Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 32
________________ (૨૪) ઉત્તર પજનમંદીરમાં રાત્રે નાટ્યાદિ કરવાને નિષેધ જણાય છે, કહ્યું છે કે – रात्रौ न नंदिनबलि प्रतिष्ठा, न मजनं न भ्रमणं रथस्य । न स्त्रीपवेशो न च लास्य लोला, साधु प्रवेशो न तदत्र चैत्यम्॥१॥ અર્થ –જે મંદિરમાં રાત્રે નંદિન મંડાતી હેય, બલિદાન પ્રતિષ્ઠા તથા સ્નાન ન થતાં હેય રથ ફેરવાતે ન હેય રથયાત્રા ન થતી હોય) સ્ત્રીઓને પ્રવેશ ન હોય, નાટક ગાયન વિગેરે લીલા ન થતી હોય અને સાધુને પ્રવેશ ન હોય તેને ચૈત્ય કહીએ. આ પ્રમાણે છતાં કઈ તિદિકને વિષે રાત્રે નૃત્યાદિક થતું દેખાય છે તે તે કઈ કારણ જન્ય જાણવું. પ્રકન દ–વ્યાખ્યાન સમયે વેફસાં રૂકાવું એ પ્રમાણે બેલનારને વચમાં ઉઠવું કપે કે નહિ? ઉત્તર ૬-વ્યાખ્યાન વખતે વેફસ દારૂ એ પ્રમાણે વાસ્તવિક રીતે તેણેજ બોલવું કે જે વ્યાખ્યાન સંપુર્ણ થતાં સુધી બેસવાને માટે ઈચ્છતે હાય. . પ્રશ્ન ઉ–સામાન્ય દિગમ્બર શ્રાવકના ઘેર રત્નત્રયાદિ મહોત્સવ વખતે આપણુ (શ્વેતામ્બર) શ્રાવકેએ જવું ઉ ચિત છે કે નહિ? ઉત્તર ૭-રત્નત્રયાદિના મહત્સવ વખતે જેમ વિરોધ દ્ધિ ન થાય તેમ કરવું એજ વાસ્તવિક છે. એકાન્તવાદ નથી. - પ્રન ૮-પકવ આંબલી સુકી ગણાય કે લીલી? ઉત્તર ૮-૫કવ આંબલી સુકી જાશુવી લીલી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124