________________
(૨૯)
અનેક ગ્રન્થમાં પ્રાધાન્યન એથે સ્વબે ગયા છે તેવી રીતે કહ્યું છે. અથવા ગણપણે આચારંગને પણ સમ્મત છે તેનું શું કારણ?
ઉત્તર ૪–ભગવાન મહાવીરના માતા પિતા બારમે દેવલોક ગયા એમ શ્રી આચારંગસુત્રમાં કહ્યું છે અને એથે દેવક ગયા એમ પ્રવચનસારે દ્ધારાદિ ગ્રંથમાં કહ્યું છે. આ બે વાતમાં તત્વ કેવળી જાણે તેમ પ્રાચીન ગ્રંથકારોએ લખ્યું છે. એથે દેવલોક ગયાની હકીકત પ્રાધાન્યન કહી છે. તે ઘણા ગ્રંથમાં તેવું સાંભળવાથી કહી છે એમ જાણવું.
પ્રશ્ન પ–-ઉપપાતિક ઉપાર્ગમાં અંબડના આલાપામાં “ગન્નથિ ગપરિયાત્રિા ફળિ” એ પ્રમાણે સુત્રમાં પાડે છે અને વૃત્તિમાં તે “ તૈયાર–ગતમતિના એ પ્રમાણે અત્ પદ દેખાય છે. તે મુળ સુત્રમાં કેવા પાઠ છે. તે કહે.
ઉત્તર ૫-ઉપપાતિક ઉપાંગમાં અંબડના આલાપામાં કઈકજ ઠેકાણે અરિહંત એ પ્રમાણે પદ સુત્રમાં દેખાય છે બધે ડેકાણે દેખાતું નથી અને રેફયાન બધે ઠેકાણે દેખાય છે. તેથી વૃત્તિકારે ત્યાન-ગત નતિમાં એ પ્રમાણે વ્યાખ્યા કરી સંભવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com