________________
(પી)
પ્રશ્ન ૮-દેશવિરતિ અંગિકાર કર્યા વિનાના શ્રાવકે પ્રતિક્રમણ કરે છે તે ફળવાન કે નહીં ?
ઉત્તર ૮-શ્રાવકના કુળમાં ઉત્પન્ન થવાથી બચ્ચારનો અભાવ રહેતે પણ દેશ વિરતી પરિણામને સદ્દભાવ હેવાથી દેશવિરતિ અંગિકાર કર્યા વિનાના શ્રાવકે પણ પ્રતિકમણ કરે તે ફળવાન જણાય છે વળી સામાયિક ઉચ્ચારવું તે. જ વિરતિ રૂપ છે અને ભાવની વિશુદ્ધિ છે.
પ્રશ્ન ૯–લીંબુના રસ સાથે મેળવેલા અજમા અને તેની સાથે મેળવેલી સુંઠ દુવિહારમાં કપે કે નહીં?
ઉત્તર લીંબુના રસ સાથે મેળવેલા અજમા તથા તેની સાથે મેળવેલી સુંઠ દુવિહાર તથા આયંબિલમાં ન કલ્પ.
પ્રશ્ન ૧૦–વેત સિન્ધવ અચિત છે એવા અક્ષર ક્યાં છે?
ઉત્તર ૧૦-શ્રાદ્ધવિધિમાં વિદ્યમાન છે.
પ્રશ્ન ૧૧-( પ્રતિક્રમણ વિગેરેમાં) તેલ વિગેરે બેલાવીને આદેશ અપાય છે, તે ઠીક છે કે નહીં ?
ઉત્તર ૧૧-એ સારું આચરણ નથી પરંતુ કેટલેક ઠેકછે તેલ બેલાવ્યા વિના ન ભુવન વિગેરેના નિર્વાહને અસંભવ હેવાથી તે નિવારવું અશક્ય છે.
પ્રશ્ન ૧૨–મંડળીની બહાર રહેલા ગીતાર્થને મળવાને તથા વ્યાખ્યાન કરવાને શું વિધિ છે?મંડળી બહાર રહેલે
૧ આ ઉપરથી પહેલાં આદેશને માટે તે બેલાતું હોય એમ સંભવે છે. હાલમાં તેલ ને બદલે ઘીઈ બેલાચ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com