SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) પુરૂષને માટે નિષ્ફળ છે પણ ઇતર સુખની અભિલાષાને કઈ અંશે પુરી પાડે છે. પ્રત્રન ૪– કેટલાક માણસ મહાનિશીથ સુત્રના પ્રસિદ્ધ આલાપાનું પ્રમાણ આપીને અન્યપક્ષિઓએ કરેલા કાર્યો જેવા કે જીનમંદિર આદિનું રક્ષણ આચાર્ય ઉપાધ્યાયાદિ મહાપુરૂષના સંકટનું નિવારણ, સાધુને આપેલું દાન અને સત્કાર વિગેરેનું જે માણસે અનુમોદન કરે છે તેઓને મેટું પાપ લાગે છે. અને તેઓના સમ્યકત્વમાં ખામી આવે છે. માટે બીજા મત વાળાએ કરેલું યુગપ્રધાન અને આચાર્યાદિ મહાપુરૂષેનું ભકિત રૂપ કાર્ય તેનું અનુમોદનજ કરવું જોઈએ આ વાતને સ્થાપિત કરે છે અને વળી આ વાત સ્થાપન કરનારાઓની સામે પણ કેટલાક માણસે તેથી ઉલટ સિદ્ધાંત જાહેર કરે છે અને કહે છે કે મિથ્યાત્વને ધારણ કરનારા નયસાર ઘનશ્રેષ્ટી અને સંગમાદિ દેવાનું પણ દાન ઘણુંજ ગ્રંથમાં અને પરંપરાથી પણ અનુમેદાતું સંભળાય છે. વળી બધા તિર્થ કરે અને અતિશયવાળા સાધુઓના પારણામાં જ્યારે પંચદિવ્ય પ્રગટ થાય છે ત્યારે “ગવાનમલાન” એ પ્રમાણે ઉષદ્વારા જે અનુ. દન થાય છે તે નજ થવું જોઈએમાનુસારી તમે પણ આવી રીતે કેમ કરતા દેખાઓ છે કે હે ભાઈ! અમને કાંઈ આપ, તુને ઘણે લાભ થશે. અને જ્યારે દે છે ત્યારે સંતેષ પણ થાય છે એ પ્રમાણે પિતાની મેળે જ અનુભવાતા પદાર્થોને પુરૂ એ અપલાપ કર એગ્ય નથી. સુત્રકારે પણ આ પ્રમાણે કહ્યું છે “ગવાસ થં વિવિય” આથી સિદ્ધ થયું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy