________________
(૧૫)
પ્રશ્ન ૮--કાકુસ્થ એ રામનું અને તેના વંશમાં થયેલા પુરૂનું નામ છે. તેની કેવી રીતે વ્યુત્પતિ કરવી?
ઉત્તર ૮-કુ એ અવ્યયને “ગયો ર ર હિટ
૭–૨–૨? એ સુત્રથી સ્વરની પુર્વમાં એક પ્રત્યય કરીને કુત્સિત વિપક્ષે રહે જેને વિસે એ પ્રમાણે વ્યુત્પતિને અનુસારે અધિકરણમાં “શાચ વાર સિ. હૈ. પ––૮૨ એ સુત્રથી ક પ્રત્યય કરી કકુરથ તેના અપત્ય જે હોય તે કાકુસ્થ કહેવાય આ વ્યુત્પતિને અનુસાર રામનું તથા તેના વંશના પુરૂષનું નામ કાકુસ્થ કહેવાયુ.
પ્રન ૯–-અર્થ મંડળીને શું અર્થ છે?
ઉત્તર –સવારમાં વ્યાખ્યાન અને રાત્રીએ પોરિસી એ પ્રમાણે અર્થમંડળી પદનો અર્થ છે.
પ્રશ્ન ૧૦--“ગારિયાઝસ ના રિજાત આ રથળે યેગશબ્દ વડે કરીને શું કહેવાય છે?
ઉતર ૧૦--જે વસ્તુની સાથે સંબંધ થશે તે ગ્રહણ કરીશું આ પ્રમાણે ઘનયુકિતમાં કહ્યું છે. એટલે કે વેગ કહેતાં સંબંધ સમજ.
પ્રથમ ૧૧--અષ્ટાપદ પર્વત ઉપર પોતાની લમ્બીવડે જઈ જીન પ્રતિમાને વાંદે તે પ્રાણી તભવસિદ્ધિગામી જાણ.
* હેલ્પરિવતિસુ એ સુત્રથી ત્રિક પ્રત્યય પર રહેતાં આકાર લુક કરી કકુરથ સાધિ લેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com