________________
( ૧૦ )
પછી ઉલ્કાપાત વિગેરે થાય તે પણ કાળને ઉપઘાત થતું નથી પહેલે કાળ ગ્રહણ કરી લીધું હોય અને બીજે ગ્રહણ કર્યો છતે ઉલ્કાપાત વિગેરે થાય છે કારણ વીના એકે પણ શુદ્ધ થતું નથી તથા કાળ ગ્રહણ કર્યા પછી પણ દિગલે ક મુકાતે નથી એ વૃદ્ધ સંપ્રદાય છે.
પ્ર”ન ૨૦-–પ્રાભાવિક સ્થાનમાં વેરતિકાળનું સ્થાપન આકસ્મિક સંધિ કારણ રહે છે કે સ્વભાવ વૃતિથી જાણવું?
ઉત્તર ૨૦–પ્રભાતિક સ્થાનમાં રણ રહે તે વેરતિકાળનું સ્થાપન આકસ્મિક સંધિ કારણ રહે તે જાણવું અન્યથા નહિ,
મહામહોપાધ્યાય શ્રી કલ્ય વિજય ગણીએ કરેલા
મને અને તેઓ ના ઊત્તરે.
પ્ર*ન ૧-શ્રાવકની પ્રથમ સમ્યકત્વ પડિમામાં અન્ય દર્શની બ્રાહ્મણાદિ ભિક્ષુકને અન્ન આદિ દેવું કપે કે નહીં ?
ઉત્તર ૧–અનુકંપાદિ વડે કરીને શ્રાવકની પહેલી પડિમમાં બ્રાહ્મણાદિ અન્ય દર્શનીઓને અન્ન આદિ દેવું કરે. પરંતુ ગુરૂ બુદ્ધિવડે કરીને નહીં.
પ્ર”ન ૨-કુલગુરૂ તરીકે આવેલા અન્યદર્શનીને માટે કેમ સમજવું ?
ઉત્તર ર–કુલગુરૂતાદી સંબંધવડે કરીને આવેલા લીંગીને અન્ન આદિ દેવું કપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com