________________
(૩૬)
કેવળ સાધુ ચિન્હ ધારણ કરનાર પણ મુનિ વંદનીય છે અને પ્રિતમવત્ પુજ્ય છે એમ કહ્યું છે. તે શા હેતુથી કહ્યું છે?
ઉત્તર ૧–ઉપરના કલેકે કારણિક વિધિને આશ્રયીને અથવા તિર્થોભાવન બુદ્ધિથી કર્યા જણાય છે તેથી એમાં કાંઈ દોષ નથી.
વટપદ્રીય પંડિત પદ્મવિજય ગણિતકૃત પ્રશ્ન
તથા તેના ઉત્તરે.
પ્રકા ૧- પકખી વિગેરે પ્રતિક્રમણમાં ચૈત્યવંદનથી આરંભીને ક્યા સુત્ર સુધી પંચેન્દ્રિયને આડા ઉતરવા દેવું નિવારીએ?
• ઉત્તર ૧–ચૈત્યવંદનથી આરંભી રૂછામોગg (છ આવશ્યક) સુધી નિવારવાનું પરંપરાથી દેખાય છે બાકી તેને માટે વ્યક્ત અક્ષર ઉપલબ્ધ નથી.
પ્રશ્ન ૨– પકખી વિગેરે પ્રતિકમણમાં છીંક થયે છને ક્યાંથી ક્યાં સુધી ફરીને પ્રતિક્રમણ કરવું?
ઉત્તર ૨–૧બી વિગેરે પ્રતિક્રમણમાં પકખી અતિચા. રની પહેલાં જે છીંક આવી હોય તે અવસર હોય તે ચૈત્યવં. દનથી આરંભીને ફરી પ્રતિક્રમણ કરવું એવો દ્ધ સંપ્રદાય છે.
પ્રન ૩-વંદણા દેતી વખતે ગુરૂપાદનું કયા સ્થળ પર ચિંતન કરવું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com