________________
( ૨૩ )
પંડિત નગષિગણિકૃતપ્રશ્ના તથા તેઓના ઉત્તરા.
પ્રશ્ન ૧- જીનમંદિરમાં ગ્રહસ્થાને કેસર વિગેરેનું છાંટવું ઉચિત સમજવું કે નહી ?
-
ઉત્તર ૧ – તિલક વિગેરેની જેમ શ્રાવકાને દેરાસરમાં કેસર વિગેરેના છાંટણા કરવા ઉચિત જણાય છે.
પ્રન ૨—વાશી ભાત ઠાશવિગેરેથી સંસ્કારિત હોય. તા તે ત્રીજે દીવસે ખપે કે નહીં ?
ઉત્તર ૨-વાશી ભાત જે છાશ વિગેરેથી સંસ્કારિત હાય તે ત્રીજે દીવસે પણ ખપે,
પ્રશ્ન ૩ - જીનમંદિરથકી નિકળતા સાધુઓને અથવા શ્રાવકને આવસહી કહેવી, ઉચિત છે કે નહિ ?
ઉત્તર ૩-જીનમંદિથકી નીકળતાં સાધુઓને હંમેશાં અને શ્રાવકાને સામાયિક અથવા પાસહમાં હોય ત્યારે આવ સહી કહેવી ઉચિત છે.
પ્રશ્ન ૪– ચામાસામાં જીનાલયમાં કાજૂ કાઢયાવિના દેવવદાય કે નહીં?
ઉત્તર ૪ – ચામાસામાં જીનાલયમાં શ્રાવકાને તથા સાધુઆને કાજો કાઢીને દેવવંદન કરવું ઉચિત છે.
પ્રન પ—જીનમંદીરમાં રાત્રે નાથ્યાદિ કરવું ઉચિત છે કે નહીં?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com