________________
( ૩૭ )
ઉત્તર ૩- વાંદણ દેતી વખતે મહુપત્તિ ઉપર અથવા રજોહરણ ઉપર જ્યાં વાંદણ દે ત્યાં ગુરૂપાદનું ચિંતન કરવું.
प्रश्न ४-सतविराहण पावं, असंख गुणीयंतु इक्कसमयम्मि । भृयस्सय संखगुणं, पावं एकस्सपाणस्स ॥१॥ बेइंदिय तेइंदिय, चउरिदिय चेव तहय पंचेदि। लक्ख सहस्सं तहसय મુviાપર્વ મુદદ્યારે આ બે ગાથાઓ કે ગ્રંથમાં છે ?
ઉત્તર ૪– સર વિરાણપર્વ ઈત્યાદિ એ ગાથાઓ છુટક પાનાઓમાં મળે છે કે ગ્રંથમાં ઉપલબ્ધ થતી નથી.
પ્રન પ–વાંદણું દેતી વખતે મહુપત્તી ક્યાં મુકવી ?
ઉત્તર પ–વાંદણું દેતી વખતે સાધુએ ડાબા ગોઠણ ઉપર મુહપતી મુકવી અને શ્રાવકે ગુરૂપાદને વાંદણું દેતાં જાન ઉપર ચરવળા ઉપર કે ભુમિપર મુકવી,
પ્રિન ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ બેશીને સ્વાધ્યાય કરે કે ઉભી રહીને?
ઉતર ૬-ગુરૂની પાસે પાછલી પડીલેહણ સંબંધી ક્રિયા કરતાં શ્રાવિકાઓ ઉભી રહીને સ્વાધ્યાય કરે.
પંડિત કાકર્ષિગણિત પ્રશ્ન તથા તેઓના ઉત્તરો.
પ્ર*ન ૧ શ્રાવકને રાત્રે જિનાલયમાં આરતી ઉતારવી ચુક્ત છે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com