________________
( ૧૮ ) સ્થંડિલાદિ કાર્યે બહાર જઈને આવ્યા પછી તુરતજ ગમનાગમન આલેાવવું એ યગ્ય જણાય છે.
પ્રશ્ન ૨૩-પાસહ ચયા પછી કાણુ સાવધ વ્યાપાર રહ્યા છે કે જેને માટે સામાયિક ઉચ્ચરવું ? પેાસહમાં દેશાવકાશિક શા માટે ન ઉચ્ચરવુ ? અને સામાયિક કર્યું હોય તેા ઉચ્ચરવું ? તેનું શું કારણ.
ઉત્તર ૨૩—પેાસહ ઉચ્ચર્યાં પછી જે સામાયિક ઉચ્ચવુ તે સહેજે પ્રાપ્ત થયેલ નવમ વ્રતના આરાધન માટે સમજવું તથા પેાસહ કરવા વાળાનું જવું આવવુ નિરવઘજ હોય છે તેથી પેાસહુમાં દેશાવકાશિક ઉચ્ચરવાની જરૂર નથી. સામાયિકમાં દેશાવકાશિક ઉચ્ચરવાનું કારણ એ ઘડી પ્રમાણુ સામ્રા યિક પાર્યા પછી પણ દિશાઓની વિરતિ કરવા માટે સમજવું
પ્રશ્ન ૨૪ –કેટલાએક દ્વિદળને આશ્રિને એમ કહે છે કે દ્વિદળછાશ અને મુખ એ ત્રણના સંયોગથી જીવાત્પત્તિ થાય છે કેટલાક કહે છે કે છાશ અને દ્વિદળ એ બન્નેના સંયેગે જીવે ત્પત્તિ થાય છે તેા આ વાતને નિશ્ચય કરવાને માટે શાસ્રાનુસારે સત્ય વાત જે હોય તે જણાવા ?
ઉત્તર ૨૪ – દ્વિદળ અને અપકવ દુધ દહિં તથા છાશના સાગે જીવાત્પત્તિ થાય છે તથા પ્રકારે જાણવામાં છે શાસ્ત્રાનુ સારે પણ જ્યારે મુખના સંયોગ થાય ત્યારે જીવાત્પત્તિ થાય એમ જાણવામાં નથી.
પ્રશ્ન ૨૫-સાધારણ જીનચૈત્યને માટે ગામને નામે પ્ર તિમા કરાવવી કે સંઘની રાશિને નામે ? જો સંઘની રાશીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com