Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 30
________________ ( ૧૨ ) મન ૬-કેઈ મરણ પામતા એવા અન્ય મતવાળાને શ્રાવક અથવા સાધુ નમસ્કારાદિ સંભળાવે છે તે તેને પુન્ય થાય કે પાપ? અથવા તેના સમ્યકત્વને હાની પહોંચે ? ઉત્તર ૬-મરતા એવા અન્યદર્શનીને નમસ્કારાદિ જે ઉપકાર બુદ્ધિએ સંભળાવે તે લાભ જ થાય છે એમ જણાય છે. પ્રશ્ન ઉ–શ્રી હરીભદ્રસુરિએ બાને હેમવાને આરંભ કરીને છેડયા કે આરંભ કર્યો નહોતે. આ વાત ક્યાં લખી છે? છે. ઉત્તર ૭–હરીભદ્રસુરિએ હોમવાને માટે જ બને બોલાવ્યા હતા ત્યાર પછી ગુરૂમહારાજે જાણ્યું, એટલે બે સાધુએને મેકલ્યા તેઓએ “ગુણિ ગણી સિવાય ? ઈત્યાદિ સમરાદિત્યચરિત્રની મૂળ ત્રણ ગાથાઓ આપ વાથી પ્રતિબંધિત સુરિએ બોદ્ધાને છોડ્યા, એ પ્રમાણે તેઓના પ્રબંધમાં છે. પ્રભાવિક ચરિત્રમાં તે સરત પૂર્વક વાદમાં જીતાએલા બોદ્ધાના ગુરૂએ તપ્ત એવા તેલના કડાયામાં પ્રવેશ યે આ ઠેકાણે કેટલાક લોકો કહે છે કે મંત્રના જાપના પ્રભાવથી બદ્ધમતાનુયાયિઓને આકર્ષણ કર્યા હતા, પરંતુ તેલના કડાયામાં હેમ્યા નહાતા એ પ્રમાણે પણ લખેલું છે. રૂતિ કથાઃ પશિઃ સમાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124