SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) વિલેપન તથા ગાળ દેવારૂપ જે કહેવું તે વચનજ સત્પુરૂષને ઉચારવા યાગ્ય નથી તેા પછી ઉતરવડે કરીને શુ પ્રશ્ન ૧૧-તેએમાંથી કેાઈ સંઘની ભકિત કરે અથવા અભિકત કરે તે તે ખનેમાં ભુતે ગ્રસેલા અને મદ્યપાન કરેલા માણસના કાર્યની જેમ સરખાપણું કે તેને ભકિત અને અભકિતનું શુભાશુભ ફળ મળે ? ઉત્તર ૧૧–સંઘની ભિકત કરવાવાળા અને નહીં કરવાવાળાને મદ્યપ અને ભુતથી પ્રસેલાની ઉપમા દેવી તેજ અ ચેાગ્ય છે. કહેવાનુ કે શુભાશુભ ફળ અવશ્ય મળે છે. પ્રશ્ન ૧૨ – ક્ષપનકાદિએ કરેલા નમસ્કાર પાડ કેદમાંથી છેડાવવુ અને બ્રહ્મચર્ય પાળવુ વિગેરે માર્ગાનુયાયી સમજવું ? કે શિકારી અને મછીમારના પ્રણામની માફ્ક પાપના હેતુ ? ઉત્તર ૧૨ – નમસ્કાર પાઠ-કેદમાંથી છેડાવવું અને બ્રહ્મચર્યનું પાલન વિગેરે ધર્મકાર્યને શિકારી વિગેરેના અધ્યવસાયની ઉપમ આપવી તે પંડીતેને અનુચીત છે કહેવાને ભાવાર્થ એ છે કે તે સઘળું માર્ગાનુયાયી સમજવુ પ્રશ્નન ૧૩–ધરપક્ષીએ કરેલા તેંત્રાદિ જે છે તે ચાં ડાલ તુરકડા આદિ હલકી જાતીએ મનાવેલી રસાઈની માફક આસ્વાદનીય નથી ? કે તેમાં કાંઇ ફેર છે ? અર્થાત જૈનેતર ૫ ક્ષવાળાઓએ કરેલા ત્રાહિ આપણે ખેલવા કલપે કે નહી ? ઉત્તર ૧૩-પરપક્ષીએ કરેલા સ્તત્રદિને ચાંડાલ અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034842
Book TitleHeervijaysurinu Jivan Vruttant
Original Sutra AuthorN/A
AuthorUdaychand L
PublisherZZZ Unknown
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy