધ ઉત્પન્ન થાય. તેથી તે ખાઞતમાં દક્ષપણું વાપરવુ જોઇએ. જેથી આગળ ઉપર વિરેધ ન થાય તેમ કરવુ જોઇએ
પ્રશ્ન ૪-કલ્યાણક તપના કરવાવાળાને છઠે તથા અંડમ કરવાની શક્તિ ન હોય તેા પાખી વિગેરે દિવસે આયંબીલ આ દિ કરે કે નહિ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૮૪) ઉત્તર ૪–યદિ સર્વથા શક્તિ ન હોય તે પાખી વિગેરે તિથીમાં આયંબિલ વિગેરે કરે. કલ્યાણ તપ તો પરમ્પરાથી દેખાય છે.
પ્રશ્ન પ–ોઈ પણ માણસે પચ્ચખાણ લેતી વખતે બે વિગયની મોકળાશ રાખી હોય તેને નિવયાતિ ત્રિજી વિનય કશે કે નહિં?
ઉત્તર પ–કારણ સિવાય કપે નહિં.
પ્રશ્ન – પરાપાક વિગેરે લેકમાં પ્રસિદ્ધ પાકદ્રવ્ય તેજ દિવસે બનાવેલા હોય તો લીલોતરીની બાધાવાળાને કરે કે નહિં?
ઉત્તર કોપરાપાક વિગેરે પાક દ્રવ્ય તેજ દિવસે કપે છે તથા પ્રકારની પ્રવૃત્તિ દેખાય છે.
પ્રશ્ન મનુષ્ય ક્ષેત્ર થકી બહાર જે ચન્દ્રો તથા સુયે છે તેઓ તીર્થકરેના જન્મ સમયે તથા સમવસરણ સમયે આવે કે નહિં?
ઉત્તર ૭–સુ તથા ચન્દ્ર જે મનુષ્યલકની બહાર છે તેઓ તીર્થકરના જન્મ મહત્સવ સમયે તથા દેશના વખતે ન આવે તેમ પ્રતિષેધ દેખે નથી.
પ્રશ્ન ૮–ભરતક્ષેત્રમાં પાંચસે અથવા તે સાત કેશ. ની મધ્યમાં જેટલા સાધુઓ દેખાય છે તેટલાજ છે કે બીજે કંઈ પણ સ્થળે સંભવે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
(૮૫)
ઉત્તર ૮–ભરતક્ષેત્રમાં જેટલા ભાગમાં જૈન સાધુઓ દે. ખીયે છીયે તેટલામાંજ સંભવે છે બીજે કઈ રળેિ છે નહીં તથાપિ વ્યક્ત અક્ષર કઈ પણ સ્થળે દેખ્યા સિવાય કેવી રીતે એકાન્ત કહી શકાય.
પ્રશ્ન –આયંબિલમાં સુંઠ તથા તીખાં સ્વાભાવિક રીતે કપે કે કઈ પણ કારણને લઈને કપે?
ઉત્તર –વિશેષ કારણ ન હોય તે પણ આયંબિલમાં સુંઠ અને તીખાં સ્વાભાવીક રીતે કપે છે.
પ્રશ્ન ૧૦-આયંબિલમાં સુંઠ તીખાં વિગેરે જેવી રીતે કપે છે તેવી રીતે જ લવીંગ. પીંપર, વિગેરે કેમ કલ્પતા નથી. તેને શાસ્ત્રારથી નિષેધ છે કે પરંપરાથી?
ઉત્તર ૧૦–લવંગમાં દુધનું ભેજન આપવામાં આવે છે તથા હરડે અને પિંપર વિગેરે નાળથી અપકવ હોય ત્યારેજ સુકવવામાં આવે છે. તેથી તે આયંબિલમાં કલ્પતા નથી. જેમ ઘઉ તથા જુવારને પિંક પાયે હોય તે આયંબિલમાં કલ્પી શકે નહીં પરંતુ જવાર તથા ઘંઉ રાંધેલા કપે છે તેની માફક સમજવું.
પ્રશ્ન ૧૧-કઈ પણ ઉપવાસકે ચાર ઉપધાન વહન ક્ય હોય તેમાં પહેલા ઉપધાન કર્યાને બાર વર્ષ વીતિ ગયા હોય તે તે પહેલાજ ઉપધાનને ફરીથી વહન કરીને માલાને ધારણ કરે કે ચારે ઉપધાન વહન કરીને ?
ઉત્તર ૧૧–પહેલા ઉપધાનને વહીને માળાને ધારણ કShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
( ૮૬ ) રી શકે જે મન સ્થિર હોય તે ચારે ઉપધાન ફરી વહન કરી માળા ધારણ કરે.
પ્રશ્ન ૧૨-ઉપધાન વહન કરતાં થકાં તપસ્યાને દિવસે જે કઈ પણ કલ્યાણક તિથી આવે છે તે ઉપવાસે ચાલે કે કોઈ અધિક ઉપવાસ કરે જોઈએ?
ઉત્તર ૧૨–તપસ્યાને દિવસે કલ્યાણક તીથી આવી જાય તે નિયન્નત તપ પણ વડે કરીને તેથી જ ચાલે.
પ્રશ્ન ૧૩–જે શ્રાવક નિયમથી હમેશાં બે વખત પ્રતિક્રમશુ કરતે હોય અને સંધ્યા સમયે પ્રતિકમણ વિસરી ગયેલ હોય તે તે કેટલીક રાત્રિ ગયા પછી પ્રતિક્રમણ કરે તો શુદ્ધ થાય કે નહીં ?
ઉત્તર ૧૩–યદિ કારણ વિશેષથી ભુલી ગયા હોય તે બે પર રાત્રી સુધિમાં પ્રતિક્રમણ કરે તે સુદ્ધ રીતે કલ્પી શકે.
પ્રશ્ન ૧૪–જેણે શુકલ પંચમી ઉચ્ચારી હોય તે જે પર્યષણમાં બીજથી આરંભ અઠ્ઠમ તપ કરે તેને પંચમીને દિવસે એકાસણું જ કરવું જોઈએ કે યથાચી ?
ઉત્તર ૧૪–કઈ પણ વ્યકતીએ શુકલ પંચમી ઉચ્ચારી હેય તેમણે વાસ્તવીક તે તૃતીયાથી અઠ્ઠમ તપ કરે જોઈએ યદિ કદાચિત દ્વિતીયાથી અઠ્ઠમ તપ કરે તે પંચમીને દિવસે એકાસણું કરવાને પ્રતિબંધ નથી. યદિ એકાસણુ કરે તે વિશેષ લાભ દાયક છે.
પ્રશ્ન ૧૫-માસું જે પુર્ણિમાને દિવસે થાય તે ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૮૭ )
ચ્ચીશ પ્રતિક્રમણ કે અઠ્ઠાવીશ તથા તે શાસ્ત્રક્ષરના બળથી કે પર પરાથી સમજવુ` જો શાસ્રાક્ષરના ખળથી કહો તા શાસ્ત્રનુ નામ કહે ?
ઉત્તર ૧૫–વરસની મધ્યમાં પચ્ચીશ પ્રતિક્રમણ કે અઠ્ઠાવીશ એવુ કાંઈ પણ જાણ્યું નથી. શાસ્ત્રમાં તે દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક લક્ષણ પાંચ પ્રતિક્રમણ છે.
પ્રશ્ન ૧૬-મુકતાશ્ર્લ સચિત્ત છે કે અચિત્ત. ?
ઉત્તર ૧૬—વી પેલા તથા નહિ વિધેલા અન્ને પ્રકારના મુકતા ફ્ળા ( સાચામેાતીએ ) અચિત્ત સમજવાં કારણકે અનુચેાગદ્વારસુલમાં મેતીએ તથા રત્ને અચિત્ત પરિગ્રહની મધ્ય માં કહ્યાં છે.
પ્રશ્ન ૧૭-સર્વાર્થસિદ્ધ વિમાનમાં મેાતીના વલયે શા સ્ત્રમાં કહ્યાં છે કે પરંપરાથી કહેવાય છે, શાસ્રની અંદર જો કહ્યાં હાય તા તેના અક્ષરો કહે ?
ઉત્તર ૧૭-સર્વાર્થસિદ્ધમાં મેતીના વલયો માટે છુટી ગાથાઓમાં પર પરાથી તથા ભુવનભાનુ કેવલી ચરિત્રમાં કહ્યું છે જેમ કે—
તત્ ગાથા. तत्य पहाविमाणे उवरिमभागं मिवट्टएएगं । सायर रस ६४ मणमाणं मुत्ताहल मुजलजलोऽहं ॥
ત્યાદી દશ ગાથામાં કહેવુ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૮૮ )
પ્રશ્ન ૧૮-ખડતર ગ૭માં જેઓના ઘરમાં પુત્ર અથવા પુત્રીને જન્મ થયો હોય તેજ ઘરના માણસે પોતાના ઘરના જલ વડે દેવપુજાને કરતા નથી પડતરગચ્છના સાધુઓ પણ તેએને ઘરે અન્ન પાનાદિકને માટે દસ દિવસ પર્યન્ત જતા નથી તેને માટે કયે સ્થળે લખેલું છે, સ્વકીય પક્ષમાં તેને આશ્રીને શું વિધિ જાણવી ?
ઉત્તર ૧૮-ઘરે પુત્ર અથવા પુત્રી જન્મને પ્રાપ્ત કરે તે ઘરના જલવડે કરીને દેવ પુજા થઈ શકે નહિં તથા પ્રકારે કઈ સ્થળે શાસ્ત્રમાં જાણ્યું નથી તથા તે સ્થળે સાધુએ જવું ન જવું વિગેરે આચરણ જે દેશમાં જે વ્યવહાર દેખાય તે પ્રમાણે રાખવે દસ દિવસને નિર્બન્ધ શાસમાં જાણ્યું નથી.
દેવગિરિના સંધે કરેલા પ્રશ્ન તથા તેઓના ઉત્તર
પ્રશ્ન ૧-ગીતાથી પખી પ્રતિક્રમણ કરતાં લહમવસરમાં % નિત્યારપારણોત્તિ ” કહે છે ત્યારે શ્રાવક વિગેરે જોએ પણ શું તેજ કહેવું કે “ કામો ગણુણાંદે ” કહેવું.?
ઉત્તર ૧- શ્રાવક વિગેરેએ “છાપો મg8 * કહેવું. “ નિયાર પાળદોરિ' એ પ્રમાણે કહેવું નહિ.
પ્રશ્ન ૨-પખી પ્રતિક્રમણના અંતમાં ગીતાર્થો જેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૮૯)
શાન્તિ બલવાને આદેશ આપે છે તે શ્રાવક દુઃખ ખય કમ્મુ
ખય નિમિત્તક ચાર લેગસ્સને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસસ કહી શાન્તિને કહે છે અને શાન્તિ કહ્યા પછી ફરીથી પણ પં દર લેગસને કાઉસગ્ગ કરી પ્રગટ એક લેગસ્સ કહીને પસહ પારે છે કેટલાએકે તે કહે છે કે જેને શાન્તિ કહેવાને આદેશ આગે હોય તે ચાર લેગસને કાઉસગ્ગ કરી પ્રગટ એક લે. ગર્સ કહીને શાન્તિને કહે અને પછી પિસહ પારે આ બેની મધ્યમાં જે વિધિ પ્રમાણ હોય તે કહે.
ઉત્તર ૨-૫ખી પ્રતિકમણમાં ચાર લેગસને કાઉસગ્ન કરી પ્રગટ એક લેગસ કહીને પછી શાન્તિને કહે એ પ્ર. માણેજ શુદ્ધ થાય છે બીજી વખત પંદર લેગસ્સને કાઉસગ્ન કરવામાં વિશેષ જાણ્યું નથી.
પ્રશ્ન ૩–શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સમયે અમાવાસ્યા તીથી તથા સ્વાતિ નક્ષત્ર હતું દીવાળી સમ્બન્ધી ગુણુણા સમયે કઈ વખત તે બન્ને હોય છે અને કેઈ વખત નથી હતા તેના ઉપર કેટલાકે કહે છે કે જ્યારે સ્વાતિ નક્ષત્ર અને અમાવાસ્યા બન્ને સાથે હોય ત્યારે દિવાળી સંબંધી ગુણયું ગણવું જોઈએ. કેઈ તે કહે છે કે જે મેરાયાને દિવસ છે તે દિવસે ગુણણું ગણવું જોઈએ તેમાં મેરાયા કરવામાં ભેદ છે. ગુજરાતના લેકે પાખીને દિવસે કરે છે અને આ દેશના લેકે બીજે દિવસે તે શું પોતપોતાના દેશને અનુસારે મેરાયા કરવાને દિવસે ગુણણું ગણવું કે ગુજરાત દેશને અનુંસારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
( ૯૦ ) ઉત્તર ૩–પોતપોતાના દેશને અનુસાર જે દિવસે દિવાળી કરે તે દીવસે ગુણણું ગણવું જોઈએ.
પ્રશ્ન ૪–કેટલાએક યતિઓ તથા શ્રાવકે જીનમંદિરમાં પ્રતિમા સ્થાપન સમયે ચૈત્યવંદન કરતા નથી તેઓ કહે છે કે અત્યારે અવસ્થા ભેદ છે તેથી ચૈત્યવંદન કરવું ઉચીત નથી ઈતર લોકે –કહે છે કે ભગવાનને વળી અવસ્થા શું ? તેથી જ્યારે જીન મંદીરમાં જઈએ ત્યારે ચૈત્યવંદન કરવું તે આ બન્નેની મધ્યમાં કણ પ્રમાણ છે.
ઉત્તર ૪-જીનમંદીરમાં પ્રતિમા સ્થાપન સમયે ત્યવંદન કરવાને નિષેધ જાણ્યું નથી.
દ્વીપ બંદરના સંધે કરેલા પ્ર તથા
તેઓના ઉત્તરે.
પ્રશ્ન ૧-દેરાસરમાં પસહ કરવાવાળા જ્યારે દેવવંદન કરે ત્યારે ઈવહી પડિકમવા વખતે ઉત્તરાસંગ કરવું જોઈએ કે નહિં.
ઉત્તર ૧–જ્યારે દેરાસરમાં પસહ કરવાવાળા દેવવા ત્યારે ઈયવાહી પડિકમવા વખતે ઉત્તરસંગ કઈ પણ કરતા હોય તેમ દેખાતું નથી. વૃદ્ધ લેકે પણ એમજ કહેતા સાંભળેલા છે તથા ઈયવહી વંદનની ક્રિયામાં નથી. દેવવંદન કરતે સમયે અથવા બીજે કઈ સમયે દેવમંદીરમાં જ્યારે શ્રાવકે હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
(
૧ )
ત્યારે ઉત્તરાસંગ કરતા હોય તેમ દેખીયે છીયે પરંતુ કિયાતે વિધિ પ્રમાણેજ થાય.
પ્રશ્ન ર–પ્રથમજ રાઈ પ્રતિકમણમાં કુસુમિણ દુસુમિણ ઉવણીને ચાર લેગસ્સને જે કાઉસગ્ગ કરવામાં આવે છે. તે ચદે નિમ્મલયરા સુધિ કરવો કે સાગર વર ગલીરા સુધી?
ઉત્તર રસામાન્યથી તે ચંદેસુ નિમ્મલયરા સુધિ કરે પરંતુ જે સ્વપ્નને વિષે ચતુર્થ વ્રતને અતિચાર થયે હેય તે એક નવકાર અધિક ચીંતવે.
પ્રશ્ન ૩–પ્રાત:કાલનાં રાઈ પ્રતિક્રમણમાં પહેલેથી. કુસુમિણ દુસુમિણ કાઉસગ્ગ તથા ચૈત્યવંદન કરીને પછી ખમાસ મણ દઈને પછી સઝાય કરવી કે સજઝાય કરીને ચાર ખમાસમણ દેવા.
ઉત્તર ૩-પહેલા ચાર લેગસને કાઉસગ્ન કરીને ચય વંદન કરી ચાર ખમાસમણ દઈ બે ખમાસમણુ વડે સજઝાય કરી પ્રતિક્રમણ કરે, કહ્યું છે કે રૂપિયા સુખ સમે બિન मुणि वंदण तहेव सज्झाओ सव्वस्सवि सक्कक्षओ तिन्निय સરસ વાયબ્રાં આ ગાથા શ્રી સમસુન્દર સૂરિએ કરેલી સામાચારીમાં પણ વિદ્યમાન છે તથા શ્રી વિજયદાનસૂરિ પણ એ પ્રમાણે જ કરતા હતા તેની શિક્ષાનુસાર અમે પણ તેમજ કરીએ છીયે તથા સજઝાય કરીને ચાર ખમાસમણું દેવા એ પ્રમાણે વિધિ પણ કેઈકઈ ગ્રન્થમાં દેખાય તેને પણ પ્રતિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
(
૨ )
નથી. પરંતુ વૃધ્ધ જેવી રીતે કરતા હતા તેવીજ રીતે અમે તે કરીએ છીયે.
પ્રશ્ન ૪-ગરમી વિગેરેની રૂતુમાં ગરમ અથવા પ્રાસુક પાણી પાંચ પાર આદિ સમય પર્યન્ત અચિત્ત રહે છે અને
ત્યાર પછી સચિત્ત થાય છે આ પ્રમાણે કયા સ્થળ ઉપર લખવામાં આવેલું છે? અને તેમાં જ્યાં સુધિ ત્રસ જીવની ઉત્પત્તિ ન થઈ હોય ત્યાં સુવિ જલ ગળ્યા વીના કપે કે નહિ?
ઉત્તર ૪–ઉણ ઋતુ વિગેરે ઋતુઓમાં પાંચ પહોરાદિ કાળ પર્યત ઉષ્ણ અથવા પ્રાસુક પાણિ અચિત્ત રહે છે અને ત્યાર પછી સચિત્ત થાય છે તથા પ્રકારે પ્રવચન સારે દ્ધારસૂત્ર ત્તિમાં કહ્યું છે તથા તેમાં ત્રસજીવની ઉત્પત્તિ થઈ છે અથવા તે ન થઈ છે તે પણ ગાળેલું વાપરવું, ગાળ્યા વિનાનું જળ વાપરવું નહીં એ પ્રમાણે પરંપરાથી દેખાય છે.
પ્રશ્ન પ–પાંચમને અથવા પુણીમાને ક્ષય હોય તે તે તિથિઓને તપ કેણ કે તિથીને દિવસે કરવું જોઈએ?
ઉત્તર પ–પાંચમને જે ક્ષય હેય તે તેને તપ પાછલી તિથીમાં કર પુર્ણિમાને જે ક્ષય તે તેને તપ તેરશને દિવસે અથવા તે ચૈદસે કરવે જે ત્રદશી ને દિવસે કર ભુલી જાયતે પ્રતિપદ (એકમ) ને દીવસે પણ કરે.
પ્રશ્ન –નવકારવાળી પુસ્તક વિગેરેની સ્થાપના નવકાર મંત્રના ગણવા વડે કરાય છે તેના ઉપર જ્યારે પ્રકાશ હોય ત્યારે તે દ્રષ્ટિનું રક્ષણ સુકર છે. પરંતુ અંધકારમાં કેવી રીતે દેખાય તે દેખાયા વિના તે સ્થાપના શુદ્ધ ખરી કે નડુિં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
(
૩ )
ઉત્તર ૬-નવકારવાળી પુસ્તક વિગેરેને નવકાર મંત્ર વડે પ્રકાશ હેય ત્યાં સુધિ સ્થાપના કયે છતે યથાશકિત દ્રષ્ટિ તથા ઉપગ રખાય છે અંધકારમાં દ્રષ્ટિ તથા ઉપગને અને ભાવ થાય ત્યારે ફરી વખત સ્થાપના કરીને તેની સમીપમાંજ ક્રિયા કરવી કેમકે સ્થાપના બે પ્રકારની છે ૧ ઈસ્વર અને ૨ પાવલ્કથિકા તેની અંદર ઈત્વરા નવકારવાળી વિગેરે નવકાર વડે કરીને સ્થાપિત થાય છે અને તે દ્રષ્ટિ તથા ઉપગ જ્યાં સુધિ હેય ત્યાં સુધીજ સુદ્ધ રહે છે યાવત કથિક સ્થાપનાચાર્ય અશ્રવા પ્રતિમાદિય કે જેની ગુરૂ મહારાજ પાસે પ્રતિષ્ઠા કરાવવી પડે છે તેને વારંવાર સ્થાપવી પડતી નથી.
પ્રશ્ન છ–ઉપધાનમાં માળા પહેર્યા પછી પણું કરે
ઉત્તર ૭-ઉપધાનમાં માળા પહેર્યા પછી પણું કરવાને નિયમ જાણવામાં છે નહિં.
પ્રશ્ન ૮-ઉપધાન સંપુર્ણ થયા અનન્તર તપસ્યાને દિવસે ઉતરવું ક૯પે કે નહિ.
ઉત્તર ૮-ઉપધાન સંપુર્ણ થયા અનન્તર તપસ્યાને દિએ ઉતરાતું નથી કેઈપણ કારણથી ગીતાર્થની આજ્ઞાપુર્વક ઉતરવામાં એકાન્તથી નિષેધ જાર્યો નથી. ' પ્રશ્ન –કેટલાએક મનુષ્ય પુછે છે કે નદીમાંડવાને વિધિ કેણ સિદ્ધાન્તમાં છે?
ઉતર ૯-નંદીમાંડવાને માટે અનુગદ્વારાત્તિ સામાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૯૪ )
ચારી વિગેરે ગ્રન્થમાં લખ્યું છે પરંપરાથી પણ નંદી મંડાતી જાણી છે.
પ્રશ્ન ૧૦—પિસહમાં સામાયિકના બત્રીશ દે લાગે છે કે નહિં?
ઉત્તર ૧૦–પસહમાં સામાયિકના બત્રીશ દે લાગે છે તથા પ્રકારે જાણ્યું છે પણ તેને ઉત્સર્ગથી ન લગાડવા, કેઈપણ કારણથી જે લાગે તે તેની આલોચના પ્રતિકમણ કરવી.
પ્રશ્ન ૧૧ પિસહમાં બનાતનું સંથારિયું ક૯પે કે નહિ. તથા પાન ખાવું કપે કે નહીં તથા જમવાના ઉપકરણો વિગેરે વસ્તુ કે છુટક માણસે લાવેલી કલપે કે નહિ ?
ઉત્તરે ૧૧-બનાતનું સંથારિયું પસહમાં વાપરવાને માટે કપે તથા પાન લવંગ કાષ્ટાદિક કેઈ પણ કારણ હોય તે પિસહમાં ખાવું કપે તથા છુટક માણસે લાવી આપેલા શુદ્ધ ઉપકરણને વાપરવાને નિષેધ જાણવામાં છે નહિં.
પ્રશ્ન ૧૨–દેવતાઓ જ્યારે અન્ય દેવલોકમાં જાય ત્યારે ત્યાં રહેલા ચને વંદન કરે કે નહિં?
ઉત્તર ૧૨– દેવતાઓ જ્યારે પોતાના દેવલોકથી ઈતર દેવલોકમાં જાય ત્યારે ત્યાં રહેલા એને વંદન કરવાને નિષેધ જાણવામાં છે નહિં અર્થાત વદન કરે.
પ્ર”ન ૧૩–જંબુદ્વિપમાં રહેલા મેરૂ પરવતની ચારે તરફ ૧૧ર૧ જન સુકીને તિગ્ગક ભ્રમણ કરે છે, તેવી જ રીતે અન્ય દ્વીપમાં રહેલા મેરૂથી કેટલું છેટું રહી ભમે છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
( ૫ )
ઉત્તર ૧૩-જમ્બુદ્વીપમાં જેવી રીતે મેથી ૧૧૨૧ ચેાજન મુકી જયેતિશ્ચક્ર ભમે છે તેવીજ રીતે અન્ય દ્વીપગત મેરૂ થકી પણ સંભવે છે, શાસ્ત્રને વિષે અક્ષરો સ્પષ્ટ તથા દેખાવમાં તેને માટે આવ્યા હૈય તેમ સ્મૃતિમાં નથી.
પ્રશ્ન ૧૪—કાઉસગ્ગને વિષે અથવા વાંદણા દેતી વખતે સ્થાપનાચાર્યન્તુ ચાલન સુજે કે નહિ ?
ઉત્તર ૧૪–કાઉસગ્ગમાં અથવા તે વાંદણા દેતી વખતે સ્થાપનાચાર્યનુ ચાલન સુઝે નહિ તથા પ્રકારના એકાન્ત વાદ જાણ્યા નથી.
6
પ્રશ્નન ૧૫-અન્ય મતાવલંબી ઉપવાસાદિકનું કાઇ પણ પચ્ચખાણ કરે તો ત્યાં · વાળH ’ ના આગાર ખેલવા આશ્રી ને શુ કરવુ જોઇએ કારણ કે તેને કસેલ્લકાદિ નાંખેલુ પાણી પીવાથી કેવી રીતે તેનુ પાળવું થાય ?
ઉત્તર ૧૫-અન્ય મતાવલમ્મીએ કેઇએ. ઉપવાસાદિ કનું પચ્ચખાણ કયું હોય અને કસેલ્લકાદિક નાખેલું પાણી પીધુ હાય તે પણ પાસ ના આગાર ખેલવાથી તેના વ્રતને ભંગ જાણ્યા નથી કારણ કે કસેલ્લક નાખવાથી પણ પ્રાસુક પાણી થાય છે પરંતુ સ્વકીય આચરણ ન હેાવાથી ગ્રહણ શ્રૂતુ નથી.
પ્રશ્ન ૧૬-વર્તમાન સમયમાં કરાતી સ્નાત્રાદિ વિધિ કાણે કરી અને કયા ગ્રન્થામાં વિદ્યમાન છે ?
ઉત્તર ૧૬–– વર્તમાનકાળમાં કરાતી સ્નાત્રાદિ વિધિ કેટલીએક પરંપરાથી અને કેટલીએક શ્રાદ્ધવિધિમાં વિદ્યમાન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રનિ ૧૭––કેવલિપ્રભુ જ્યારે કેવલિ સમુદ્ધાત કરે ત્યારે આત્મપ્રદેશવડે કરીને ત્રક્ષ નાડીનેજ પુરે કે સંપુર્ણ લેકને પુરે.
ઉત્ત. ૧૭–કેવલી મહારાજ જ્યારે કેવલી સમુદઘાત કરે ત્યારે સંપુર્ણ લેકને પુરે.
પ્રશ્ન ૧૮–ચવીશ વટ્ટામાં તથા પંચતિથી પ્રતિમાદિકમાં રૂષભદેવ વિગેરે તીર્થકરે કેણ અનુક્રમે ગણવા તથા સુતાર અથવા સલાટ સંબંધી ગજના પ્રસિદ્ધમાન પ્રમાણે ઘર દેરાસરમાં જમીનથી દેઢ હાથ ઉંચુ પ્રભુનું આસન કરવું એ પ્રમાણે કહ્યું છે તે ઉત્કૃષ્ટકાળમાં આત્માગુલની વૃદ્ધિ હાનિ થાય ત્યારે તે કેવી રીતે ઘટે?
ઉત્તર ૧૮–વીશવટ્ટામાં પંચતીર્થિ પ્રતિમાદિકમાં અને મુક અનુક્રમે રૂષભાદિક તિર્થંકરે ગણવા એ એકાન્ત જાણ વામાં આ નથી તથા ઉત્કૃષ્ટ કાળને ષિષે પણ તે કાળના ગજનું માન આત્માગુલ પ્રમાણે નાના મોટું સમજવું જેથી તેમાં કાંઈ પણ અસંબદ્ધ રહેશે નહિ.
પશ્ન ૧૯-એકાન્તરા ઉપવાસ કરીને ઉપધાન વહેવામાં આવે છે. તેની વિધિ ક્યા શાસ્ત્રમાં અને કેણે કહેલી છે?
ઉત્તર ૧૯ઉપધાનની વિધિ મહાનિશીથ સુત્ર તથા સામાચારી વિગેરે ગ્રન્થને અનુસાર તેમજ પરંપરાને અનુસાર પણ સમજવું.
પ્રશ્ન ૨૦ લેક પ્રસિદ્ધ કપરાપાક-- તથા લીલા શાકના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
( 9 ) અવયથી બનાવેલા આસ તેના પચ્ચખાણ વાળને કજો કે નહિ?
ઉત્તર ૨૦–તેવા પાકદ્ર કપે છે એવા પ્રકારની પ્રવૃતિ દેખાય છે.
પ્રશ્ન ૨૧-શ્રી પાર્શ્વનાથનું કલ્યાણક પિસદસમની રાત્રે છે તે તે નવમી તથા દશમીની મધ્યમાં આવેલી રાત્રિ સમજવી કે દશમી અને એકાદશીની મધ્યમાં આવેલી રાત્રિ સમજવી જે દશમી અને એકાદશીની મધ્યની રાત્રી હોય તે તેનું સ્નાત્ર દશમીને દિવસે ભણાવવું કે એકાદશીને દિવસે ?
ઉત્તર ૨૧–શ્રી પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક દશમીને રાત્રીએ છે તેથી કરીને સ્નાત્ર દશમીને દિવસે જ ભણાવવું.
પ્રશ્ન રર–પ્રતિકમણને વિષે દેવસીય આલેઉં એ પ્રમા ણે કહ્યા પછી સાધુઓ “વા મળે છે ? કહે ત્યારપછી પિસહવાળા ગામના ગમન આવવાને આદેશ માગે છે આ બાબતમાં કેટલાએક કહે છે કે આદેશ ન માગવે જોઈએ કેટલાએક કહે છે કે સે હાથથી બહાર જવું પડયું હોય તે ગમ ન ગમનને આદેશ માગવા કેટલાએક કહે છે કે અપ્રમાત ભુમીમાં ગમનને લીધે આદેશ માગવે જોઈએ તે આ ઉપરો પ્ત કથનમાં જે હકીકત સાચી હોય તે જણાવો?
ઉત્તર રર--પ્રતિક્રમણને વિષે આચનાનન્તર સાધુ “ કાળે રમ રંગો * ઈત્યાદિક કહે ત્યાર પછી પસહ વાળાએ ગમના ગમનને આદેશ માગ એગ્ય જણાય છે તથા
s
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) સ્થંડિલાદિ કાર્યે બહાર જઈને આવ્યા પછી તુરતજ ગમનાગમન આલેાવવું એ યગ્ય જણાય છે.
પ્રશ્ન ૨૩-પાસહ ચયા પછી કાણુ સાવધ વ્યાપાર રહ્યા છે કે જેને માટે સામાયિક ઉચ્ચરવું ? પેાસહમાં દેશાવકાશિક શા માટે ન ઉચ્ચરવુ ? અને સામાયિક કર્યું હોય તેા ઉચ્ચરવું ? તેનું શું કારણ.
ઉત્તર ૨૩—પેાસહ ઉચ્ચર્યાં પછી જે સામાયિક ઉચ્ચવુ તે સહેજે પ્રાપ્ત થયેલ નવમ વ્રતના આરાધન માટે સમજવું તથા પેાસહ કરવા વાળાનું જવું આવવુ નિરવઘજ હોય છે તેથી પેાસહુમાં દેશાવકાશિક ઉચ્ચરવાની જરૂર નથી. સામાયિકમાં દેશાવકાશિક ઉચ્ચરવાનું કારણ એ ઘડી પ્રમાણુ સામ્રા યિક પાર્યા પછી પણ દિશાઓની વિરતિ કરવા માટે સમજવું
પ્રશ્ન ૨૪ –કેટલાએક દ્વિદળને આશ્રિને એમ કહે છે કે દ્વિદળછાશ અને મુખ એ ત્રણના સંયોગથી જીવાત્પત્તિ થાય છે કેટલાક કહે છે કે છાશ અને દ્વિદળ એ બન્નેના સંયેગે જીવે ત્પત્તિ થાય છે તેા આ વાતને નિશ્ચય કરવાને માટે શાસ્રાનુસારે સત્ય વાત જે હોય તે જણાવા ?
ઉત્તર ૨૪ – દ્વિદળ અને અપકવ દુધ દહિં તથા છાશના સાગે જીવાત્પત્તિ થાય છે તથા પ્રકારે જાણવામાં છે શાસ્ત્રાનુ સારે પણ જ્યારે મુખના સંયોગ થાય ત્યારે જીવાત્પત્તિ થાય એમ જાણવામાં નથી.
પ્રશ્ન ૨૫-સાધારણ જીનચૈત્યને માટે ગામને નામે પ્ર તિમા કરાવવી કે સંઘની રાશિને નામે ? જો સંઘની રાશીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૯ ) નામે? તે સર્વ ગામના સંઘની રાશી તે એકજ આવે ત્યાર પછી જુદી જુદી પ્રતિમાઓને ખપજ ન પડે આ બાબતમાં જે યુક્ત લાગે તે જણાવશે? *
ઉત્તર ૨૫–સાધારણ પ્રાસાદમાં ગામને નામે પ્રતિમા જોઈએ એ વાત યુક્ત જણાય છે.
પ્રશ્ન ૨૬--પ્રતિદિવસ છઠ્ઠા વ્રતના સંક્ષેપ રૂ૫ દિગગમવિરતિ કરવામાં આવે છે તેને દેશાવકાશિક નામના દશમ ત્રતમાં છે અને ચાદ નિયમ તે સાતમાં વ્રતમાં છે. તે દેશાવકાશ કનું પચ્ચખાણ કરવાથી તે કેમ ઉચ્ચરાય?
ઉત્તર ર૬--દેશાવકાશિક બે પ્રકારે છે એક છઠા વ્રતના સંક્ષેપ રૂપ પ્રતિદિન કરવાની દિગ વિરતી રૂપ છે અને બીજું સર્વ વ્રતના સંક્ષેપ રૂપ કરાય છે તેથી તેમાં કાંઈ વિપ્રતિ પત્તિ નથી.
પ્રશ્ન ૨૭–ઉપધાન વાયના નમસ્કાર પુર્વક દેવી કે નમસ્કાર વિના?
ઉત્તર ર૭–શ્રી વિજયદાન સુરિ ઉપધાન વાચના નમસ્કાર વિના દેતા હતા અને તેજ પ્રમાણે અમે પણ દઈએ છીયે.
પ્રશ્ન ૨૮-ઉપધાન વાચના પારણને દીવસે દેવી કે તપસ્યાને દીવસે ? તથા ઉપધાન વાયના પ્રાતઃકાલે દેવી કે સંધ્યાકાલે પણ દેવાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
(૧૦૦)
ઉત્તર ૨૮—ઉપધાન વાચના પારણાને દિવસે તથા તપસ્યાને દિવસે દેવાય તથા ઉપધાન વાચના આયબિલ એકસણાને દિવસે સાયંકાલે પણ દેવી સુજે પણ પ્રતિદિન કરાતી સંધ્યા સમયની ક્રિયા વાચના પછી કરાય.
પ્રશ્ન ૨૯—ચામાસામાં માળારોપણ સંબધી નદી ક્યારથી કરાય ?
ઉત્તર ર—માળારેપણુ તથા ચતુર્થ વ્રત સંબંધી નદિ તે વિજય દશમી પછી મંડાય અને ખાર વ્રત સંધી નંદી તે તેની અગાઉ પણ મંડાતી જણાય છે.
પ્રશ્ન ૩૦—ઉપધાનમાં લીલુ શાક ખવાય કે નહીં અને વિલેપન તથા મસ્તકમાં તેલ નાંખવુ વિગેરે ક૨ે કે નિહું ?
ઉત્તર ૩૦-હાલમાં લીલું શાક ખાવાની રીતિ નથી અને વિલેપન તથા મસ્તકમાં તેલ નાંખવુ વિગેરે સાધુની જેમ પોતે પણ નઇચ્છે. અન્ય કોઇ ભક્તિ કરે તે તેના નિષેધ નથી
પ્રશ્ન ૩૧–શ્રાવક અને શ્રાવિકાઓને નન્દીસુત્ર સંભ!વી શકાય કે નહીં અને. “ નાળ પંચ વિદ્યું ન્નતં ” એ પ્ર કાર અને નમસ્કારત્રય કરાય કે નહીં ?
ઉત્તર ૩૧—શ્રાવક અને શ્રાવિકાઓને નન્હીસુત્ર અને નમસ્કારત્રય સંભળાવી શકાય.
પદ્મ ૩૨-ઉપધાનની વાચનાને શ્રાવક અને શ્રાવિકાએ ઉભા રહીને ગ્રહણ કરે કે બેસીને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
(૧૦૧)
ઉત્તર ૩૨– ઉપધાન વાચનાને શ્રાવિકાઓ ઉભી રહીને સાંભળે અને શ્રાવકે ચૈત્યવંદન મુદ્રાએ સાંભળે.
પ્રશ્ન ૩૩–પિસહગ્રહણ કરેલે શ્રાવક વસ્ત્ર વડે મસ્તકને બાંધીને જીનેશ્વર પ્રભુના મદિરમાં જઈને દેવ વન્દન કરી શકે કે નહિ?
ઉત્તર ૩૩–વાસ્તવીક રીતે પસહ ગ્રહણ કરેલા શ્રાવકને મસ્તક બાંધવાને અધિકાર નથી પરંતુ કેઈપણ કારણ હોય તે ફાળીઆ એનામથી પ્રસિદ્ધ વસ્ત્ર વડે મસ્તક બાંધી જૈનમંદીરને વિષે દેવવન્દનાદિ કિયા કરવાની છુટી છે તેને માટે બીજું કાંઈ વિશેષ જાણવામાં નથી.
પ્રશ્ન ૩૪–સંવત્સરીને ચતુર્દશીને અષ્ટમીને જ્ઞાન પંચમીને અને રોહિણીને તપ જેણે માવજીવ સુધિ ઉચ્ચ. રેલે હેય તેણે સંવત્સરી ચઉદશ અષ્ટમી અને જ્ઞાનપંચમીની આગળ અથવા પાછળ રહીણી આવી હોય અને છઠ કરવાની શક્તિ નહોય તે શું કરવું?
ઉત્તર ૩૪ કેઈપણ રીતે છઠ તપ ન કરી શકાય તે ઉપરોક્ત તપમાંથી જે તપ પ્રથમ આવે તે તપ તે વ્યક્તીએ પહેલે કરવો અને રહી ગયેલા તપને પછીથી કરી લેવું.
પ્રશ્ન ૩૫-શ્રાવકને અગ્યાર અંગ સંભળાવતે સમયે નદી સ્થાપન કરવી કે નહીં?
ઉત્તર ૩૫-શ્રાવકોને અગ્યાર અંગ સંભળાવતી વખતે નંદી સ્થાપન કરવાનો અધિકાર જાણવામાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
(૧૨) પ્રશ્ન ૩૬–અન્યમતાવલમ્બી કેઈપણ યદિ ચોથા વ્રતના નિયમને ધારણ કરે તે સમયે નન્દી સ્થાપન કર્યા સિવાય તે નિયમ લઈ શકાય કે નંદીનું સ્થાપન કરવું જ જોઈએ?
ઉત્તર ૩૬–અન્યમતાવલમ્બી ચેથાવતને નીયમ નંદીના સ્થાપન કર્યા સિવાય પણ લઈ શકે વિશેષ કાંઈ જાણવામાં નથી.
પ્રશ્ન ૩૭–પિસહ ગ્રહણ કરેલા શ્રાવકને જમ્યા પછી ચૈત્યવંદન કર્યા સિવાય પાણી પીવું કપે કે નહિં તથા ઉપધાન વહન કરનાર સ્વભાવીક પૈષધીક આહારને ગ્રહણ કરવા વાળે શ્રાવક સંધ્યા સમયે ક્યા અનુકમથી પડિલેહણ કરે?
ઉત્તર ૩૭–પસહ કરેલા શ્રાવકને આહાર ગ્રહણ ક્ય પછી ત્યવદન કરીને જ પાણી પીવું કપે, ચૈત્યવન્દન વિના કપે નહીં કારણ કે શ્રાવકને પણ મુનિઓની માફકજ ઘણી ખરી કિયાએ દશાવેલી છે અહારને ગ્રહણ કરવા વાળે પસહ કરનાર શ્રાવક સાયંકાલે મુહપત્તિને પડિલેહીને પછી પહેરેલાં વસ્યાને બદલાવીને “ પIિ પડિહો ' એ પ્રમાણે આદેશ માગીને વસ્ત્રોનું પડિલેહણ કરે ત્યાર પછી ઉપાધી તથા મુહપત્તિને પડિલેહીને સ્વાધ્યાય કરી બે વાંદણા દઈ પચ્ચ ખાણ કરી. “ ઉપધિ સંકિ ના ૩પપ પર હું આ પ્રમાણે આદેશ માગે આ પ્રકારે સામાચારી છે. ઉપધાનને વિષે પિષધમાં સ્થિત શ્રાવક આટલું વિશેષ છે કે પાણિને-ગુરૂપાસે
અથવા સ્થાપનાચાર્ય પાસે મુહુપત્તિને પડી લેહી બે વાંદણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
(૧૦૩)
દઈ ને પચ્ચખાણ કરે. ફ્રીને પડિલેહણ સમયે વાંઢણા અથવા પચ્ચખાણ ન કરે, બીજું કાંઈ જાણવામાં નથી.
પ્રશ્ન ૩૮–રાત્રીને પાસંહ કરનાર માણસ સુત્રણ અને ડલ્લાને માટે ભુમિમાં કેટલા માંડલા કરે ?
ઉત્તર ૩૮—રાત્રી પેસહ કરનાર મુત્રણ અને હલ્લાને પરડવાને માટે ભુમિના ચોવીશ માંડલા કરે ખાર માંડલા માઈલીપાના અને માર માંડલા બહારના “વારત વારસ તિમિવક આ પ્રમાણે કથન હાવા થકી,
પ્રશ્ન ૩૯—જે માણસ રાત્રિ પેાસહુને ઉચ્ચરે તે માણસ પેાસહુને ઉચર્ચા પછી પાણી પીવે કે નહિ ?
ઉત્તર ૩૯—ત્યાર પછી પાણી પચ્ચખાણ કરેલું હાવાથી પીવાય નહિ.
પ્રશ્ન ૪૦—જે નિવીમાં તથા એકાસણામાં તથા બેસણામાં તેવિહારનું પચ્ચખાણ કયું હોય તેને વિષે લીધું શાક ખાવું કલ્પે કે નહિ ?
ઉત્તર ૪૦—નીવિ વીગેરેને વિષે તેવિહારનુ પચ્ચખાણ ક છતે એકાન્તથી પકવ લીલા શાકને ભક્ષણ કરવાને માટે નિષેધ જાણ્યું નથી જો લીલુ શાક ન ખવાય તે વધારે સારૂ
પ્રશ્ન ૪૧—દિવસે પાસહ ગ્રહણ કરેલા શ્રાવક સધ્યા સમયની પડિલેહણા કરીને જો રાત્રિ પાસહ કરે તે પડિલેટુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
(૧૦૪) શાના આદેશને ફરીને માગવા જોઈએ કે પ્રથમના આદેશ વડે કપે?
ઉત્તર ૪૧-પડિલેહણુના આદેશે ફરી વખત માંગવામાં આવતા નથી.
પ્રશ્ન ૪૨–એકાસણુ સહિત નિવિનું પચ્ચખાણ અને એકાસણાનું પચ્ચખાણ એ બનેના ઉચ્ચારમાં શું ફેરફાર છે?
ઉત્તર ૪ર–નિવી અને એકાસણુના પચ્ચખાણમાં આટઅંતર છે કે નિવીના પચ્ચખાણમાં “નિષ્યિ જયં વિરવાપ’ એ પ્રમાણે ઉચ્ચાર થાય છે અને એકાસણાના પચ્ચ
ખાણમાં વિન રિવા”િ એ પ્રમાણે બોલાય છે તથા - આ પ્રકારે પણ વિશેષ છે કે નિવિનું પચ્ચખાણ ત્રિવિધાહાર રૂપ થાય છે અને એકાસણાનું પચ્ચખાણ દ્વિવિધાહાર રૂપ પણ થાય છે.
પ્રશ્ન ૪૩–પાસહ અથવા સામાયિકને ઉર્યા પછી તે સહ અથવા સામાયિકને પારવાને કાળ આવ્યા પહેલાં પસહ અથવા સામાયિક જેણે ઉચ્ચરેલ હોય તેના શરીરે કઈ પણ જાતની કિલામના ઉત્પન્ન થઈ હોય તે શું કરવું ?
ઉત્તર ૪૩–પિસહ અથવા સામાયિકને ઉચરનાર પુરૂષને પિસહ અથવા સામાયિકને પાળવાના સમય પહેલાં જે કિલામના ઉતપન થઈ હયત પિસહ અથવા સામાયિકને પાયવાને સમય થયા બાદ તે માણસ સાવધાન પણામાં આવ્યો હોય તે તે સાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
(૧૫)
માયિક અથવા પસહને પારવાની વિધિ કરે અને જે પારવાના સમય પર્યન્ત સાવધાન ન થયું હોય તે તેની સમિપમાં રહેવા વાળા શ્રાધેએ પારવાનો સમય થયે છતે પારવાની વિધિ સંભળાવવી, જ્યાં સુધિ પારવાનિ વિધિ ન સંભળાવી હોય ત્યાં સુધિ મોટી વિરાધના કરવા માટે પાસેના માણસેએ નહીં દેવી જોઈએ તથા પ્રકારની સંભાવના છે.
ડુંગરપુરના સંઘે કરેલા પ્રશ્નો તથા તેઓના ઉત્તરો.
––(૦) – પ્રશ્ન ૧-સત્તરદિ પૂજાને વિષે અષ્ટમંગલથી સ્થાળ પુયે છતે પ્રજા સંપુર્ણ ભણાઈ રહ્યા પછી અષ્ટમંગલની મધ્યે આવેલા મલ્યયુગલના આકારને ભાંગવાથી પાપ લાગે કે નહિં?
ઉત્તર ૧–અષ્ટમંગલની મધ્યમાં મલ્યના આકારને બનાવવું શાસ્ત્રાનુસારે યુક્ત જ છે. અને પૂજા થઈ રહ્યા પછી તેને હઠાવવું તે પણ યુક્તજ પ્રતિભાસે છે તેને વિષે દેષ લાગવાને સંભવ નથી કારણ કે ઈન્દ્ર મહારાજ જ્યારે જીનેશ્વર ભગવાનને જન્મત્સવ કરવાને માટે આવે છે તથા ભગવાનના જન્મગ્રહને વિષે આવી માતાના પડખામાંથી પ્રભુને ગ્રહણ કરી પ્રભુનું કૃત્રિમ પ્રતિબિંબ માતાના પડખામાં મુકી મેરૂ પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
(૧૬) ઉપર જઈ જન્માભિષેક કરીને ફરીથી જન્મગૃહમાં આવી પ્રભુને માતાના પડખામાં મુકી પ્રથમ મુકેલા કૃત્રિમ પ્રતિબીંબને હરી લે છે. તથા નુતન પીતળ વિગેરેની પ્રતિમા ભરાવવી હોય ત્યારે પ્રથમ મદનાકાર કરી ઉપર માટી દઈ મદનને મધ્યમાંથી ગાળીને ઘસે છે તે અહીં તથા ઉપરના કથનમાં હિંસા પરિ ણામ નહીં હોવાથી જેવી રીતે પાપ લાગતું નથી તેવીજ રીતે અષ્ટમંગલમાં મત્સ્યયુગલના આકારને બગાડવાથી પાપ લા. ગશે નહી.
પ્રશ્ન ૨–વિષ્ણુકુમારની વાત ક્યા ગ્રંથમાં આવે છે. તથા તેણે જે લાખ જન પ્રમાણુ પિતાનું વૈકિય શરીર કર્યું કહેવાય છે તે શું ઉન્ને ધાંગુલી નિષ્પન્ન જન સમજો કે પ્રમાણાંગુલ નિષ્પન્ન જન સમજે તથા તેણે પોતાના બે પગ પુર્વ તથા પશ્ચિમ સમુદ્રમાં મુક્યા વિગેરે ઘણી વાત કહેલી છે તે તેને આશ્રીને જે વાત જેવી રીતે ઘટે તેમ કહે.
ઉત્તર ૨-વિષ્ણુકુમાર સંબંધી વાત ઉત્તરાધ્યયન તથા વસુદેવહીંડ વિગેરે ગ્રન્થમાં છે તથા તેમણે લક્ષ જન પ્રમાણ કરેલું પોતાનું વૈકિય શરીર ઉલ્લેધાંગુલી નિષ્પન્ન જન પ્રમાણથી સમજી લેવું, તથા તેણે પુર્વ અને પશ્ચિમ સમુદ્રને વિષે પિતાના બે પગ મુક્યા છે જબુદીપને વિષે આવેલી લવણ સમુદ્રની ખાડીને વિષે પોતાના બે પગ મુક્યા તેમ સંભાવના થાય છે. કારણ કે ઉસેધાંગુલી નિષ્પન્ન લક્ષ જન પ્રમાણુ શ. રીર બે ચરણુવડે કરીને પુર્વ તથા પશ્ચિમ લવણ સમુદ્રને ૫ થઈ શકે નહિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
(૧૦૭)
સિદ્ધપુરના સધે કરેલા પ્રશ્ના તથા તેના ઉત્તરા
પ્રશ્ન ૧-પ્રતિવાસુદેવ જ્યારે ગર્ભમાં આવે ત્યારે તે ની માતા કેટલા સ્વપ્ન દેખે ?
ઉત્તર ૧—સાપ્તિત શત સ્થાન—શાંતિ ચરિત્ર વિગેરેને અનુસારે ત્રણ સ્વપ્ના દેખે એમ જણાય છે.
પ્રશ્ન ૨—તેજ દીવસમાં તળેલુ પકવાન કડાયાની વિગઈ ના પચ્ચખાણ વાળાને ખપે કે નહી?
ઉત્તર ૨—તેજ દીવસે તળેલું પકવાન કટાહ વિકૃતિ ( કડાયાની વિગ ) ના પચ્ચખાણ વાળાને પચ્ચખાણ લેતી વખતે જો છુટી રાખી હોય તા ક૨ે અન્યથા નહીં.
પ્રશ્ન ૩—ચામાસાને વિષે અડીગાઉ પ્રમાણ નદીને ઉતરીને જેવી રીતે ભિક્ષાને ગ્રહણ કરવા માટે જઈ શકાય તેવી રીતે વંદન કરવા માટે અથવા ક્ષામણાને માટે જઈ શકાય કે નહીં?
ઉત્તર ૩-ચતુર્માંસને વિષે અઢી ગાઉ પ્રમાણુ નદી ઉતરીને જેમ ભિક્ષાને માટે જઈ શકાય તેમ વંદન કરવા માટે અથવા ક્ષામણાને માટે જયણા પુર્વક જાય તે તેને માટે શાસ્રાનુસારે એકાંત નિષેધ જાણ્યું નથી પરંતુ હાલમાં પ્રવૃત્તિ દેખાતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
(૧૦૮) યતા ગામના સંઘે કરેલા પ્રશ્ને ત્યા તેના ઉત્તરો
પ્રશ્ન ૧-બે શ્રાવકો પ્રતિકમણ અથવા સામાયિક કરતા હોય ત્યારે એકના હાથમાંથી બીજાએ ચરવળ પાડે છતે બને ની મધ્યમાં ઈવડિયા કેણે પડિકમવા તથા બને પડિ કમે કે એક ?
ઉત્તર ૧-બને શ્રાવક પ્રતિકમણ અથવા સામાયિક કકરતા હોય ત્યારે એક જણાએ સાવધાનીથી ચરવળાને ગ્રહણ
ક્ય છંતા બીજા શ્રાવકને હાથ લાગવાથી પડી જાય છે જેને હાથ લાગ્યું હોય, તેને ઈય વહિયા આવે અને જે ચરવળને જાલવા વાળાએ પણ અસાવધાનીથી પકડ હેય અને બીજા શ્રાવકને હાથ લાગવાથી પડી ગયે હેય તે બને શ્રાવકને ઈ વહિયા આવે.
પ્રશ્ન –જે કંઈ શુદ્ધકિયા તથા શુદ્ધ આચારને પારતો છતે આવેલી ઈર્યા પથિકીને જાણી ન શકે તે તે કેટલા મુહુર્ત પછી તેને પડિકમે.
ઉત્તર ર–શુદ્ધ ક્રિયા તથા ઉપગ સહીત પુંજીને બેસવું વિગેરે કરવાથી ઈય પથિકી આવતી નથી કે જેને માટે કાલનું માન કર્યું હોય તે પણ અન્ય ક્રિયા કરવા પહેલાં ઈર્યા વહિયા પડિકકમે છે કારણ કે ઘણે સમય વ્યતીત થયે મન વચન અને કાયાના ઉપયોગનું સમ્યગ જ્ઞાન રહેતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
(૧૯)
પ્રશ્ન ૩—અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજે કરાવેલા સિહનિષદ્યા વિગેરે પ્રાસાદે તથા તેમાં રહેલા જીન ખિા કેવી રીતે આજ સુધી સ્થિત છે અને શ્રી શત્રુ ંજય પર્વત ઉપર ભરત મહારાજાએ કરાવેલા પ્રાસાદ તથા ખિએ કેમ સ્થિત નથી, શત્રુજય ઉપર અસંખ્યાત ઉદ્ધાર થઇ ગયા સંભળાય છે તે અષ્ટાપદ ઉપર કાનુ સાન્નિધ્ય છેઅને શત્રુજય ઉપર કાનું નથી કે જેથી એટલે બધા ક્રક, તે સષ્ટ રીતે કહે ?
ઉત્તર ૩-અષ્ટાપદ પતિ ઉપર ભરત ચક્રવતિએ કરાવેલા મંદિરો તથા પ્રાસાદાનુ સ્થાન અવિધ્રુવત છે તેથી દેવાનુ સાનિઘ હોવાને લીધે અવિશ્ન અનાશવંત છે. જેવÍળ પાછું आयपणं अवसिसि इततोतेणं अमचेण भणीयं जावड़ મારńત્તિને ડેવલી નિળાળ અંતિભુયં ઈત્યાદિ વસુદેવડીડીમાં પણ લખેલુ હાવાથી આજસુધી રહેવુ ઉચિત છે શત્રુંજયનેવિષેસ્થ નવિઘ્નવત હોવાથી તથા પ્રકારનુ દેવાનુ સાન્નિધ્ય નહી હાવાને લીધે ભરત મહારાજાએ કરાવેલા મંદિરો તથા પ્રાસાદેનુ આજ પર્યંત અથાન નથી. એમ સભાવના થાય છે. તત્વ કેવળી મહારાજ.
इति चतुर्थः प्रस्तावः
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના સફ્ળ માગ. તમાને કાઈપણ વખતે કાઈપણ પુસ્તકની જરૂર પડે અમારી નવી નીકળેલી કુપનીને પહેલીજ
ખબર આપજો.
એટલું તે નિર્વિ“દ છે કે જેવા અનરૂપી પડળ ખુલ્લાં કયાના ય, ઊંચી સ્થિતિએ ચડી માં પણ કીતિનાં કામે કરવાનુ જેના નશીબમાં હોય તેમનેજ આવાં ઉત્તમ પુસ્તકે વાંચવાનુ અગર બીજાને વંચાવવાનું મન થાય છે. માટે જ્ઞાનખાતામાં, લાયબ્રેરીમાં, શાળાઓમાં ભેટ આપવા લાયક નીચેના અતિ ઉપયોગી અને સુંદર પુસ્તકા જરૂર મોંગાનો જથ્થાવધ મગાવનારને સાફ મૌન આપવામાં આવશે.
૧. સમરાદિત્ય સક્ષિપ્ત
૨ હરીવિક્રમ ચરિત્ર...
૩ પુંચ પ્રતિક્રમણાદિ સુત્ર (શાત્રી) (ગુજરાતી અર્થ સહિત)...
( સ ંસ્કૃત )
४
99
૫ પ્રાત્તર રત્ન ચિન્તામણી ૬ નવપદ હાલી વિધિ... ૭ જૈન સ્તોત્ર સ ંગ્રહ (શાસ્ત્રી) .
૮ જીવ વિચાર નવ તત્વ અને દંડક ...
૯ શ્રાવક પ્રતિ..૦-૧૨-૦ ૧૧,, ( ભાષાંતર ૧૩ અન્ય નિતિ
૧૫ બાર કૃતનીટી૫ ૦-૧-૦ ૧૭ - સાઈમત સમીક્ષ ૦~ ૮ ~ ♦
199
૭ — { ~ ૦
...11410
-
200
...
100
૩ આ પા. 21110
1~~/~e
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
...
...
904
...
...
...
444
૭-૨-0
૧ સત્ય સ્વરૂપ
૦-૪
૧૨ તત્વવિચાર
11ɣ0
...
૧૪ સામ સાભાષ્ય કાવ્ય ૦-૧૨
૧૬ જૈન લગ્ન ગીત ૧૮ શીલવતીના રાસ મળવાનું ડેકાણું :જી. કે શૈકટીવાળા એન્ડ સન્સન
106
૦-૧૨ --~
=
06
---¢
૭-૪
913
4x3
૧૪
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
જૈનમાં જ્ઞાનના અડાળા ફેલાવા કરવાના હેતુથીપ મૂલે વેચી નાખવા કાઢેલ! જ્ઞાનના અદ્ભુત ખ મહાકવિશ્રી જીવનવધલપુરીકૃત ચાળીશ કાવ્યના અ શિક્ષામય ગ્રંથ.
સંઘપટ્ટક
વીરપ્રભુના સાધુએ નિ ગ્રંથ તરીકે ઓળખ તેવાજ હાલ આળખાવા હોય તેા અવશ્ય આ ૨૫ સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવીકાએ સેવન કરવુ. વકને આક્ષીને સાધુએ રહેલા હેાવાથી તેઓને નિય તરીકે ઓળખાવવા સારૂ વીરપ્રભુના સાધુ માટે નિયમા બાંધ્યા છે તેનું પાલન કરાવવું એ શ્રાવક મુખ્ય ફરજ છે. શ્વેતાંબર, દીગ ંબર, અને સ્થાનકવા દરેકને આ ગ્રંથ ઉપયેમી છે. ઊંચા ગ્લેઝ કાગ સુદને સાહીમાં છાપી કા પુડાંથી બધાવેલા છે. રે
આ પેજી સાઇઝમાં ૭૦૦ ફૂટના આ સત્ય છે. તે કી’મત, ૩-૮- હતો તે ઘટાડીને રૂ. ૨-૮-૦ રાખી મળવાનુ ઠેકાણુ
જી એમ. ગેટીવાળા એન્ડ બ્રધર્સ પુસ્તકા વેચનાર અને પ્રગટ કરનાર કાયર -સુરત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
10
प
Page #123
--------------------------------------------------------------------------
________________
woo jepueyque bejewn mmm
eins 'ejeun-jepueyqueig !wemseweypns əəYS
The Author In Decembet, 1948 the life term in this incarnation of Shantamurti Muniraja Shri Jayantavijaya. Ended at Vala, Kathiawar. It began in the same place in March, 1884. The span between these datos covered literary activity that is a monumentum aere perennius.
In 1901, he met Acharya Shri Vijaya Dharma Suri at Viramgam, a meeting which was to determine the course of the rest of his life. He spent the Chaturmasa with him at Mandal, where Vijaya Dharma Suri founded a school, the Yashovijaya Jaina Pathashala. He decided to move the school to Banaras, where it was icopen ed in 1903. There Harshachandra pursued his studies. A few years later he was appointed Principal of the Pathashala which prospered notably under his direction and teaching.
He was initiated by Shri Vijaya Dharma Suri in Udaipur in 1915. The rest of his life was that of a peripatetic monk, who also was a scholar.
It was during that time (1927–29) I spent several more Shivpuri in almost daily conference
uniji on the Trishashti. I benefited from his learning and sound scholarship for many years. And several other foreigners also had the benefit of his learning and generous assistance at Shivpuri.
Hereafter all his published works deal with archacological subjects....... These are practical, as well as scholarly works, excellant guides for any one visiting these sites.
( Extract from 'In Memorium') Indological sholarship has suffered a onean.
Page #124
--------------------------------------------------------------------------
________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com