________________
( ૧૨ )
મન ૬-કેઈ મરણ પામતા એવા અન્ય મતવાળાને શ્રાવક અથવા સાધુ નમસ્કારાદિ સંભળાવે છે તે તેને પુન્ય થાય કે પાપ? અથવા તેના સમ્યકત્વને હાની પહોંચે ?
ઉત્તર ૬-મરતા એવા અન્યદર્શનીને નમસ્કારાદિ જે ઉપકાર બુદ્ધિએ સંભળાવે તે લાભ જ થાય છે એમ જણાય છે.
પ્રશ્ન ઉ–શ્રી હરીભદ્રસુરિએ બાને હેમવાને આરંભ કરીને છેડયા કે આરંભ કર્યો નહોતે. આ વાત ક્યાં લખી છે?
છે. ઉત્તર ૭–હરીભદ્રસુરિએ હોમવાને માટે જ બને બોલાવ્યા હતા ત્યાર પછી ગુરૂમહારાજે જાણ્યું, એટલે બે સાધુએને મેકલ્યા તેઓએ “ગુણિ ગણી સિવાય ? ઈત્યાદિ સમરાદિત્યચરિત્રની મૂળ ત્રણ ગાથાઓ આપ વાથી પ્રતિબંધિત સુરિએ બોદ્ધાને છોડ્યા, એ પ્રમાણે તેઓના પ્રબંધમાં છે. પ્રભાવિક ચરિત્રમાં તે સરત પૂર્વક વાદમાં જીતાએલા બોદ્ધાના ગુરૂએ તપ્ત એવા તેલના કડાયામાં પ્રવેશ યે આ ઠેકાણે કેટલાક લોકો કહે છે કે મંત્રના જાપના પ્રભાવથી બદ્ધમતાનુયાયિઓને આકર્ષણ કર્યા હતા, પરંતુ તેલના કડાયામાં હેમ્યા નહાતા એ પ્રમાણે પણ લખેલું છે.
રૂતિ કથાઃ પશિઃ સમાત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com