Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 45
________________ ( ૩૭ ) ઉત્તર ૩- વાંદણ દેતી વખતે મહુપત્તિ ઉપર અથવા રજોહરણ ઉપર જ્યાં વાંદણ દે ત્યાં ગુરૂપાદનું ચિંતન કરવું. प्रश्न ४-सतविराहण पावं, असंख गुणीयंतु इक्कसमयम्मि । भृयस्सय संखगुणं, पावं एकस्सपाणस्स ॥१॥ बेइंदिय तेइंदिय, चउरिदिय चेव तहय पंचेदि। लक्ख सहस्सं तहसय મુviાપર્વ મુદદ્યારે આ બે ગાથાઓ કે ગ્રંથમાં છે ? ઉત્તર ૪– સર વિરાણપર્વ ઈત્યાદિ એ ગાથાઓ છુટક પાનાઓમાં મળે છે કે ગ્રંથમાં ઉપલબ્ધ થતી નથી. પ્રન પ–વાંદણું દેતી વખતે મહુપત્તી ક્યાં મુકવી ? ઉત્તર પ–વાંદણું દેતી વખતે સાધુએ ડાબા ગોઠણ ઉપર મુહપતી મુકવી અને શ્રાવકે ગુરૂપાદને વાંદણું દેતાં જાન ઉપર ચરવળા ઉપર કે ભુમિપર મુકવી, પ્રિન ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ બેશીને સ્વાધ્યાય કરે કે ઉભી રહીને? ઉતર ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ ઉભી રહીને સ્વાધ્યાય કરે. પંડિત કાકર્ષિગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો. પ્ર*ન ૧ શ્રાવકને રાત્રે જિનાલયમાં આરતી ઉતારવી ચુક્ત છે કે નહિ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124