Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 23
________________ (૧૫) પ્રશ્ન ૮--કાકુસ્થ એ રામનું અને તેના વંશમાં થયેલા પુરૂનું નામ છે. તેની કેવી રીતે વ્યુત્પતિ કરવી? ઉત્તર ૮-કુ એ અવ્યયને “ગયો ર ર હિટ ૭–૨–૨? એ સુત્રથી સ્વરની પુર્વમાં એક પ્રત્યય કરીને કુત્સિત વિપક્ષે રહે જેને વિસે એ પ્રમાણે વ્યુત્પતિને અનુસારે અધિકરણમાં “શાચ વાર સિ. હૈ. પ––૮૨ એ સુત્રથી ક પ્રત્યય કરી કકુરથ તેના અપત્ય જે હોય તે કાકુસ્થ કહેવાય આ વ્યુત્પતિને અનુસાર રામનું તથા તેના વંશના પુરૂષનું નામ કાકુસ્થ કહેવાયુ. પ્રન ૯–-અર્થ મંડળીને શું અર્થ છે? ઉત્તર –સવારમાં વ્યાખ્યાન અને રાત્રીએ પોરિસી એ પ્રમાણે અર્થમંડળી પદનો અર્થ છે. પ્રશ્ન ૧૦--“ગારિયાઝસ ના રિજાત આ રથળે યેગશબ્દ વડે કરીને શું કહેવાય છે? ઉતર ૧૦--જે વસ્તુની સાથે સંબંધ થશે તે ગ્રહણ કરીશું આ પ્રમાણે ઘનયુકિતમાં કહ્યું છે. એટલે કે વેગ કહેતાં સંબંધ સમજ. પ્રથમ ૧૧--અષ્ટાપદ પર્વત ઉપર પોતાની લમ્બીવડે જઈ જીન પ્રતિમાને વાંદે તે પ્રાણી તભવસિદ્ધિગામી જાણ. * હેલ્પરિવતિસુ એ સુત્રથી ત્રિક પ્રત્યય પર રહેતાં આકાર લુક કરી કકુરથ સાધિ લેવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124