SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) પડિત શ્રી કલ્યાણકુશળગણીએ કરેલા અને તથા તેઓના ઉત્તરે. પ્રશ્ન ૧––“રૂપં વ વુધી વિ૩ ચોદિના ગામોમાણે ગામોમાં પારિ* આમાં કહેવા મુજબ ચાર પોપમ આયુષવાળા સુર્યાભદેવને આખે. જંબુદ્વિપદેખી શકે એવા અવધિજ્ઞાનને “ગઢાળ સંવગોગા તપુરમસંવા” આવું વાક્ય હોવાથી કેમ સંભવે છે. ઉત્તર ૧––સુર્યાભદેવને આ જંબુદ્વિપ દેખી શકે એ કહેવું તે ““ઉદ્ધવારે સંવગોગા તળરમ સંવા? આવું વચન લેવાથી કેવી રીતે સંગત થશે ? એવું કહેશે તે ૩ાપાર' એ ગાથાની વૃત્તિમાં ભુવનપતિ વ્યંતર અને તિષ્ક દેવોનુંજ અવધિક્ષેત્ર વ્યાખ્યાત છે. વૈમાનિક દેના ક્ષેત્રને તે “ઢોવા ઈત્યાદિ ગાથાવડે કરીને કહેવાથી કઈ પણ જાતને દોષ નથી. પ્રશ્ન ૨--ત્રણ પુર્ણિમાજ પર્વ પણે અંગીકાર કરવી કે બધી પુર્ણિમા ? આવી રીતે શ્રાવકે વારમવાર પુછે છે? ઉતર --“છિન્નતિહીમભંગિ રિશી ગવારઈત્યાદી આગમના અનુસાર તથા અવિછિન વૃદ્ધ પરંપરાવડે બધી પુર્ણિમા પર્વ પણે માન્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy