________________
( ૭ ) કાણે જવાને પ્રતિષેધ જા નથી કે જેથી આ ઠેકાણે શંકા થઈ શકે?
પ્રશ્ન – તિર્થંકરની મધ્યમાં સાધુઓને વિચ્છેદ થયે છતે કઈ સ્વયં બુદ્ધને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તે તે ધર્મોપદેશ આપે કે નહિ ?
ઉત્તર ૬-પ્રત્યેકબુદ્ધ વિગેરે સર્વથા ધર્મોપદેશ ન આપે એ નિષેધ સિદ્ધાન્તમાં દેખે નથી.
પ્રશ્ન –ભરતક્ષેત્રમાં રહેલા છ ખંડના નામ કહે?
ઉત્તર ૭. ભરતના દક્ષિણાર્ધમાં સિંધુ તથા ગંગા તે બનેની વચમાં આવેલા દેશને મધ્યખંડ કહે છે. ગંગાથી પુર્વ દિશામાં આવેલા દેશને ગંગાનિકુટ ખંડ કહે છે, સિંધુથી પશ્ચિમ દિશામાં વર્તવાવાળા દેશને સિંધુનિકુટ એ પ્રમાણે. ઉત્તરાર્ધમાં પણ એજ ત્રણ નામ સમજી લેવા.
પ્રશ્ન ૮-ગંગા અને સિક્યું એ બને નદીઓ કેટલી નદીઓના પરિવારવાળી છે. અને તે બને શાસ્વતી છે તે ક્યાં સુધિ સમજવી?
ઉત્તર ૮-ગંગા અને સિધુ એ બને નદીએ ચંદ ચેદ હજાર નદીઓના પરિવારવાળી છે. એ વાતને લધુ સંગ્રહિણમાં હરિભદ્રસૂરિએ સ્પષ્ટ કરેલી છે. અને તે બને નદીઓ શાસ્વતિ છે કારણ કે લધુસંગ્રહણીમાં શાસ્વતા પદાશ્રેનેજ ગણાવવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com