Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 34
________________ (૨૬) પ્રશ્ન પ–ભગવતિજીના પાંચમા શતકમાં ચાર (પ્રત્યક્ષ, અનુમાન-આગમ-ઉપમાન) પ્રમાણ કહ્યા છે અને રત્ના કરાવતારિકામાં પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ કેમ કહ્યા છે? ઉત્તર પ–અનુમાન ઉપમાન અને આગમ પ્રમાણને પક્ષમાં અંતરભાવ કરવાથી રત્નાકરાવતારિકામાં બેજ પ્રમાણ કહ્યા છે. પ્રઝન ૬-ભગવતિજીના નવમા શતકમાં કહેલા અશ્રુત્વા કેવલી ધર્મોપદેશ આપે કે નહીં? ઉત્તર ૬-એક જ્ઞાત અને એક પ્રશ્નને મુકીને ધમેપદેશ ન આપે એમ ત્યાંજ કહેલું છે. પંડીત વિવેક હર્ષગણિત પ્રશ્નને તથા તેઓના ઊત્તરે પ્રશ્ન ૧-કાણુગ સૂત્રમાં ચતુર્થ સ્થાનમાં અંતકિયાના અધિકારમાં “વી પરિહા ” એ પ્રમાણે બને ઠેકાણે પાઠ છે, વૃત્તિમાં તે સનકુમારની અંતકિયા (મરણ) ના અધિકારમાં તીર્થોન (વધારે દીર્ઘ) એ પ્રમાણે પાડછે અને १ स्मरण प्रत्यभिज्ञान, तर्क, अनुमान, आगम भेदत સાયન્સ પોર." ; રત્નાકરાવતારિકા દ્વિતીય પરિંદ, બીજું સુત્ર ઉપમાનને પ્રત્યભિજ્ઞાનમાં અન્તભવ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124