SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) વિધી સીવાય ખીજે કાઇ પણ ઠેકાણે દ્રવ્હીગોચર થયુ હાય તેમ સ્મરણમાં આવતું નથી પ્રશ્ન ૧૬—મામિવઘ્નહર ત્તિનિ વચ્નારૂં મિ એ ગાથામાં બતાવેલી વતુ સર્વ શ્રવાને માટે છે. કે લેપ શ્ર'વકાને અધિકાર કહેલા છે ? ઉત્તર ૧૬-ઉપરની ગાથાને વિશે કહેલી ચતુષ્પવી કરવાને સર્વ શ્રાવકાના અધિકાર સંભવે છે. લેપ શ્રવાને અધિકાર નથી. પ્રટન ૧૯––મહાવિદેહ આદિ ક્ષેત્રને વિશે કલ્યાણક તિથી વિગેરે અહીં ભરત ક્ષેત્રમાં માન્ય કરાતી જે તિથીએ છે તેજ તિથીએ સમજવી કે બીજી સમજવી ? ઉત્તર ૧૭--મહાવિદેહ આદિ ક્ષેત્રને વિશે કલ્યાણકની તીથી ભરત ક્ષેત્રમાં ચાલતી તિથીએની પ્રમાણે માનવી જોઇએ તેવા સંભવ થતા નથી કારણ કે અહીં ભરતક્ષેત્રના તિર્થંકરાના ચ્યવનાદી કલ્યાણક સમયે જ્યારે રાત્રી હોય છે * अडमी चउदसी पुण्णिमाय तहामाव सादर - 'पठनं मासंमि पञ्चकं तिन्नि अपव्वाई पक्खमि " આઠમ ચઉદ્દેશ પુનમ અને અમાવાસ્યા એ પણી ગલુાય છે એમ ( એ આઠમ એ ચદ્દેશ અમાવાસ્યા પુર્ણિમા ) મળી એક મહિનામાં છ પ હોય છે અને એક પખવાડીયામાં ત્રણ પર્વ હોય છે. શ્રાધવિધિ ભાષાન્તર ધૃષ્ટ ૪૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy