SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) કેમકે ચરમ શરીરના આયુષ્યનુ અપવર્તન થતુ નથી. જો તમે અચ્છેસમાં ભેગું ગણી લેવાનું કહેશે તે તે પણ નથી. કારણ કે ે ઉત્કૃષ્ટ અવગાહનાવાળાં એકસા આઠ એક સમયે સિદ્ધિ પદને પામ્યા એ અચ્છેરૂ છે. તેમાં તેના સમાવેશ થશે નહિ. ઉત્તર ૧—માહુબલીનું સમયાંગ સુત્રાનુસારે ૮૪ લાખ પુર્વનું આયુષ્ય સંભવે છે. તે પણ અન્ય ગ્રન્થામાં ઋષભસ્વા મીની સાથે નિર્વાણુ કહ્યું છે તે વિદ્ધ નથી. કેમકે તેમના આચુષનું અપવન અસય સિદ્ધા ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસે આઠ એક સમયે સિદ્ધિ પદને પામ્યા. આ અચ્છેરાની અન્તર્ગતજ સમજવું. કારણ કે વિંગ બ્રુત્તિ આ આ ચની અંદર પણ યુગલિકના આયુષ્યનું અપવર્તન તથા યુગલિકનું નરકગમનને અન્તર્ભાવ કરવામાં આવ્યે છે. પ્રશ્ન ૨—ચન્તો મુદુત્તમપિ એ ગાથાના સમ્યગદ્રષ્ટિને ઉત્કૃષ્ટ ન્યૂના પુદ્ગલ પરાવર્ત સંસાર પ્રતિપાતિ છે. ગૌ ગરિમા વાસો વિગો ગાવગોવા ઇત્યાદિ દશ ચુર્ણિના અક્ષરાનુસારે સમ્યગદ્રષ્ટિને તથા ક્રિયાવાદી મિશ્ર્ચાદ્રષ્ટિને ઉત્કૃષ્ટ ન્યૂન પુદગલ પરાવતા સંસાર કહ્યા છે. પરંતુ તે પણ આગમાન્તરને અનુસારે ન્યૂના પુદ્દગલ પરાવજ નિશ્રિત થાય છે. તા સમ્યગદ્રષ્ટિને તથા ક્રિયાવાદિ મિથ્યાષ્ટિને સંસારનુ સરખાપણું કેમ ? ઉત્તર ર—આ ઠેકાણે જો કે આ વાત માત્રથી સામ્ય કર્યુ તા પણ સમ્યગ્દટીમાં કોઇ આશાતના વિશેષના કરવાવાળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy