Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 48
________________ (૪૦) ઉપાધ્યાય શ્રી સુમતિવિજયગણિશિષ્ય પડીત ગુણવિજ્યગણિકૃત પ્રશ્ન તથા તેઓના ઉત્તરે. પ્રન ૧–કેઈ પણ સાધુએ અનુપરવડે કરીને સચિત્ત મીઠું વહેર્યું હોય અને પછી માલુમ પડયું હોય કે આ સચિત મીઠું છે તે ત્યાં શું કરવું? ઉત્તર ૧–અનુપયોગ વડે કરીને સાધુથી સચિત્ત મીઠું -વહોરાઈ ગયું હોય તે તે વખતે જે શ્રાવક પાસેથી મીઠું વહેર્યું હોય તેની પાસે જઈ જણાવે કે આયુમન્ ? તમેએ આ મીઠું જાણતાં વહરાવ્યું કે અજાણતા? શ્રાવક કહે કે અજાણતા પરંતુ હવે સાહેબ તેને યથેચ્છ ઉપભોગ કરે. તેમ કહેવા પછી તેને ઉપભોગ કરે અથવા કેઈ કારણથી ન ખવાયુ હોય તે સાધર્મિકને દઈદે. આવી રીતે જે અનુકુળ હેય તે કરવું, અન્યથા સાધુ મીઠાને પરાઠવીદે. આ વાત શ્રી આચારાંગ સુત્રના બીજા ગ્રુતસ્કંધમાં પિંડેષણ અધ્યયનના દશમા - શકમાં કહી છે. પ્રશ્ન –જેઓ મનથી સંગ કરવાવાળા દેવતાઓ છે તેઓ મનવડે તેવા પરિણામ કયે છતે તેમને માટે તેઓને ચેગ્ય દેવીઓ મનથી જ કેમ તૈયાર થાય? કેમકે અવધિજ્ઞાનને ઉદ્ગલોકમાં થડે વિષય છે. એમ કહેલું હોવાથી દેવીઓને તે દેવતાઓના મન પરિણામ જાણવા માટે શું જ્ઞાન છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124