Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 31
________________ ( ૨૩ ) પંડિત નગષિગણિકૃતપ્રશ્ના તથા તેઓના ઉત્તરા. પ્રશ્ન ૧- જીનમંદિરમાં ગ્રહસ્થાને કેસર વિગેરેનું છાંટવું ઉચિત સમજવું કે નહી ? - ઉત્તર ૧ – તિલક વિગેરેની જેમ શ્રાવકાને દેરાસરમાં કેસર વિગેરેના છાંટણા કરવા ઉચિત જણાય છે. પ્રન ૨—વાશી ભાત ઠાશવિગેરેથી સંસ્કારિત હોય. તા તે ત્રીજે દીવસે ખપે કે નહીં ? ઉત્તર ૨-વાશી ભાત જે છાશ વિગેરેથી સંસ્કારિત હાય તે ત્રીજે દીવસે પણ ખપે, પ્રશ્ન ૩ - જીનમંદિરથકી નિકળતા સાધુઓને અથવા શ્રાવકને આવસહી કહેવી, ઉચિત છે કે નહિ ? ઉત્તર ૩-જીનમંદિથકી નીકળતાં સાધુઓને હંમેશાં અને શ્રાવકાને સામાયિક અથવા પાસહમાં હોય ત્યારે આવ સહી કહેવી ઉચિત છે. પ્રશ્ન ૪– ચામાસામાં જીનાલયમાં કાજૂ કાઢયાવિના દેવવદાય કે નહીં? ઉત્તર ૪ – ચામાસામાં જીનાલયમાં શ્રાવકાને તથા સાધુઆને કાજો કાઢીને દેવવંદન કરવું ઉચિત છે. પ્રન પ—જીનમંદીરમાં રાત્રે નાથ્યાદિ કરવું ઉચિત છે કે નહીં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124