Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 22
________________ ( ૧૪ ) “ 'પંકજ જતા બાપ વ્યાધ્યાય (ચંદન મહત્તર કૃત પ્રકરણનું વ્યાખ્યાન કરીએ છીએ) તેમ લખેલું છે. તેથી તેના ચંદન મહ-તર આચાર્ય સમજવા. પ્રન ૪–શ્રાવકને ચતુ શરણ વિગેરે કેટલાં પન્ના ભશુવાને અધિકાર છે ? ઉતર ૪––પરંપરાથી ભકત પરિજ્ઞા ૧, ચતુર શરણ ૨, આતુર પ્રત્યાખ્યાન ૩, સંસ્તારક ૪, એ ચાર પયના ભણવાને શ્રાવકને અધિકાર જણાય છે. પ્રશ્રન પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે ખરું કે નહીં? ઉત્તર પ--અજવાળી દશમને દીવસે આયમ્બિલ કરવાવાળાને મિથ્યામતીપણું લાગે તેમ જાણવામાં નથી. પ્રન --તેવી જ રીતે રેહણી તપને આરાધના કરવાવાળાની મિથ્યામતી ખરી કે નહી ? ઉત્તર –તેની પણ મિથ્થામતી જણાઈ નથી. પ્રથન --પંચમીને તપ કરનારને પર્યુષણ (સંવસ્રરી) ની ચતુથીને ઉપવાસ પંચમીમાં ગણુય કે નહીં ? ઉત્તર ઉ––સંવત્સરીને ઉપવાસ છઠ કરવાને જે અસમર્થ હોય તેને પંચમીના તપમાં ગણી શકાય, અન્યથા નહીં. ૧ આ રથળે પણ આપ પ્રત્યય લાવી રંજન મારા ૫ એ પ્રમાણે લખતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124