________________
( ૩૦ )
પંડિત દેવવિજયગણીકૃત પ્રમને તથા
તેના ઉત્તરે.
અને ૧–“ર ગાડુ વારંવાર રસનારૂ” એ ગાથામાં કહેલા પયાન્નાએ દસ કયા? “
ઉત્તર ૧-ઉપરની ગાથા કેઈ ગ્રંથસ્થ જણાતી નથી તેથી દપયન્નાના જુદા જુદા નામ કેઈ ગ્રંથમાં નથી.
પ્રન ૨––ઉપરની ગાથામાં કહેલા ચાર મુળ સુત્રો કેણ?
ઉત્તર ર–આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, અને એઘ નિર્યુક્તિ એ ચાર મૂળસુત્રો છે.
પ્રશ્ન ૩-છ છેદગ્રન્થ કયા?
ઉત્તર ૩––નિશીથે, મહાનિશીથ, દશાશ્રુતસ્કંધ, બૃહ૯૫, વ્યવહાર, અને પંચક૬૫ એ છ છેદ ગ્રન્થ છે.
પંડિત નાણુંદ ગણિએ કરેલા પ્રશ્નો તથા
તેઓના ઉત્તરો.
પ્રશ્ન ૧-શ્રાવકને અઠ્ઠમ સુધીના પચ્ચખાણમાં એસામણ કરે કે નહિ ?
ઉત્તર ૧-તે આચાર નહીં હોવાથી શ્રાવકને અઠ્ઠમ સુધીના પચ્ચખાણમાં ઓસામણ કપે નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com