________________
( ૭૧ )
ઉત્તર ૮-અનાદિમિથ્યાદષ્ટિ એથે ગુણઠાણે નષ્ટ થાય છે. બીજે અથવા ત્રીજે ન જાય. ત્યાર પછી જે ઉપશમ શ્રેિણીને આરંભ કરે તે કમસર અગ્યારમા ગુણઠાણા પર્યક્ત જાય અને જે થે ગુણઠાણેથી ક્ષપકશ્રેણીને આરંભ કરે તે અગ્યારમાં ગુણઠાણને તજીને ચાદમાં ગુણઠાણ સુધી કમસર, જાય. આ વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળા એ તત્તર વિશેષ શાસ્ત્ર જેવાં
પ્રન ૯-પપાતિક સુત્રને વિષે સાધુ વર્ણનના અધીકારમાં. પંતાહારની વૃત્તિમાં વાસી વાલ ચણા વિગેરે વ્યાખ્યાન છે તે ખાદ્યવાસી પુપિકા ખાવાવાળાને દેષ દેવે કેમ યુક્ત છે ?
ઉત્તર –નિણાવ માથું તરંત જ ફાઉન્ન એ પ્રમાણે બ્રહતક૫ ભાષ્યને વિષે જીનકદિપક અધિકારમાં તથા તેની વૃત્તિમાં વાવત્ર શખવડે કરીને વિનષ્ટ એ પ્રમાણે, વ્યાખ્યાત છે તત્વ તે તત્વવિત જાણે. વાશીને ખાવાને વૃદ્ધ પરંપરાથી તથા ત્રસ જીવની ઉત્પત્તિ તેને વિષે થવાથી વાશી ખાવારૂપ દોષનું વર્જનજ શ્રેય છે.
પ્રશ્ન ૧૦–ઉપાંગે ગણધર રચિત છે કે અન્ય રચિત ?' તથા ઉપાંગેની રચના અંગ રચાયા ત્યારે થઈ કે અન્ય કાળે ?
ઉત્તર ૧–ઉપાંગોને સ્થવિર મહારાજાએ રચે છે, તે તીર્થકર વિદ્યમાન હોય ત્યારે અથવા ત્યાર પછી પણ રચાય છે.. અંગ રચાતી વખતે જ ઉપાંગ રચાય એમ એકાન્ત નથી.. એ પ્રમાણ નંદીસુત્રની વૃત્તિમાં સ્પષ્ટ કહ્યું છે. વિશેષતે ગ્રન્થથી જાણી લેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com