________________
( ૭૭ ) પ્રશ્ન –શ્રી મહાવીર સ્વામીનું ૭૨ વર્ષનું આયુષ્ય કહ્યું છે તે ને જન્મ ચૈત્ર સુદ ૧૩ ને દીવસે અને નિર્વાણ કાર્તિક - વદી અમાવાસ્યાને દીવસે તે ૭૨ વર્ષ કેવી રીતે સંગત થશે?
ઉત્તર ૯-અસાડ શુદી છઠ લક્ષણ ગત્પત્તિના દિવસથી આરંભ કરીને ગણવાથી ૭૨ વર્ષ પુરા થઈ જશે. થેડા ન્યુનાધિક માસાદિ થાય તે પણ તે જ વર્ષમાં ગણાય છે એવી વિવેક્ષા હેવાથી. નિર્ણય તે વ્યક્ત ગ્રન્થાક્ષર દેખ્યા વિના કેવી રીતે કરાય.
પ્રશ્ન ૧૦–શ્રી મહાવીર સ્વામીનાં માતપિતા બારમે દેવકે ગયા કે થે દેવલેકે?
ઉત્તર ૧૦–આચારંગ સુત્રમાં બારમે દેવલેકે અને પ્રવચનસારદ્વારમાં એથે દેવલેકે ગયા તેમ કહ્યું છે. તેને નિર્ણય કેવલી ગમ્ય સમજ.
પ્રશ્ન ૧૧–હરિનગમેષિ દેવે શ્રી મહાવીરના ગર્ભનું હરણ કેણુ દ્વારે કર્યું હતું અને ત્રિશલાની કુક્ષિમાં કેણુ દ્વારે મુક?
ઉત્તર ૧૧–મહાવીર પ્રભુના ગર્ભને દેવાનંદીના યોનિ કારથી હરણ કરી ત્રિશલાના ગર્ભાશયમાં છવિ છેદ કરીને મુક્યા. ચેનિદ્વારે મુક્યો એ પ્રમાણે ભગવતી સુત્રમાં લખ્યું છે.
પ્રશ્ન ૧૨-શ્રી સ્થલીકને ભાઈ શ્રીયક મરીને કેણ ગતિમાં ગયે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com